શાર્દુલ ઠાકુર

શાર્દુલ ઠાકુર

ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરએ મુંબઇ સાથે ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. 2012-13માં તેની ડેબ્યૂ સીઝનમાં મુંબઇએ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

2016માં મુંબઇની 41મી રણજી ટ્રોફી ટાઇટલ જીતમાં તેણે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર સામે 8 વિકેટ ઝડપી હતી, જેમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની વિકેટ સૌથી મહત્વપૂર્ણ રહી હતી.

2014-15ની રણજી સીઝનમાં તેણે 48 વિકેટ લીધી હતી. 2014ના આઇપીએલ ઓક્શનમાં તેને પંજાબની ટીમએ રૂ. 20 લાખમાં ખરીદ્યો હતો. 2017માં ભારતીય ટીમ માટે તેણે શ્રીલંકા સામે વન-ડેમાં ડેબ્યૂ કર્યુ હતુ અને વર્ષ 2018માં ટી-20 ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે અને ટેસ્ટ ફોર્મેટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યૂ મેચ રમી હતી.

2022માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ મેચમાં તેણે આફ્રિકાની પ્રથમ ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી.

Read More

Irani Cup : બીમાર હોવા છતાં શાર્દુલ ઠાકુરે કરી મજબૂત બેટિંગ, બાદમાં મેદાનથી સીધો પહોંચ્યો હોસ્પિટલ

શાર્દુલ ઠાકુરને ઈરાની કપ મેદાનમાંથી લખનૌની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. શાર્દુલે રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે પ્રથમ દાવમાં મુંબઈ તરફથી 36 રન બનાવ્યા હતા. તેણે સરફરાઝ સાથે નવમી વિકેટ માટે મોટી ભાગીદારી પણ કરી હતી.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રવિ શાસ્ત્રી રોજ લડતા હતા! ટીમ ઈન્ડિયાના ખેલાડીનો ચોંકાવનારો ખુલાસો

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે ઓસ્ટ્રેલિયાની ટીમ અને તેના બોર્ડ વિરુદ્ધ આવું નિવેદન આપ્યું છે જે ખૂબ જ ચોંકાવનારું છે. શાર્દુલે જણાવ્યું કે કેવી રીતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ખેલાડીઓને હેરાન કરવામાં આવ્યા હતા. કેપ્ટન અજિંક્ય રહાણે અને રવિ શાસ્ત્રી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે સતત પોતાના અધિકારો માટે લડતા હતા.

ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે લાખો માઈ ભક્તોએ કર્યા અંબાજીના દર્શન
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
સુરતમાં બોગસ દસ્તાવેજનો પર્દાફાશ, પિતા-પુત્રી સામે નોંધાઈ ફરિયાદ
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
વાહ રે વિકાસ મોડલ, ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવાયો
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
દ્વારકાના ખેડૂતોએ વિવિધ 6 માગો સાથે સરકાર સામે માંડ્યો મોરચો- Video
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમદાવાદમાં વિધર્મીના ગરબા આયોજન સામે VHPનો વિરોધ
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
અમિત શાહે અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 પર લાવવા કર્યુ આહ્વાન
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
સુરતમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં
g clip-path="url(#clip0_868_265)">