AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મણિપુર

મણિપુર

મણિપુર ઉત્તર પૂર્વમાં આવેલું એક રાજ્ય છે. મણિપુર રાજ્યનુ પાટનગર ઇમ્ફાલ છે. એલએ ગણેશન મણિપુરના રાજ્યપાલ છે. જ્યારે એન. બિરેન સિંહ મુખ્યમંત્રી છે.

રાજ્યમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે. રાજ્યસભા માટે કુલ 1 અને લોકસભા માટે 2 સાંસદ મણિપુરમાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચે છે. મણિપુરની ભાષા મણિપુરી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ મણિપુર રાજ્યની વસ્તી આશરે 29 લાખ જેટલી છે.

Read More

Breaking News : Asian Gamesમાં મેડલ જીત્યા વગર ઘરે નહી જાય મીરાબાઈ ચાનુ, જુઓ ફોટો

મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સની તૈયારીઓ માટે ઘર છોડ્યું છે. તેમજ પોતાને પડકાર પણ ફેક્યો છે કે,Asian Gamesમાં મેડલ જીત્યા વગર ઘરે જશે નહી. મીરાબાઈ ચાનુ મેડલ માટે તનતોડ મહેનત કરી રહી છે.

Breaking News: મણિપુર ફરી ‘ધ્રૂજ્યું’! આસામ રાઇફલ્સના જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ, 2 જવાનના મોત બાદ સમગ્ર વિસ્તાર કરાયો ‘સીલ’

મણિપુરના ઉખરુલ જિલ્લામાંથી હિંસાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરિંગમાં આસામ રાઇફલ્સના બે બહાદુર જવાનો શહીદ થયા છે અને અન્ય કેટલાક જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Breaking News : ડિજિટલ અરેસ્ટ સ્કેમનો પર્દાફાશ, CBIના ઓપરેશન ચક્ર 6 હેઠળ 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા ! જુઓ Video

CBI એ ઓપરેશન ચક્ર-6 હેઠળ દેશના 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીમાં 2 લોકોને ધરપકડ પણ કરવામાં આવી છે. CBIની લગભગ 60 વિશેષ ટીમોએ અનેક રાજ્યોમાં કાર્યવાહી કરી છે.

Breaking News : પૂર્વ પતિએ મેરી કોમ પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું જુનિયર બોક્સર સાથે હતું અફેર

Mary kom- Karung Onkholer : મેરી કોમ અને તેના પૂર્વ પતિ ઓનલર વચ્ચે વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. બંને વચ્ચે આરોપ-પ્રત્યારોપો સતત વધી રહ્યો છે.

મણિપુરમાં ભારતથી આઝાદીની વાત કરનાર પર EDના દરોડા, એક ગણાવતો હતો મુખ્યપ્રધાન તો બીજો કહેવડાવતો હતો વિદેશ પ્રધાન

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મણિપુરમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. ED એ "મણિપુર સ્ટેટ કાઉન્સિલ" ના નેતાઓ સાથે જોડાયેલા જગ્યાઓને નિશાન બનાવી છે. રાષ્ટ્રપતિ શાસન હેઠળના મણિપુર રાજ્યમાં, યામ્બેમ બિરેન અને નારંગબમ સમરજિતના ઇમ્ફાલમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમના પર 2019 માં લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરમાં મણિપુરના ભારતથી અલગ થવાની જાહેરાત કરવાનો આરોપ લાગેલો છે.

ઇઝરાયલને યુદ્ધ ભારે પડતું દેખાય છે,સદીઓથી ભારતમાં રહેતા યહૂદીઓને પાછા લેશે, નેતન્યાહૂ સરકાર

પેલેસ્ટાઇન સાથેના સંઘર્ષને કારણે, ઇઝરાયલ માટે વસ્તી વૃદ્ધિ ખૂબ જ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. ઇઝરાયલની વસ્તી આશરે 10.1 મિલિયન છે, જેમાંથી આશરે 73% યહૂદી છે, જ્યારે આશરે 5.5 મિલિયન પેલેસ્ટિનિયન પ્રદેશોમાં રહે છે. તેથી, ઇઝરાયલ વસ્તી વિષયક પરિવર્તનને પોતાની તરફેણમાં ચલાવવાનો પ્રયાસ કરે છે.

“હિન્દુ વિના દુનિયાનું અસ્તિત્વ નથી…” RSS વડા મોહન ભાગવતે કહ્યું – ગ્રીસ, ઇજિપ્ત અને રોમની સંસ્કૃતિઓ નકશામાંથી ગાયબ થઈ ગઈ

મોહન ભાગવતે મણિપુરમાં જણાવ્યું કે હિન્દુ સમાજ અમર છે અને ભારત સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે કહ્યું કે હિન્દુઓ વિના વિશ્વનું અસ્તિત્વ શક્ય નથી.

ભારતનું તરતું ગામ….. જ્યાં ધરતી હલે છે અને ઘરનું સ્થાન બદલાતું રહે છે !

જ્યારે ફરવાની વાત આવે છે, ત્યારે આપણા દેશમાં એટલી બધી સુંદર અને આશ્ચર્યજનક જગ્યાઓ છે કે મુલાકાત જીવનભરનો યાદગાર અનુભવ બની શકે છે. શું તમે જાણો છો કે ભારતમાં એક એવું ગામ જે તરે છે, જ્યાં ઘરનું સ્થાન બદલાતું રહે છે? ચાલો તેના વિશે વધુ જાણીએ.

સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">