કોરોના
કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. થોડા જ મહિનામાં આ વાયરસ ભારત સહિત વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો.
COVID-19 ની પણ વિશ્વ પર વિનાશક અસર પડી છે. જેના પરિણામે સમગ્ર વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. તાજેતરના સંશોધનમાં નોંધપાત્ર પ્રગતિને કારણે SARS-CoV-2ની વધુ સારી સમજણ થઈ હોવા છતાં, ભારત સહિત ઘણા દેશોમાં આ ચેપી વાયરલ રોગનો પ્રકોપ હજુ પણ યથાવત છે. મુખ્યત્વે વાયરસની બદલાતી પ્રકૃતિને આ પ્રકોપ માટે જવાબદાર ગણવામાં આવે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આ વાયરસના ઘણા પ્રકારો અને પેટા પ્રકારો સામે આવ્યા છે.
તાજેતરમાં એક કોરોનાનું નવું સબ વેરિઅન્ટ JN.1 સામે આવ્યું છે. આ વેરિઅન્ટ ભારતમાં જોવા મળ્યું છે. આનાથી સંક્રમિત પ્રથમ દર્દી પણ કેરળમાં મળી આવ્યો છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ જેએન.1ના કેસમાં વધારો જોવા મળ્યો છે.
કોરોના વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંકને કારણે શ્વસનના કણો સાથે સીધા સંપર્ક દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. આ વાયરસથી સંક્રમિત સપાટીને જો સ્પર્શ કરવામાં આવે તો પણ રોગચાળો ફેલાય છે. તેનો વાયરસ સપાટી પર ઘણા લાંબા સમય સુધી જીવંત રહે છે. જેને દૂર કરવું એટલું સરળ નથી.
શું કોરોના જેવી બીજી મહામારી દસ્તક દઈ રહી છે? જાણો શું છે આ ‘હંતાવાયરસ’, જેના કારણે ક્રૂઝ શિપ પર મચી ગઈ અફરાતફરી
ડચ ક્રૂઝ શિપ MV Hondius પર હંતાવાયરસના આઉટબ્રેકને કારણે 3 લોકોના મોત થયા છે. ઉંદરો દ્વારા ફેલાતો આ વાયરસ શું કોરોના જેટલો જ ખતરનાક છે? ભારતમાં તેની શું અસર થઈ શકે છે? વાંચો આ વાયરસના લક્ષણો અને સાવચેતી અંગેની સંપૂર્ણ વિગતો.
- Sachin Agrawal
- Updated on: May 10, 2026
- 5:57 pm
Breaking News : 23 દેશમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ, શું છે સિકાડા વાયરસ? ભારત પર તેની શું અસર પડશે? જાણો
વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ધમાલ મચી ગઈ હતી. અંદાજે 2 વર્ષ સુધી ભારત સહિત દરેક દેશમાં કોરોનાની અસર જોવા મળી હતી. હાલમાં કોરોનાનો નવો વેરિયન્ટ Cicada BA.3.2 સામે આવ્યો છે. જેને લોકોને ચિંતામાં નાંખી દીધા છે.
- Nirupa Duva
- Updated on: Mar 31, 2026
- 11:35 am
Breaking news: અમેરિકા સહિત આ દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ ફરી વધી રહ્યા છે, જાણો ભારતનું નામ છે લિસ્ટમાં?
જોકે કોરોનાવાયરસના કેસ હવે ઓછા છે, પરંતુ વાયરસ હજુ પણ ખતમ થવાનો નથી. યુનાઇટેડ સ્ટેટ્સમાં COVID-19 વાયરસના SARS-CoV-2 BA.3.2 પ્રકારના ઘણા કેસ નોંધાયા છે. આ વાયરસનો ભય વધારી રહ્યું છે.
- Meera Kansagara
- Updated on: Mar 26, 2026
- 3:00 pm
Breaking News : Covid વેક્સીનેશન મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, અસરગ્રસ્તનો પરિવાર માટે ‘નો-ફોલ્ટ’ વળતર નીતિ ઘડવાનો આપ્યો નિર્દેશ
આ કેસમાં માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો જેમણે 2021 માં કોવિશિલ્ડ રસી લીધા પછી તેમની પુત્રીઓના મૃત્યુ માટે વળતરની માંગ કરી હતી. પણ પછી અરજીમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે રસીકરણ પછી બંનેને દીકરી ને ગંભીર આડઅસર થઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Mar 11, 2026
- 11:24 am
કરોડોનો બિઝનેસ,14 કરોડ ગુમાવ્યા છતાં હાર ન માની, આજે ચલાવી રહ્યો છે રેપિડો બાઈક
એક સાધારણ રેપિડો રાઈડ દરમિયાન એક સ્ટોરી સોશિયલ મીડિયાના લોકોને ભાવુક કરી રહી છે. આ સ્ટોરી જણાવે છે કે, મહામારીએ અનેક જિંદગીઓને હંમેશા બદલી નાંખી છે.
- Nirupa Duva
- Updated on: Dec 26, 2025
- 2:27 pm
નવા કોવિડ વેરિયન્ટ ‘સ્ટ્રેટસ’નો પગપેસારો ! 19 રાજ્યોમાં વધ્યા કેસ, આ લક્ષણો દેખાય તો ચેતી જજો
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, 19 રાજ્યોમાં ગંદા પાણીમાં XFG કોવિડ-19 વેરિયન્ટનું સ્તર વધુ જોવા મળી રહ્યું છે.
- Ravi Prajapati
- Updated on: Oct 3, 2025
- 1:41 pm
કોવિડ વેક્સીનના કારણે નથી થઇ રહ્યા હાર્ટ એટેક, ICMR અને AIIMS ના રિપોર્ટમાં મોટો ખુલાસો
કોરોના મહામારી પછી, હાર્ટ એટેકના કેસ ઝડપથી વધ્યા છે. આ સાથે, લોકોના અચાનક મૃત્યુએ લોકોને ડરાવી દીધા હતા. ઘણા લોકોએ આ માટે કોવિડ રસીને જવાબદાર ઠેરવી હતી. પરંતુ, ICMR અને AIIMS ના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.
- Tanvi Soni
- Updated on: Jul 2, 2025
- 2:44 pm