AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાર્દુલ ઠાકુર

શાર્દુલ ઠાકુર

ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરએ મુંબઇ સાથે ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. 2012-13માં તેની ડેબ્યૂ સીઝનમાં મુંબઇએ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

2016માં મુંબઇની 41મી રણજી ટ્રોફી ટાઇટલ જીતમાં તેણે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર સામે 8 વિકેટ ઝડપી હતી, જેમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની વિકેટ સૌથી મહત્વપૂર્ણ રહી હતી.

2014-15ની રણજી સીઝનમાં તેણે 48 વિકેટ લીધી હતી. 2014ના આઇપીએલ ઓક્શનમાં તેને પંજાબની ટીમએ રૂ. 20 લાખમાં ખરીદ્યો હતો. 2017માં ભારતીય ટીમ માટે તેણે શ્રીલંકા સામે વન-ડેમાં ડેબ્યૂ કર્યુ હતુ અને વર્ષ 2018માં ટી-20 ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે અને ટેસ્ટ ફોર્મેટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યૂ મેચ રમી હતી.

2022માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ મેચમાં તેણે આફ્રિકાની પ્રથમ ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી.

Read More

Breaking News: શાર્દુલ ઠાકુર છે પંજાબ કિંગ્સનો ‘કાળ ‘, 4 વિકેટ લઈને મચાવી તબાહી

ધર્મશાલામાં શાર્દુલ ઠાકુરે પંજાબ કિંગ્સના બેટ્સમેનોને ભારે તબાહી મચાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સના આ ફાસ્ટ બોલરે પંજાબ સામે ચાર વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુર પંજાબ કિંગ્સનો કાળ બનીને આવ્યો હતો.

Breaking News: સતત ચાર મેચમાં હાર બાદ હાર્દિક પંડ્યાએ લીધો મોટો નિર્ણય, બે સ્ટાર ખેલાડીઓને કર્યા બહાર

IPL 2026ની જીત સાથે શરૂઆત કરનાર મુંબઈ ઈન્ડિયન્સની પહેલી પાંચ મેચમાં જ હાલત ખરાબ થઈ ગઈ છે. એક જીત બાદ સતત ચાર હાર મળતા MI પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને ધકેલાયું છે. ગુજરાત સામેની મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ હારના સિલસિલાએ અટકાવવા ટીમમાં મોટા ફેરફાર કર્યા હતા અને બે સ્ટાર ખેલાડીઓને બહાર કરી દીધા હતા.

Breaking News: માત્ર 3 મેચમાં 1103 રન 61 છગ્ગા, બેટ્સમેનોનું તોફાન છતાં બોલરો જીતના હીરો બન્યા

IPLની દરેક સિઝન સાથે બેટિંગ વધુ સરળ બનતી જાય છે, અને આ ફક્ત બેટ્સમેનોના નિર્ભય બનવાને કારણે જ નહીં, પરંતુ નિયમો અને બેટિંગ માટે વધુ અનુકૂળ પિચો બનવાને કારણે પણ છે. આ સિઝનની શરૂઆત પણ આવી જ રીતે થઈ છે. છતાં પહેલી ત્રણેય મેચમાં બોલરો પ્લેયર ઓફ ધ મેચ બન્યા છે.

Breaking News : ODI વર્લ્ડ કપ 2027 માંથી આ 5 સ્ટાર ભારતીય ખેલાડીઓનું પત્તું કપાશે!

2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં યોજાવાનો છે અને ટીમ ઈન્ડિયા ટાઈટલના દાવેદાર તરીકે પ્રવેશ કરશે. જોકે, ગયા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચેલી ટીમના કેટલાક સ્ટાર ખેલાડીઓ આ વખતે ટીમનો ભાગ રહેશે નહીં. જાણો કોણ છે આ પાંચ ખેલાડીઓ.

IPL Trading Window : અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર, IPL 2026માં આ ટીમમાંથી રમશે!

IPL 2026 પહેલા બધાની નજર ટ્રેડ વિન્ડો પર છે, જ્યાં મોટા ખેલાડીઓની આપ-લે થવાની અપેક્ષા છે. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર હવે આ રેસમાં સામલે થયો છે. મુંબઈ ઈન્ડિયન્સ એક ફ્રેન્ચાઈઝી સાથે કેશ ડીલની તૈયારી કરી રહી છે.

IPL Trading Window: IPL ઈતિહાસના 5 સૌથી મોંઘા ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા નથી નંબર 1

IPL 2026 મીની ઓક્શન પહેલા સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાનો ટ્રેડ હેડલાઈન્સમાં છે. બે ભૂતપૂર્વ IPL ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ ડીલ IPL ઈતિહાસની સૌથી મોંઘા ટ્રેડ ડીલ હોઈ શકે છે. બંનેની કિંમત 18 કરોડ રૂપિયા છે. જોકે, આ પહેલા પણ મોંઘી ટ્રેડ ડીલ થઈ છે. જાણો IPL ઈતિહાસના 5 સૌથી મોંઘા ટ્રેડ ડીલ કયા છે?

Suryakumar Yadav Dropped: સૂર્યકુમાર યાદવ ટીમમાંથી બહાર, આ ખેલાડી બન્યો કેપ્ટન

ઓસ્ટ્રેલિયામાં T20 શ્રેણી પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાનું કારણ બની રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં એશિયા કપ જીત્યો હતો, પરંતુ સૂર્યા ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો. રણજી ટ્રોફી સિઝનની પ્રથમ મેચમાં સૂર્યાને ઓસ્ટ્રેલિયા જતા પહેલા થોડી બેટિંગ પ્રેક્ટિસ કરવાની તક હતી, પરંતુ તેને ટીમમાં સ્થાન જ નથી મળ્યું.

એશિયા કપ 2025 પહેલા રોહિત-શુભમન સહિત આ ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટ માટે બેંગલુરુ પહોંચ્યા

ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટ માટે બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) પહોંચ્યા છે. આ યાદીમાં રોહિત શર્મા, શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓના નામ શામેલ છે. આગામી દિવસોમાં આ સ્ટાર ખેલાડીઓના ફિટનેસ ટેસ્ટનું રિઝલ્ટ આવશે.

વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
g clip-path="url(#clip0_868_265)">