AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણપતિના પિતા દેવોના દેવ મહાદેવના પરિવાર વિશે જાણો

આપણે બધા ભગવાન શિવના પુત્રો ભગવાન ગણેશ અને કાર્તિકેયજી વિશે જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેમના અન્ય બાળકો પણ છે. ચાલો ભગવાન શિવના પરિવાર વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Aug 08, 2025 | 9:36 AM
Share
શિવના પરિવારમાં તેમની પત્ની મા પાર્વતી અને તેમના પુત્રો ભગવાન ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે, તેમના ગણ નંદી અને તેમની દીકરી અશોક સુંદરી પણ શિવ પરિવારનો ભાગ છે.

શિવના પરિવારમાં તેમની પત્ની મા પાર્વતી અને તેમના પુત્રો ભગવાન ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે, તેમના ગણ નંદી અને તેમની દીકરી અશોક સુંદરી પણ શિવ પરિવારનો ભાગ છે.

1 / 12
 શિવ પરિવાર સંતુલન અને એકતાનું પ્રતીક છે, જેમાં શિવ, તેમની પત્ની પાર્વતી, તેમના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય અને નંદી જેવા અન્ય ગણોનો સમાવેશ થાય છે.

શિવ પરિવાર સંતુલન અને એકતાનું પ્રતીક છે, જેમાં શિવ, તેમની પત્ની પાર્વતી, તેમના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય અને નંદી જેવા અન્ય ગણોનો સમાવેશ થાય છે.

2 / 12
ભોળાનાથના પરિવારમાં કોણ કોણ છે જુઓ

ભોળાનાથના પરિવારમાં કોણ કોણ છે જુઓ

3 / 12
શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણમાં ભગવાન શિવના પરિવારની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.

શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણમાં ભગવાન શિવના પરિવારની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.

4 / 12
સામાન્ય રીતે લોકો જાણે છે કે ભોલેનાથના પરિવારમાં બે પુત્રો છે, કાર્તિકેય અને ગણેશ. બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવને 2 નહીં પણ 6 બાળકો છે. જેમાં ત્રણ પુત્રો અને 3 પુત્રીઓનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે લોકો જાણે છે કે ભોલેનાથના પરિવારમાં બે પુત્રો છે, કાર્તિકેય અને ગણેશ. બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવને 2 નહીં પણ 6 બાળકો છે. જેમાં ત્રણ પુત્રો અને 3 પુત્રીઓનો સમાવેશ થાય છે.

5 / 12
 શિવની પુત્રીઓ વિશે ઘણા લોકો જાણતા નથી, પરંતુ પુરાણોમાં ઘણી જગ્યાએ તેમનો ઉલ્લેખ છે. શિવના બાળકોનું વર્ણન શિવ પુરાણમાં જોવા મળે છે. આજે અમે તમને ભગવાન શંકરના પરિવાર વિશે વાત કરીશું.

શિવની પુત્રીઓ વિશે ઘણા લોકો જાણતા નથી, પરંતુ પુરાણોમાં ઘણી જગ્યાએ તેમનો ઉલ્લેખ છે. શિવના બાળકોનું વર્ણન શિવ પુરાણમાં જોવા મળે છે. આજે અમે તમને ભગવાન શંકરના પરિવાર વિશે વાત કરીશું.

6 / 12
શિવના બે પુત્રો કાર્તિકેય વિશે બધા જાણે છે, પરંતુ આ બે સિવાય, ભગવાન શંકરનો એક બીજો પુત્ર પણ છે. ભગવાન શિવના ત્રીજા પુત્રનું નામ ભગવાન અયપ્પા છે અને દક્ષિણ ભારતમાં તેમની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે છે.

શિવના બે પુત્રો કાર્તિકેય વિશે બધા જાણે છે, પરંતુ આ બે સિવાય, ભગવાન શંકરનો એક બીજો પુત્ર પણ છે. ભગવાન શિવના ત્રીજા પુત્રનું નામ ભગવાન અયપ્પા છે અને દક્ષિણ ભારતમાં તેમની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે છે.

7 / 12
ભગવાન શિવને દેવોના દેવ, મહાદેવ કહેવામાં આવે છે.ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ,

ભગવાન શિવને દેવોના દેવ, મહાદેવ કહેવામાં આવે છે.ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ,

8 / 12
ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.

ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.

9 / 12
શિવને સર્જન, અસ્તિત્વ અને વિનાશના દેવ તરીકે પૂજવામાં આવે છે અને તેને બ્રહ્માંડની મૂળભૂત શક્તિ તરીકે ગણવામાં આવે છે.

શિવને સર્જન, અસ્તિત્વ અને વિનાશના દેવ તરીકે પૂજવામાં આવે છે અને તેને બ્રહ્માંડની મૂળભૂત શક્તિ તરીકે ગણવામાં આવે છે.

10 / 12
 શિવપુરાણમાં ભગવાન શિવને શાશ્વત અને સ્વ-અસ્તિત્વ માનવામાં આવે છે. આ પુરાણ જણાવે છે કે ભગવાન શિવનો કોઈ જન્મ નથી અને તે સૃષ્ટિની શરૂઆત અને અંતની બહાર છે.

શિવપુરાણમાં ભગવાન શિવને શાશ્વત અને સ્વ-અસ્તિત્વ માનવામાં આવે છે. આ પુરાણ જણાવે છે કે ભગવાન શિવનો કોઈ જન્મ નથી અને તે સૃષ્ટિની શરૂઆત અને અંતની બહાર છે.

11 / 12
પ્બલિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.

પ્બલિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">