AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મમતા બેનર્જી

મમતા બેનર્જી

મમતા બેનર્જીનો જન્મ 5 જાન્યુઆરી 1955ના રોજ થયો હતો. તેઓ દેશના રાજકારણી છે. જે 20 મે 2011 થી પશ્ચિમ બંગાળ રાજ્યના આઠમા અને હાલમાં મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. પશ્ચિમ બંગાળમાં મહિલા તરીકે મુખ્યપ્રધાન બનનાર તેઓ પ્રથમ મહિલા છે. મમતા બેનર્જીએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે પણ હતા. મમતા બેનર્જી 2011 માં પ્રથમ વખત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બન્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા પછી 1998 માં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. પશ્ચિમ બંગાળમાં લોકો મમતા બેનર્જીને દીદીના નામે સંબોધે છે. બંગાળી ભાષામાં મોટી બહેનને દીદી કહેવામાં આવે છે.

બેનર્જીએ અગાઉ બે વખત રેલવે મંત્રી તરીકે સેવા આપી હતી. જે આવું કરનાર પ્રથમ મહિલા છે. તે ભારત સરકારની કેબિનેટમાં કોલસાની બીજી મહિલા મંત્રી અને માનવ સંસાધન વિકાસ, યુવા બાબતો અને રમતગમત, મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ છે. સિંગુર ખાતે ખેડુતો અને ખેડૂતોના ખર્ચે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માટે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીની આગેવાની હેઠળની સરકારની ઔદ્યોગિકીકરણ માટે અગાઉની જમીન સંપાદન નીતિઓનો વિરોધ કર્યા બાદ તેણી પ્રસિદ્ધિ પામી હતી. મમતા બેનર્જીએ, વિશ્વની સૌથી લાંબા સમય સુધી લોકશાહી ઢબે ચૂંટાયેલી સામ્યવાદી આગેવાનીવાળી સરકારને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.

Read More

Breaking News : પશ્ચિમ બંગાળના રાજભવને સાંસદ કલ્યાણ બેનર્જી સામે નોંધાવી FIR !

પશ્ચિમ બંગાળમાં રાજભવન અને TMC સરકાર વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. રાજભવને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે, સાંસદ કલ્યાણ બેનર્જીનો દાવો છે કે, રાજભવન દ્વારા પત્ર મોકલવાથી કોઈ FIR થતી નથી.

વર્લ્ડ ચેમ્પિયન બનવા પર મોટું ઈનામ, આ ખેલાડીના નામ પર બનશે નવું સ્ટેડિયમ, મમતા બેનર્જીએ કરી જાહેરાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે 2025 મહિલા વર્લ્ડ કપ જીતનાર સ્ટાર ભારતીય ખેલાડીના નામ પર એક નવા ક્રિકેટ સ્ટેડિયમનું નામ આપવામાં આવશે. આ ખેલાડીએ ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Delhi Blast : લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટથી દિલ્હી હચમચી ગયું, કોંગ્રેસે સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા, વિપક્ષે સત્ય બહાર આવે તેવી માંગ કરી

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ પર કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પાર્ટીએ રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે અને ગૃહ મંત્રાલય પર પણ નિશાન સાધ્યું છે.

વર્લ્ડ કપ જીત્યા પછી DSP બની ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી, ગિફ્ટમાં મળી સોનાની ચેઈન અને ગોલ્ડન બેટ

રિચા ઘોષે સમગ્ર વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને સૌથી વધુ સિક્સર મારવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી. રિચાએ ફાઈનલમાં પણ 34 રન બનાવ્યા, જેના માટે તેને રોકડ પુરસ્કાર મળ્યું છે. સાથે જ તેને DSPના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવી છે.

2026 માં બંગાળમાં કઈક મોટું થશે..! બેનર્જી સરકાર પર આરોપ લગાવતા અમિત શાહે કરી મોટી વાત, જુઓ Video

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે 2026 માં મમતા બેનર્જી સરકારને દૂર કરવાનું વચન આપ્યું હતું. તેમણે બંગાળમાં હિંસા અને ઘૂસણખોરીના મુદ્દાઓની આકરી ટીકા કરી હતી અને ભાજપની વધતી જતી લોકપ્રિયતાનો દાવો કર્યો હતો. તેમણે ભાજપ સત્તામાં આવશે તો CAA લાગુ કરવાનું પણ વચન આપ્યું હતું.

વક્ફના વિરોધની આડમાં હિંદુઓના ઘરો સળગાવ્યા, મહિલાઓના શિયળ લૂંટ્યા, પલાયન થવા મજબુર કર્યા શું બીજુ બાંગ્લાદેશ બની રહ્યુ છે બંગાળ?

બંગાળમાં વક્ફ એક્ટના વિરોધમાં હિંસક લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક ટોળાએ વક્ફની સાથે જેને કંઈ લેવાદેવા નથી એવા નિર્દોષ હિંદુઓ પરિવારોને ટાર્ગેટ કર્યા. તેમના ઘરો સળગાવી દીધા, એક પિતા પુત્રને ઘરમાંથી બળજબરીથી બહાર ખેંચી જઈ માર માર્યો અને હત્યા નિપજાવી, સ્ત્રીઓ સાથે બર્બરતા આચરવામાં આવી અને હિંદુઓને પલાયન કરી જવા માટે મજબુર કરવામાં આવ્યા. આ બધુ થયુ વક્ફની આડમાં. ત્યારે સવાલ એ છે કે શું બંગાળ બીજુ બાંગ્લાદેશ બનવા તરફ જઈ રહ્યુ છે?

એક એ મમતા હતી જે સંસદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી મુદ્દે હંગામો કરી દેતી અને આજે એજ બાંગ્લાદેશીઓને હાથો બનાવી 2026ની પીચ મજબૂત કરી રહી છે- વાંચો

બંગાળમાં વક્ફ એક્ટ બાદ મૂર્શિદાબાદમાં ભડકેલી હિંસામાં ત્રણ હિંદુઓની હત્યા કરી દેવામાં આવી અને બે પિતાપુત્રને ઘરમાંથી બહાર ખેંચીને ટોળાએ ઢોર માર માર્યો. જેમા હરગોવન દાસ અને તેના પુત્ર ચંદનદાસનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ. આ હિંસા મુદ્દે મમતા બેનર્જી એવો બચાવ કરી રહી છે કે મીડિયા ખોટા નેરેટિવ ચલાવી રહયુ છે. મૂર્શિદાબાદમાં માત્ર એક વિવાદ થયો છે.

પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી, મુર્શિદાબાદ હિંસામાં 3 લોકોના મોત, જાણો અત્યાર સુધીના 10 મોટા અપડેટ્સ

મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ થયેલી હિંસામાં આગચંપી, તોડફોડ, લૂંટફાટ અને પોલીસ પર હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી. આ દરમિયાન 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હિંસા અંગે રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી અને પોલીસને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. ભાજપે મમતા બેનર્જી પર વિરોધીઓને છૂટ આપવાનો આરોપ લગાવ્યો.

યોગી સરકારનો વિરોધ કરવામાં દીદી ભૂલ્યા ભાન, મહાકુંભને મમતાએ ગણાવ્યો ‘મૃત્યુ કુંભ’

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તાજેતરની ભીડને કારણે સર્જાયેલી નાસભાગની ઘટનાઓને ટાંકીને મમતાએ મહાકુંભને 'મૃત્યુ કુંભ' ગણાવ્યો. તેમણે કહ્યું કે VIPsને વિશેષ સુવિધાઓ અપાઈ રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">