AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગણપતિના પિતા દેવોના દેવ મહાદેવના પરિવાર વિશે જાણો

આપણે બધા ભગવાન શિવના પુત્રો ભગવાન ગણેશ અને કાર્તિકેયજી વિશે જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેમના અન્ય બાળકો પણ છે. ચાલો ભગવાન શિવના પરિવાર વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Aug 08, 2025 | 9:36 AM
Share
શિવના પરિવારમાં તેમની પત્ની મા પાર્વતી અને તેમના પુત્રો ભગવાન ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે, તેમના ગણ નંદી અને તેમની દીકરી અશોક સુંદરી પણ શિવ પરિવારનો ભાગ છે.

શિવના પરિવારમાં તેમની પત્ની મા પાર્વતી અને તેમના પુત્રો ભગવાન ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે, તેમના ગણ નંદી અને તેમની દીકરી અશોક સુંદરી પણ શિવ પરિવારનો ભાગ છે.

1 / 12
 શિવ પરિવાર સંતુલન અને એકતાનું પ્રતીક છે, જેમાં શિવ, તેમની પત્ની પાર્વતી, તેમના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય અને નંદી જેવા અન્ય ગણોનો સમાવેશ થાય છે.

શિવ પરિવાર સંતુલન અને એકતાનું પ્રતીક છે, જેમાં શિવ, તેમની પત્ની પાર્વતી, તેમના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય અને નંદી જેવા અન્ય ગણોનો સમાવેશ થાય છે.

2 / 12
ભોળાનાથના પરિવારમાં કોણ કોણ છે જુઓ

ભોળાનાથના પરિવારમાં કોણ કોણ છે જુઓ

3 / 12
શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણમાં ભગવાન શિવના પરિવારની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.

શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. શ્રાવણમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણમાં ભગવાન શિવના પરિવારની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.

4 / 12
સામાન્ય રીતે લોકો જાણે છે કે ભોલેનાથના પરિવારમાં બે પુત્રો છે, કાર્તિકેય અને ગણેશ. બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવને 2 નહીં પણ 6 બાળકો છે. જેમાં ત્રણ પુત્રો અને 3 પુત્રીઓનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે લોકો જાણે છે કે ભોલેનાથના પરિવારમાં બે પુત્રો છે, કાર્તિકેય અને ગણેશ. બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવને 2 નહીં પણ 6 બાળકો છે. જેમાં ત્રણ પુત્રો અને 3 પુત્રીઓનો સમાવેશ થાય છે.

5 / 12
 શિવની પુત્રીઓ વિશે ઘણા લોકો જાણતા નથી, પરંતુ પુરાણોમાં ઘણી જગ્યાએ તેમનો ઉલ્લેખ છે. શિવના બાળકોનું વર્ણન શિવ પુરાણમાં જોવા મળે છે. આજે અમે તમને ભગવાન શંકરના પરિવાર વિશે વાત કરીશું.

શિવની પુત્રીઓ વિશે ઘણા લોકો જાણતા નથી, પરંતુ પુરાણોમાં ઘણી જગ્યાએ તેમનો ઉલ્લેખ છે. શિવના બાળકોનું વર્ણન શિવ પુરાણમાં જોવા મળે છે. આજે અમે તમને ભગવાન શંકરના પરિવાર વિશે વાત કરીશું.

6 / 12
શિવના બે પુત્રો કાર્તિકેય વિશે બધા જાણે છે, પરંતુ આ બે સિવાય, ભગવાન શંકરનો એક બીજો પુત્ર પણ છે. ભગવાન શિવના ત્રીજા પુત્રનું નામ ભગવાન અયપ્પા છે અને દક્ષિણ ભારતમાં તેમની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે છે.

શિવના બે પુત્રો કાર્તિકેય વિશે બધા જાણે છે, પરંતુ આ બે સિવાય, ભગવાન શંકરનો એક બીજો પુત્ર પણ છે. ભગવાન શિવના ત્રીજા પુત્રનું નામ ભગવાન અયપ્પા છે અને દક્ષિણ ભારતમાં તેમની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે છે.

7 / 12
ભગવાન શિવને દેવોના દેવ, મહાદેવ કહેવામાં આવે છે.ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ,

ભગવાન શિવને દેવોના દેવ, મહાદેવ કહેવામાં આવે છે.ત્રિદેવોમાંથી એક દેવ છે શિવ,

8 / 12
ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.

ભગવાન શિવના બીજા ઘણા નામ છે, જેમ કે, મહાદેવ, ભોળાનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ વગેરે, મહાદેવને ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે જલદી પ્રસન્ન થઇ જાય છે.

9 / 12
શિવને સર્જન, અસ્તિત્વ અને વિનાશના દેવ તરીકે પૂજવામાં આવે છે અને તેને બ્રહ્માંડની મૂળભૂત શક્તિ તરીકે ગણવામાં આવે છે.

શિવને સર્જન, અસ્તિત્વ અને વિનાશના દેવ તરીકે પૂજવામાં આવે છે અને તેને બ્રહ્માંડની મૂળભૂત શક્તિ તરીકે ગણવામાં આવે છે.

10 / 12
 શિવપુરાણમાં ભગવાન શિવને શાશ્વત અને સ્વ-અસ્તિત્વ માનવામાં આવે છે. આ પુરાણ જણાવે છે કે ભગવાન શિવનો કોઈ જન્મ નથી અને તે સૃષ્ટિની શરૂઆત અને અંતની બહાર છે.

શિવપુરાણમાં ભગવાન શિવને શાશ્વત અને સ્વ-અસ્તિત્વ માનવામાં આવે છે. આ પુરાણ જણાવે છે કે ભગવાન શિવનો કોઈ જન્મ નથી અને તે સૃષ્ટિની શરૂઆત અને અંતની બહાર છે.

11 / 12
પ્બલિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.

પ્બલિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">