AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈસરો

ઈસરો

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર, કર્ણાટકમાં છે. આ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય કાર્યોમાં ભારતને અવકાશ સંબંધિત ટેકનોલોજી પ્રદાન કરવી અને ઉપગ્રહો, પ્રક્ષેપણ વાહનો, સાઉન્ડિંગ રોકેટ અને ગ્રાઉન્ડ સિસ્ટમ્સ વિકસાવવાનો સમાવેશ થાય છે.

ભારત દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ 19 એપ્રિલ 1975ના રોજ સોવિયેત સંઘના રોકેટનો ઉપયોગ કરીને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. તેનું નામ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

ઈસરોને વર્ષ 2014 માટે શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઈન્દિરા ગાંધી પુરસ્કાર આપવામાં આવ્યો છે. જૂન 2016 સુધીમાંમાં ISROએ લગભગ 20 જુદા-જુદા દેશોમાંથી 57 ઉપગ્રહો લોન્ચ કર્યા છે અને અત્યાર સુધીમાં US$100 મિલિયનની કમાણી કરી છે.

ઈસરોના વર્તમાન ડાયરેક્ટર ડૉ. એસ. સોમનાથ છે. આજે ભારત માત્ર તેની અવકાશ સંબંધિત જરૂરિયાતો પૂરી કરવાની સાથેસાથે અવકાશ ક્ષમતા સાથે વ્યાપારી અને અન્ય સ્તરે વિશ્વના ઘણા દેશો સાથે સહયોગ પણ કરી રહ્યું છે.

Read More

Breaking News : ભારતની બીજી મોટી સફળતા! ચંદ્રયાન-2 એ ચંદ્ર પર છુપાયેલો ‘બરફનો ખજાનો’ શોધ્યો

ચંદ્રયાન-2 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર છુપાયેલા વિશાળ બરફના ભંડારના સંકેતો શોધીને અવકાશ વિજ્ઞાનમાં ભારત માટે એક મોટી છલાંગ લગાવી. ISRO દ્વારા કરવામાં આવેલી આ શોધ ભવિષ્યના ચંદ્ર મિશન, અવકાશ વસાહતો અને ચંદ્ર પર માનવ જીવનની શક્યતાઓને નવી પ્રેરણા પૂરી પાડશે તેવું માનવામાં આવે છે.

Breaking News : ચંદ્રયાન 3નો દુનિયામાં ડકો, અંતરિક્ષ વિજ્ઞાનનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો

ભારતના ચંદ્રયાન 3 મિશનને અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રેમાં મોટી ઓળખ મળી છે.અમેરિકાએ અવકાશ વિજ્ઞાનમાં સર્વોચ્ચ સન્માન આપ્યું છે, તેની ખાસિયત જાણો

ISRO Internship: શાળાના વિદ્યાર્થીઓને ISRO સાથે કામ કરવાની અનમોલ તક, STEM કરિયરને આગળ વધારવા માટે YUVIKA 2026 માટે પ્રક્રિયા શરૂ

ISRO Internship: દેશભરની શાળાના વિદ્યાર્થીઓને ISRO સાથે કામ કરવાની તક મળે છે. દેશભરની શાળાઓમાં 9મા ધોરણના વિદ્યાર્થીઓ 27 ફેબ્રુઆરીથી શરૂ થતા ISROના YUVIKA 2026 માટે અરજી કરી શકે છે.

Breaking News : શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાશે, ISSની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બનશે

ગ્રુપ કેપ્ટનશ શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર પોતાના ઐતિહાસિક સ્પેસ મિશન દરમિયાન અસાધારણ હિંમત માટે ભારતના શાંતિ સમયના સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર, અશોક ચક્રથી નવાજવામાં આવશે.

Breaking News : ISROનું મિશન નિષ્ફળ ગયું છતાં થયો એક ચમત્કાર ! ‘ખાસ કેપ્સ્યુલે’ અવકાશમાંથી મોકલ્યા સિગ્નલ

PSLV-C62 મિશન તેના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું હતું. જેના કારણે ISRO ને મોટો આંચકો લાગ્યો હતો. પરંતુ હવે બનેલી એક આશ્ચર્યજનક ઘટનાએ ISRO ના બધાનું ધ્યાન ખેંચ્યું છે. મિશન નિષ્ફળતા જવા છતાં, એક ખાસ કેપ્સ્યુલ બચી છે અને તે અવકાશમાંથી સતત સિગ્નલ મોકલે છે.

ISROનું PSLV રોકેટ ‘નર્વસ નાઈંટીઝ’નો શિકાર કેમ થઈ રહ્યું છે? સતત બીજી નિષ્ફળતા

ઈસરોએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ભારતે એક મિશન શરૂ કર્યું છે જે ભારતને તેની સુરક્ષા દેખરેખમાં નોંધપાત્ર રીતે મદદ કરશે. ઈસરોની વાણિજ્યિક શાખા, ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે મોકલવામાં આવી રહેલ આ મિશન, 14 સ્થાનિક અને વિદેશી ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકી રહ્યું છે.

ISROનું મહત્વાકાંક્ષી મિશન બ્લુબર્ડ બ્લોક-2 લોન્ચ, હવે અવકાશ આધારિત મોબાઇલ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે સેટેલાઇટ

ISROએ ફરી એક વાર પોતાનું મિશન સફળતાપૂર્વક પાર પાડ્યુ છે. તેણે શક્તિશાળી રોકેટ LVM3 એ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેની છઠ્ઠી ઓપરેશનલ ફ્લાઇટ પૂર્ણ કરી છે. LVM3-M6 નામના આ મિશનમાં યુએસ બ્લુબર્ડ બ્લોક-2 ઉપગ્રહ હતો. લોન્ચ આજે (24 ડિસેમ્બર) સવારે 8:54 વાગ્યે થયું. આ ISRO ના ઇતિહાસનું સૌથી ભારે કોમર્શિયલ મિશન છે.

હવે દુનિયાના કોઇપણ ખુણેથી મોબાઇલ ટાવર વિના પણ થઇ શકશે વાત, જાણો શું છે બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઇટ લોન્ચ કરવાનો હેતુ

બ્લુબર્ડ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) આવતીકાલે બુધવારે બ્લોક 2 સેટેલાઇટ લોન્ચ કરવાનું આયોજન કરે છે. લોન્ચ વ્હીકલ માર્ક-III M6 (LVM3-M6) મિશનના ભાગ રૂપે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 8:54 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. એવું કહેવાય છે કે આ સેટેલાઇટ પૃથ્વી પરના સૌથી દૂરના સ્થળોએ પણ મોબાઇલ સેવા ઉપલબ્ધ કરાવશે.

દેશ માટે ગૌરવ… ભારત ચંદ્રમાં પર રચશે વધુ એક ઈતિહાસ, ઈસરો ચીફે જણાવી સંપૂર્ણ વિગતો

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ એક મોટી જાહેરાત કરી છે. 2040 સુધીમાં, ભારત એક ભારતીયને ચંદ્ર પર મોકલશે અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવશે. ઇસરોનું પોતાનું અવકાશ મથક પણ ટૂંક સમયમાં સ્થાપિત થશે. ભારત વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં પોતાનો હિસ્સો વધારવાનું લક્ષ્ય રાખે છે. આ દેશના અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

ISRO એ અંતરિક્ષમાં કરી ધમાકેદાર એન્ટ્રી: ‘બાહુબલી’ લોન્ચ કર્યો, હવે ભારતની આંખ અંતરિક્ષમાંથી દુનિયા પર નજર રાખશે!

ISRO એ રવિવારે શ્રીહરિકોટાથી ભારતીય નૌકાદળનો સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ, GSAT-7R લોન્ચ કર્યો. આ ઉપગ્રહ નૌકાદળની દરિયાઈ સુરક્ષા, દેખરેખ અને નેટવર્ક ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.

શુભાંશુ પૃથ્વી પર પાછા ફર્યા, ISS પર કેપ્સ્યુલ ક્યાં ઉતરશે તે કેવી રીતે નક્કી થાય છે, કેમ રણ નહીં, દરિયો જ પસંદ કરાય છે?

તાજેતરમાં, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 18 દિવસ અવકાશમાં વિતાવીને સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા, અને તેમનું ડ્રેગન કેપ્સ્યુલ કેલિફોર્નિયા નજીક સમુદ્રમાં ઉતર્યું. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અવકાશમાંથી પાછા ફરતા કેપ્સ્યુલનું ચોક્કસ ઉતરાણ સ્થળ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? અને શા માટે વિશાળ સમુદ્રને સૌથી સલામત વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવે છે? એક ક્ષણની પણ ભૂલ સેંકડો કિલોમીટરનું અંતર પેદા કરી શકે તેવા અત્યંત જટિલ વિજ્ઞાન અને ગણિત પર આધારિત આ પ્રક્રિયાના રહસ્યો અને સમુદ્રની ભૂમિકા વિશે વિગતવાર જાણો.

Breaking news: અવકાશમાંથી ભારતીય હીરોનું આગમન: શુભાંશુ શુક્લા 18 દિવસ બાદ સફળતાપૂર્વક પૃથ્વી પર પાછા ફર્યા

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom-4 મિશન હેઠળ અવકાશમાં 18 દિવસ વિતાવ્યા બાદ ચાર અન્ય અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછો ફર્યા છે. નાસા અને સ્પેસએક્સના આ સંયુક્ત મિશનમાં ચાર દેશોના અવકાશયાત્રીઓ સામેલ હતા. શુભાંશુ લગભગ 23 કલાકની મુસાફરી પછી આજે પૃથ્વી પર પહોંચ્યા છે.

Breaking News : ISRO ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર બનાવશે, જુઓ ફોટો

ગુજરાત સ્પેસ મિશન નીતિથી મોટો આર્થિક અને તકનીકી લાભો થશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનાવશે. તો ચાલો જાણીએ વધુ માહિતી.

અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ધરતી પર ક્યારે પાછા આવશે ? તેમણે ISS માં મગ અને મેથી કેમ ઉગાડ્યા ?

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર એક ઐતિહાસિક મિશન પર છે. તેઓ અંતરિક્ષમાં જનારા ભારતના બીજા અવકાશયાત્રી છે. અવકાશમાં ખેતી સહિત અનેક વૈજ્ઞાનિક પ્રયોગો કરી રહ્યા છે. તેમણે મગ અને મેથીના બીજ ઉગાડ્યા છે, જેનો અભ્યાસ પૃથ્વી પર કરવામાં આવશે. જાણો શુભાંશુ શુક્લા અવકાશમાંથી ધરતી પર પાછા ક્યારે ફરશે.

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">