AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ISRO ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર બનાવશે, જુઓ ફોટો

ગુજરાત સ્પેસ મિશન નીતિથી મોટો આર્થિક અને તકનીકી લાભો થશે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનાવશે. તો ચાલો જાણીએ વધુ માહિતી.

| Updated on: Jul 11, 2025 | 11:58 AM
Share
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)નું મુખ્ય રોકેટ લોન્ચ પેડ આંધપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલું સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર છે. અહીથી ભારતે અત્યારસુધી અનેક ઐતિહાસિક મિશન લોન્ચ કર્યા છે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)નું મુખ્ય રોકેટ લોન્ચ પેડ આંધપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલું સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર છે. અહીથી ભારતે અત્યારસુધી અનેક ઐતિહાસિક મિશન લોન્ચ કર્યા છે.

1 / 6
 શ્રીહરિકોટા બાદ દેશનું સૌથી મોટું બીજું સ્પેસ સ્ટેશન ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે. આ મહત્વકાંક્ષી પરિયોજનાને લઈ તૈયારીઓ પણ થઈ ચૂકી છે. આ સ્પેશ સ્ટેશનથી SALV-PSLV  રોકેટ લોન્ચ થશે.

શ્રીહરિકોટા બાદ દેશનું સૌથી મોટું બીજું સ્પેસ સ્ટેશન ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે. આ મહત્વકાંક્ષી પરિયોજનાને લઈ તૈયારીઓ પણ થઈ ચૂકી છે. આ સ્પેશ સ્ટેશનથી SALV-PSLV રોકેટ લોન્ચ થશે.

2 / 6
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનાવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, જેનો ખર્ચ ₹10,000 કરોડ થવાનો અંદાજ છે, એમ ISRO સ્પેસ એપ્લિકેશન્સ (SAC) ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ એક મીડિયાને આપેલા ઈન્ટવ્યુમાં જણાવ્યું હતું.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનાવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, જેનો ખર્ચ ₹10,000 કરોડ થવાનો અંદાજ છે, એમ ISRO સ્પેસ એપ્લિકેશન્સ (SAC) ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ એક મીડિયાને આપેલા ઈન્ટવ્યુમાં જણાવ્યું હતું.

3 / 6
કેન્દ્રની નીતિની જેમ, ગુજરાત સરકારે પણ અવકાશ મિશન નીતિ રજૂ કરી છે, જેનો લાભ રાજ્યને થશે.દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દીવ અને વેરાવળ વચ્ચે એક સ્પેશ સ્ટેશન બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ગુજરાત સ્થિત આ અવકાશ મથકથી SALV અને PSLV રોકેટ લોન્ચ કરવામાં આવશે.

કેન્દ્રની નીતિની જેમ, ગુજરાત સરકારે પણ અવકાશ મિશન નીતિ રજૂ કરી છે, જેનો લાભ રાજ્યને થશે.દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દીવ અને વેરાવળ વચ્ચે એક સ્પેશ સ્ટેશન બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ગુજરાત સ્થિત આ અવકાશ મથકથી SALV અને PSLV રોકેટ લોન્ચ કરવામાં આવશે.

4 / 6
ISRO ના 70% કાર્યક્રમ હવે કોમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. ચંદ્રયાન 5,મેન ઓન મેન ગગનયાન અને વીનસ ઑર્બિટ મિશન 2026 સુધીમાં પૂર્ણ થશે.

ISRO ના 70% કાર્યક્રમ હવે કોમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. ચંદ્રયાન 5,મેન ઓન મેન ગગનયાન અને વીનસ ઑર્બિટ મિશન 2026 સુધીમાં પૂર્ણ થશે.

5 / 6
ISRO ના 70% કાર્યક્રમ હવે કોમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. ચંદ્રયાન 5,મેન ઓન મેન ગગનયાન અને વીનસ ઑર્બિટ મિશન 2026 સુધીમાં પૂર્ણ થશે.

ISRO ના 70% કાર્યક્રમ હવે કોમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. ચંદ્રયાન 5,મેન ઓન મેન ગગનયાન અને વીનસ ઑર્બિટ મિશન 2026 સુધીમાં પૂર્ણ થશે.

6 / 6

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર, કર્ણાટકમાં છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">