AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીતિશ કુમાર

નીતિશ કુમાર

નીતિશ કુમાર (જન્મ 1 માર્ચ 1951, બખ્તિયારપુર, બિહાર, ભારત) એક ભારતીય રાજકારણી અને બિહારના વર્તમાન મુખ્યમંત્રી છે. 2017. પછી, તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું અને ફરી એકવાર NDA સાથે હાથ મિલાવ્યો. નીતિશે 2022માં આઠમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્ય પ્રધાન છે.

Read More

બેદાગ છબી, ઓછી સંપત્તિ અને વધુ પારદર્શિતા, સાદુ જીવન એવુ કે આજે પણ લાકડાના ખાટલામાં સૂવે છે આ મુખ્યમંત્રી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમની પારદર્શિતા અને સાદગીપૂર્ણ જીવનશૈલી માટે જાણીતા છે. બિહાર સરકારની વેબસાઈટ અનુસાર તેમની પાસે સંપત્તિ ₹1.65 કરોડ છે. તેઓ એટલા સાદા છે કે આટલો લાંબો સમય મુખ્યમંત્રી રહેવા છતા આલીશાન પલંગને બદલે લાકડાના પાટી ભરેલા સાદા ખાટલામાં સૂવાનું પસંદ કરે છે.

Bihar Election: નીતિશ કુમાર નરેન્દ્ર મોદીના આ મોટા રેકોર્ડને પાછળ છોડી દેશે,જો તે આ ચૂંટણી જીતશે, તો તેમને “Longest Serving CM in India” નું ખિતાબ મળવાની શક્યતા

સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા કેટલાક ભારતીય મુખ્યમંત્રીઓમાં સિક્કિમના પવન કુમાર ચામલિંગનો સમાવેશ થાય છે, અને ઓડિશાના નવીન પટનાયકનો સમાવેશ થાય છે, ચાલો જાણીએ કે અન્ય કયા મુખ્યમંત્રીઓએ સૌથી લાંબો કાર્યકાળ સંભાળ્યો છે.

શું હતી પ્રશાંત કિશોરની એ ભવિષ્યવાણી? જેમા PK એ કહ્યુ હતુ લખીને રાખો… નહીં તો છોડી દઈશ રાજનીતિ

પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજનું પ્રદર્શન બિહારમાં અત્યંત નિરાશાજનક રહ્યુ છે. તેમની પાર્ટી તમામ બેઠકો પર પાછળ ચાલી રહી છે. આ તમામ વચ્ચે હવે તેમના રાજનીતિક ભવિષ્યને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.

Bihar Election: “આરુ જીતશે તો હું રડવા લાગીશ” વલણ આવતા વિપક્ષ પાર્ટીના મીમ્સ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા

રાહુલ ગાંધીને એક નાની છોકરીના જગ્યાએ રડાવવામાં આવી રહ્યું છે અને તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. જુઓ વિડિઓ 

Bihar Election Result : બિહારમાં પરિણામો પહેલા JDU અને RJD વચ્ચે પોસ્ટર વોર, કોની બનશે સરકાર ?

2025 બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા, JDU અને RJD વચ્ચે પોસ્ટર વોર વધુ તીવ્ર બન્યું છે. બિહાર પ્રદેશ સમાજવાદી પાર્ટીએ "ગુડબાય અંકલ" શબ્દો સાથે પોસ્ટર લગાવીને નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પરથી વિદાયનો સંકેત આપ્યો છે. આ પોસ્ટર દ્વારા, RJD એ સ્પષ્ટ કર્યું છે કે તે નીતિશ કુમારની આગેવાની હેઠળની સરકાર સામે જનાદેશ ઇચ્છે છે.

Bihar Election Result : NDA કે મહાગઠબંધન, બિહાર વિધાનસભાની ચૂંટણી કોણ જીતશે?

આજે બિહાર વિધાનસભા ચૂંટણીની ગણતરી માટે રાજ્યના 38 જિલ્લાઓમાં 46 મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે 6 અને 11 નવેમ્બરના રોજ યોજાયેલી બે તબક્કાની ચૂંટણીમાં ઐતિહાસિક 67.13 ટકા મતદાન નોંધાયું હતું.

1985 પછી ક્યારેય વિધાનસભાની ચૂંટણી ન લડનારા નીતિશ કુમાર કેવી રીતે બન્યા બિહારના મુખ્યમંત્રી?

નીતિશ કુમારે બિહારમાં 1977, 1980, અને 1985માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તો એ માત્ર એક વાર 1985માં જ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી શક્યા હતા. ત્યારબાદ તેઓ ક્યારેય વિધાન સભાની ચૂંટણ નથી લડ્યા. તો વિધાનસભાની ચૂંટણી ન લડનારા નીતિશ કુમાર કેવી રીતે 2000માં પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા- વાંચો

PM મોદી 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા જમા કરશે, આ યોજનાનો લાભ કોને મળશે? જાણો

મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા જમા થશે, આ યોજનાનો લાભ પતિ, પત્ની અને તેમના અપરિણીત બાળકો ધરાવતા પરિવારોને મળશે. અપરિણીત પુખ્ત મહિલાઓ જેમના માતાપિતા હયાત નથી તેઓ પણ પાત્ર છે. અરજદારોની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જાણો વિગતે.

Free Land Scheme : અહીં ફ્રીમાં મળશે જમીન, ચૂંટણી પહેલા મોટી જાહેરાત, જાણો

બિહારમાં 2025 ની વિધાનસભા ચૂંટણી પહેલા, રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોને મફત જમીન આપવાની યોજના શરૂ કરી છે. આ યોજના શું છે અને કોને મફત જમીન મળશે, ચાલો વિગતવાર જાણીએ.

કોઈ દળ ચૂંટણીનો બહિષ્કાર કરે તો શું વિપક્ષ વિના પણ યોજાઈ શકે ચૂંટણી? શું કહે છે નિયમ?

બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી વચ્ચે તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે વોટર વેરિફિકેશન દરમિયાન વોટર લિસ્ટમાંથી લાખો લોકોના નામ કમી કરી દેવામાં આવ્યા છે. આ જ વોટરે અનેક સરકારો ચૂંટી છે. એમની બઈમાની સામે અમે લોકો મળીને બહિષ્કાર કરવાનો વિચાર કરી રહ્યા છીએ. તો આજે જાણશુ કે શું વિપક્ષ ચૂંટણીનો બહિષ્કાર કરી શકે, જો મહાગઠબંધન બિહાર ચૂંટણીનો બહિષ્કાર કરે છે તો શું થશે? શું અગાઉની સરકારોમાં આવુ ક્યારેય થયુ છે જ્યારે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હોય.

બિહારમાં નીતિશ બાબુના રાજમાં જંગલરાજ રિટર્ન્સ! ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા બાદ વધુ એક વેપારીની ધોળા દિવસે હત્યા

બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક સ્તરે કથળી રહી છે, જ્યાં ગુનાખોરીએ માથું ઉંચક્યું છે અને હત્યાઓ જેવી ગંભીર ઘટનાઓ ખુલ્લેઆમ બની રહી છે. તાજેતરમાં, સીતામઢીમાં એક ખેડૂતની જાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી, જે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં બનેલી આવી ત્રીજી ઘટના છે. છેલ્લા સાત દિવસમાં 17થી વધુ હત્યાઓના કેસો સામે આવતા, સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ ફેલાયો છે. વધતા જતા ગુનાઓને લઈને રાજકારણ પણ ગરમાયું છે.

બિહારમાં રાહુલ ગાંધીના ફોટોવાળા સેનેટરી પૅડ્સ પર BJP ભડકી, ‘મહિલાઓનું અપમાન’ ગણાવ્યું

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક નવા વિવાદમાં સપડાઈ છે. રાહુલ ગાંધીની તસવીર સાથેના સેનિટરી પૅડ્સનું વિતરણ કરવાના નિર્ણય પર ભાજપ અને એનડીએ દ્વારા તીખી ટીકા કરવામાં આવી છે. આ પહેલને કોંગ્રેસની મહિલા મતદારોને આકર્ષવાની નવી રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે.

અતિ પછાત હિંદુઓ કરતા પણ બદ્દતર સ્થિતિમાં જીવે છે પસમાંદા મુસ્લિમો… શું મોદી સરકાર મુસ્લિમોની પણ જાતિ આધારીત વસતી ગણતરી કરાવશે?

મોદી સરકારે રાષ્ટ્રીય સ્તર પર જાતિગત જનગણના કરાવવાનો નિર્ણય કર્યો છે. તો હિંદુઓની સાથોસાથ મુસ્લિમ જાતિઓની ગણતરી પર પણ સૌની નજરો ટકેલી છે. મુસ્લિમ ઓબીસી સમુદાયના લોકો જાતિના આધારે મુસ્લિમોની જનગણના કરાવવાની માગ કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે મુસ્લિમના નામે તમામ સુખ સુવિધાનો લાભ મુસ્લિમ સમાજની કેટલીક ઉચ્ચ જાતિઓને મળી રહ્યા છે. એવામાં મુસ્લિમ ઓબીસી જાતિઓની સ્થિતિ હિંદુઓથી પણ ખરાબ છે. હવે જનગણના દ્વારા સાચા આંકડા સામે આવી શકશે ખરા? 

શું બિહારની રાજનીતિમાં ફરી જોવા મળશે મોટા ઉલટફેર? જો નીતિશ રાબડી દેવીની સલાહ માની લેશે તો શું થશે? 

રાબડી દેવીએ નીતિશ કુમારને આપેલી સલાહમાં માત્ર કટાક્ષ નથી પરંતુ તેની પાછળ મોટો રાજકીય ઉદ્દેશ્ય પણ છુપાયેલો છે. જેનાથી નીતિશ કુમારને પરિવારવાદની રાજનીતિના દાયરામાં લાવી ભાજપને પણ સરળતાથી તેના જ આરોપોમાં ફિટ કરી શકાય.

JCBમા માણસોની હેરાફેરી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
JCBમા માણસોની હેરાફેરી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
g clip-path="url(#clip0_868_265)">