મણિપુર
મણિપુર ઉત્તર પૂર્વમાં આવેલું એક રાજ્ય છે. મણિપુર રાજ્યનુ પાટનગર ઇમ્ફાલ છે. એલએ ગણેશન મણિપુરના રાજ્યપાલ છે. જ્યારે એન. બિરેન સિંહ મુખ્યમંત્રી છે.
રાજ્યમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે. રાજ્યસભા માટે કુલ 1 અને લોકસભા માટે 2 સાંસદ મણિપુરમાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચે છે. મણિપુરની ભાષા મણિપુરી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ મણિપુર રાજ્યની વસ્તી આશરે 29 લાખ જેટલી છે.
ઇઝરાયલને યુદ્ધ ભારે પડતું દેખાય છે,સદીઓથી ભારતમાં રહેતા યહૂદીઓને પાછા લેશે, નેતન્યાહૂ સરકાર
પેલેસ્ટાઇન સાથેના સંઘર્ષને કારણે, ઇઝરાયલ માટે વસ્તી વૃદ્ધિ ખૂબ જ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. ઇઝરાયલની વસ્તી આશરે 10.1 મિલિયન છે, જેમાંથી આશરે 73% યહૂદી છે, જ્યારે આશરે 5.5 મિલિયન પેલેસ્ટિનિયન પ્રદેશોમાં રહે છે. તેથી, ઇઝરાયલ વસ્તી વિષયક પરિવર્તનને પોતાની તરફેણમાં ચલાવવાનો પ્રયાસ કરે છે.
- Sachin Agrawal
- Updated on: Nov 26, 2025
- 11:01 am
“હિન્દુ વિના દુનિયાનું અસ્તિત્વ નથી…” RSS વડા મોહન ભાગવતે કહ્યું – ગ્રીસ, ઇજિપ્ત અને રોમની સંસ્કૃતિઓ નકશામાંથી ગાયબ થઈ ગઈ
મોહન ભાગવતે મણિપુરમાં જણાવ્યું કે હિન્દુ સમાજ અમર છે અને ભારત સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે હિન્દુઓ વિના વિશ્વનું અસ્તિત્વ શક્ય નથી.
- Sagar Solanki
- Updated on: Nov 22, 2025
- 6:36 pm
ભારતનું તરતું ગામ….. જ્યાં ધરતી હલે છે અને ઘરનું સ્થાન બદલાતું રહે છે !
જ્યારે ફરવાની વાત આવે છે, ત્યારે આપણા દેશમાં એટલી બધી સુંદર અને આશ્ચર્યજનક જગ્યાઓ છે કે મુલાકાત જીવનભરનો યાદગાર અનુભવ બની શકે છે. શું તમે જાણો છો કે ભારતમાં એક એવું ગામ જે તરે છે, જ્યાં ઘરનું સ્થાન બદલાતું રહે છે? ચાલો તેના વિશે વધુ જાણીએ.
- Manish Gangani
- Updated on: Nov 11, 2025
- 7:46 pm
આરએસએસના શતાબ્દી વર્ષમાં 58,964 મંડળો અને 44,055 કોલોનીમાં હિન્દુ સંમેલનો, દરેક ગામ અને ઘર સુધી પહોંચી વળવાનો લક્ષ્ય
આરએસએસના શતાબ્દી વર્ષમાં દેશવ્યાપી હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ અભિયાનનો હેતુ દરેક ગામ અને દરેક ઘર સુધી પહોંચવાનો છે. મંડળો અને કોલોનીમાં આયોજિત સંમેલનો દ્વારા હિન્દુ સમુદાયમાં એકતા અને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
- Ravi Prajapati
- Updated on: Jul 7, 2025
- 8:56 pm
પૂર્વોત્તરના રાજ્યોમાં ભયાનક પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, મણિપુર, સિક્કિમ, આસામમાં જળપ્રલયની સ્થિતિ- જુઓ Video
દેશના પૂર્વોતર ભાગમાં ચોમાસાના આગમનથી ભારે તબાહી મચી ગઈ છે. બે દિવસમાં 32 લોકોના મોત થયા છે. આસામમાં 16, અરુણાચલ પ્રદેશમાં 9, મિઝોરમમાં 4 અને મેઘાલયમાં 3 લોકોના મોત થયા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 1, 2025
- 7:20 pm
Mary Kom Divorce: પતિને છૂટાછેડા આપી રહી છે બોક્સિંગ ક્વીન મેરી કોમ? લગ્નના 20 વર્ષ બાદ સંબંધમાં પડી તિરાડ
અહેવાલો અનુસાર, મેરી કોમ અને તેના પતિ વચ્ચેના સંબંધો 2022થી ખરાબ હતા, જે સમય જતાં વધુ ખરાબ થયા છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મેરી કોમ બીજા સંબંધમાં પણ જોડાઈ ગઈ છે.
- Devankashi rana
- Updated on: Apr 11, 2025
- 1:15 pm
કોંગ્રેસની સત્તા દરમિયાન આ રાજ્યોમા 88 વખત લગાવાયુ રાષ્ટ્રપતિ શાસન, એકલા ઈન્દિરા ગાંધીના શાસનમાં 51 વખત લાગુ કરાઈ આર્ટિકલ 356
મણિપુરમાં અત્યાર સુધીમાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચુક્યુ છે. અત્યાર સુધીમાં દેશના 29 રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન સૌથી વધુ વખત લગાવવાનો રેકોર્ડ કોંગ્રેસના ફાળે જાય છે. કોંગ્રેસના શાસનકાળમાં 88 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવાયુ, જેમા એકલા ઈન્દિરા ગાંધીએ જ અહીં 51 વાર આર્ટીકલ 356નો ઉપયોગ કર્યો છે.
- Mina Pandya
- Updated on: Feb 23, 2025
- 8:35 pm
ફૂટબોલ મેચ છે કે યુદ્ધનું મેદાન? ખેલાડીઓ હાથમાં AK-47 રાઈફલ લઈને મેદાનમાં ઉતર્યા, જુઓ વીડિયો
મણિપુરના કાંગપોક્પી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક ખેલાડીઓ હાથમાં એસોલ્ટ રાઇફલ સાથે ફૂટબોલ રમતા જોવા મળે છે. આ ઘટનાએ જાતીય સંઘર્ષ વચ્ચે શસ્ત્રોની વધતી હાજરી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
- Nirupa Duva
- Updated on: Feb 8, 2025
- 11:14 am