AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મણિપુર

મણિપુર

મણિપુર ઉત્તર પૂર્વમાં આવેલું એક રાજ્ય છે. મણિપુર રાજ્યનુ પાટનગર ઇમ્ફાલ છે. એલએ ગણેશન મણિપુરના રાજ્યપાલ છે. જ્યારે એન. બિરેન સિંહ મુખ્યમંત્રી છે.

રાજ્યમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે. રાજ્યસભા માટે કુલ 1 અને લોકસભા માટે 2 સાંસદ મણિપુરમાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચે છે. મણિપુરની ભાષા મણિપુરી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ મણિપુર રાજ્યની વસ્તી આશરે 29 લાખ જેટલી છે.

Read More

Breaking News : પૂર્વ પતિએ મેરી કોમ પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું જુનિયર બોક્સર સાથે હતું અફેર

Mary kom- Karung Onkholer : મેરી કોમ અને તેના પૂર્વ પતિ ઓનલર વચ્ચે વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. બંને વચ્ચે આરોપ-પ્રત્યારોપો સતત વધી રહ્યો છે.

મણિપુરમાં ભારતથી આઝાદીની વાત કરનાર પર EDના દરોડા, એક ગણાવતો હતો મુખ્યપ્રધાન તો બીજો કહેવડાવતો હતો વિદેશ પ્રધાન

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મણિપુરમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. ED એ "મણિપુર સ્ટેટ કાઉન્સિલ" ના નેતાઓ સાથે જોડાયેલા જગ્યાઓને નિશાન બનાવી છે. રાષ્ટ્રપતિ શાસન હેઠળના મણિપુર રાજ્યમાં, યામ્બેમ બિરેન અને નારંગબમ સમરજિતના ઇમ્ફાલમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમના પર 2019 માં લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરમાં મણિપુરના ભારતથી અલગ થવાની જાહેરાત કરવાનો આરોપ લાગેલો છે.

ઇઝરાયલને યુદ્ધ ભારે પડતું દેખાય છે,સદીઓથી ભારતમાં રહેતા યહૂદીઓને પાછા લેશે, નેતન્યાહૂ સરકાર

પેલેસ્ટાઇન સાથેના સંઘર્ષને કારણે, ઇઝરાયલ માટે વસ્તી વૃદ્ધિ ખૂબ જ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. ઇઝરાયલની વસ્તી આશરે 10.1 મિલિયન છે, જેમાંથી આશરે 73% યહૂદી છે, જ્યારે આશરે 5.5 મિલિયન પેલેસ્ટિનિયન પ્રદેશોમાં રહે છે. તેથી, ઇઝરાયલ વસ્તી વિષયક પરિવર્તનને પોતાની તરફેણમાં ચલાવવાનો પ્રયાસ કરે છે.

“હિન્દુ વિના દુનિયાનું અસ્તિત્વ નથી…” RSS વડા મોહન ભાગવતે કહ્યું – ગ્રીસ, ઇજિપ્ત અને રોમની સંસ્કૃતિઓ નકશામાંથી ગાયબ થઈ ગઈ

મોહન ભાગવતે મણિપુરમાં જણાવ્યું કે હિન્દુ સમાજ અમર છે અને ભારત સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે હિન્દુઓ વિના વિશ્વનું અસ્તિત્વ શક્ય નથી.

ભારતનું તરતું ગામ….. જ્યાં ધરતી હલે છે અને ઘરનું સ્થાન બદલાતું રહે છે !

જ્યારે ફરવાની વાત આવે છે, ત્યારે આપણા દેશમાં એટલી બધી સુંદર અને આશ્ચર્યજનક જગ્યાઓ છે કે મુલાકાત જીવનભરનો યાદગાર અનુભવ બની શકે છે. શું તમે જાણો છો કે ભારતમાં એક એવું ગામ જે તરે છે, જ્યાં ઘરનું સ્થાન બદલાતું રહે છે? ચાલો તેના વિશે વધુ જાણીએ.

આરએસએસના શતાબ્દી વર્ષમાં 58,964 મંડળો અને 44,055 કોલોનીમાં હિન્દુ સંમેલનો, દરેક ગામ અને ઘર સુધી પહોંચી વળવાનો લક્ષ્ય

આરએસએસના શતાબ્દી વર્ષમાં દેશવ્યાપી હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ અભિયાનનો હેતુ દરેક ગામ અને દરેક ઘર સુધી પહોંચવાનો છે. મંડળો અને કોલોનીમાં આયોજિત સંમેલનો દ્વારા હિન્દુ સમુદાયમાં એકતા અને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

પૂર્વોત્તરના રાજ્યોમાં ભયાનક પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, મણિપુર, સિક્કિમ, આસામમાં જળપ્રલયની સ્થિતિ- જુઓ Video

દેશના પૂર્વોતર ભાગમાં ચોમાસાના આગમનથી ભારે તબાહી મચી ગઈ છે. બે દિવસમાં 32 લોકોના મોત થયા છે. આસામમાં 16, અરુણાચલ પ્રદેશમાં 9, મિઝોરમમાં 4 અને મેઘાલયમાં 3 લોકોના મોત થયા છે.

ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">