ઈસરો

ઈસરો

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર, કર્ણાટકમાં છે. આ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય કાર્યોમાં ભારતને અવકાશ સંબંધિત ટેકનોલોજી પ્રદાન કરવી અને ઉપગ્રહો, પ્રક્ષેપણ વાહનો, સાઉન્ડિંગ રોકેટ અને ગ્રાઉન્ડ સિસ્ટમ્સ વિકસાવવાનો સમાવેશ થાય છે.

ભારત દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ 1975ના રોજ સોવિયેત સંઘના રોકેટનો ઉપયોગ કરીને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. તેનું નામ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

ઈસરોને વર્ષ 2014 માટે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઈન્દિરા ગાંધી પુરસ્કાર આપવામાં આવ્યો છે. જૂન 2016 સુધીમાંમાં ISROએ લગભગ 20 જુદા-જુદા દેશોમાંથી 57 ઉપગ્રહો લોન્ચ કર્યા છે અને અત્યાર સુધીમાં US$100 મિલિયનની કમાણી કરી છે.

ઈસરોના વર્તમાન ડાયરેક્ટર ડૉ. એસ. સોમનાથ છે. આજે ભારત માત્ર તેની અવકાશ સંબંધિત જરૂરિયાતો પૂરી કરવાની સાથેસાથે અવકાશ ક્ષમતા સાથે વ્યાપારી અને અન્ય સ્તરે વિશ્વના ઘણા દેશો સાથે સહયોગ પણ કરી રહ્યું છે.

Read More

ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટનું નામ શિવ શક્તિ કેમ રાખવામાં આવ્યું, કેવી રીતે નક્કી કરવામાં આવે છે સત્તાવાર નામ?

ગયા વર્ષે ચંદ્રયાન-3ની સફળતા બાદ પીએમ મોદીએ વિક્રમ લેન્ડરના લેન્ડિંગ પોઈન્ટનું નામ 'શિવ શક્તિ' રાખ્યું હતું. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) એ આ નામને મંજૂરી આપી દીધી છે, ત્યારબાદ ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઇટને હવે સત્તાવાર રીતે 'શિવ શક્તિ પોઇન્ટ' કહેવામાં આવશે. ચાલો જાણીએ કે ચંદ્રના બિંદુઓને સત્તાવાર રીતે કેવી રીતે નામ આપવામાં આવ્યું છે.

ISROએ અવકાશમાં ભરી બીજી ઉડાન, રિયુઝેબલ વિમાનનું સફળ થયું પરીક્ષણ

ઈસરોએ અવકાશમાં વધુ એક ઉચ્ચ ઉડાન ભરી છે. ISRO એ આજે ​​પુષ્પક વિમાન (RLV-TD) સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. લોન્ચિંગ બાદ વિમાને સફળ લેન્ડિંગ પણ કર્યું હતું. આ એરક્રાફ્ટ ભવિષ્યમાં સ્પેસ મિશનમાં ઘણી બચત લાવશે.

Chandrayaan 4 : ચંદ્રયાન-4માં હશે 5 મોડ્યુલ, સોફ્ટ લેન્ડિંગથી લઈને રિટર્ન આવવા સુધી આ રીતે થશે દરેક કામ

ભારતના બહુપ્રતીક્ષિત સ્પેશ મિશન ગગનયાન પછી ચંદ્રયાન-4 લોન્ચ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ મિશન પૂર્ણ કરવામાં ભારતને ચાર વર્ષનો સમય લાગી શકે છે. હાલમાં ISRO એ મિશન વિશે લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું છે.

ISRO ના વડા એસ સોમનાથને આદિત્ય-L1 લોન્ચના દિવસે કેન્સર હોવાનું નિદાન થયું હતું; બીમારી અંગે આપ્યું મોટુ અપડેટ

ઈસરોના વડા એસ સોમનાથે પોતાની બીમારી અંગે જાહેર કરતા કહ્યું કે ચંદ્રયાન-3 મિશન દરમિયાન મને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ હતી પરંતુ મને ખબર નહોતી કે મને કેન્સર છે. ત્યાર બાદ તપાસમાં ખબર પડી કે મને પેટનું કેન્સર છે. તેમણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં કેન્સરની સારવાર શરૂ કરી. કેન્સર થયું હોવાનું જાણીને પરિવારજનો પણ ખૂબ ચિંતિત બન્યા હતા. કેન્સરના ઈલાજ માટે કીમોથેરાપી ચાલુ રહી અને તે સ્વસ્થ થયા છે.

ગગનયાનના એક અવકાશયાત્રી મલયાલમ એકટ્રેસના છે પતિ, સોશિયલ મીડિયા પર લગ્ન વિશે થયો ખુલાસો

મલયાલમ અભિનેત્રી લીનાએ 17 જાન્યુઆરીએ ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર સાથે લગ્ન કર્યા હતા. તે ગગનયાન મિશન માટે ચાર અવકાશયાત્રીઓમાંથી એક છે. પ્રશાંત નાયરે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નનો ખુલાસો કર્યો છે.

ISROના બીજા ‘લોન્ચ પેડ’નો શિલાન્યાસ કરશે વડાપ્રધાન મોદી, જાણો શું છે ખાસ

આજે 28 ફેબ્રુઆરી બુધવારે વડાપ્રધાન તમિલનાડુના થૂથુકુડી જિલ્લાના કુલસેકરપટ્ટિનમમાં ઈસરોના બીજા સ્પેસપોર્ટનો શિલાન્યાસ કરશે. બીજા સ્પેસપોર્ટ પર પ્રાઈવેટ સેક્ટર તરફથી બનાવવામાં આવેલા નાના સેટેલાઈટ્સ લોન્ચ કરવામાં આવશે.

Mission Gaganyaan : મિશન ગગનયાનના 4 અકાશયાત્રીઓ આવ્યા સામે, PM મોદીએ જાતે કર્યા ઈન્ટ્રોડ્યુસ, જાણો કોણ છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આજે 27 ફેબ્રુઆરીએ ચાર અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી હતી. જેમની પાસે ગગનયાન મિશન દ્વારા અવકાશમાં ત્રિરંગો લહેરાવવાની જવાબદારી હશે. આ ચાર અવકાશયાત્રીઓ દેશના પ્રથમ માનવ અવકાશ ઉડાન ગગનયાન માટે તાલીમ લઈ રહ્યા છે.

મિશન ગગનયાનને લઈ ISROની મોટી સિદ્ધિ, CE20 ક્રાયોજેનિક એન્જિનને માનવામાં આવ્યું માનવ રેટેડ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ ગગનયાન મિશનની દિશામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ISROએ કહ્યું છે કે CE20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે માનવ-રેટેડ હોવાનું જાણવા મળ્યું છે, જે પોતે જ એક મોટી સિદ્ધિથી ઓછી નથી. CE20 એન્જિન એ પ્રથમ ક્રુડ વગરની ફ્લાઇટ છે. આ ફ્લાઈટનું નામ LVM3 G1 છે.

ખુશખબર, ગગનયાનને લઈને ISROનુ પરીક્ષણ રહ્યું સફળ, હવે માનવીને મોકલાશે અવકાશમાં

Mission Gaganyaan: CE20 એન્જિનના ગ્રાઉન્ડ ક્વોલિફિકેશન ટેસ્ટનો અંતિમ રાઉન્ડ ગત 13 ફેબ્રુઆરીના રોજ પૂરો થયો હતો. ગ્રાઉન્ડ ક્વોલિફિકેશન ટેસ્ટ અંતર્ગત આ ક્રાયોજેનિક એન્જિનની માનવ રેટિંગ પ્રક્રિયાને સફળ ગણવામાં આવી છે. ઈસરોએ આજે ​​આની સત્તાવાર જાહેરાત કરી છે.

ચંદ્રયાન-3ની સફળતાના 6 મહિના બાદ મોટા સમાચાર, હવે ચંદ્ર પરથી આ મહત્વની વસ્તુ લવાશે ધરતી પર

ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું, 'ચંદ્રયાન-4 અવકાશયાનમાં શું હોવું જોઈએ તેના પર અમે કામ કરી રહ્યા છીએ. પહેલો સવાલ એ છે કે ચંદ્રયાન-4માં સાધનો કેવા હોવા જોઈએ. જોકે આ વચ્ચે મહત્વની માહિતી સામે આવી છે. જેમાં ચંદ્ર પરથી આ ખાસ વસ્તુ ધરતી પર લાવવાની દિશામાં કામગીરી કરાય રહી છે. 

ઈસરોનું ‘Naughty Boy’…. આજે ભરશે ઉડાન, તેને આ નામ કેવી રીતે મળ્યું, જાણો રસપ્રદ વાત

ભારત દેશનું સૌથી એડવાન્સ હવામાન સેટેલાઈટ INSAT-3DS 17 ફેબ્રુઆરી 2024ની સાંજે 5:35 મિનિટે લોન્ચ કરવામાં આવશે.

આજે સાંજે ઈસરોના સેટેલાઈટ INSAT-3DSનું થશે લોન્ચિંગ, આ 4 જગ્યા પર જોઈ શકશો લાઈવ

ઈનસેટ-3 સિરિઝના સેટેલાઈટમાં 6 અલગ અલગ પ્રકારના જિયોસ્ટેશનરી સેટેલાઈટ્સ છે. સાતમું સેટેલાઈટ હવે લોન્ચ થવા જઈ રહ્યું છે. ઈનસેટ સિરિઝની પહેલાની તમામ સેટેલાઈટ્સને વર્ષ 2000થી 2004ની વચ્ચે લોન્ચ કરવામાં આવ્યું હતું.

10 પાસ ઉમેદવારો પણ ISROમાં કરી શકશે જોબ, અવકાશ વિજ્ઞાનમાં કરિયર બનાવવા માટે છે સુવર્ણ તક

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) હેઠળ URSC દ્વારા વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ટેકનિશિયન સહિત ઘણી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ISROમાં ડ્રાફ્ટ્સમેન સિવિલની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 10 પાસ ઉપરાંત સિવિલ ટ્રેડમાં ITI હોવું આવશ્યક છે.

કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
g clip-path="url(#clip0_868_265)">