AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના

કોરોના

કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. થોડા જ મહિનામાં આ વાયરસ ભારત સહિત વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો.

COVID-19 ની પણ વિશ્વ પર વિનાશક અસર પડી છે. જેના પરિણામે સમગ્ર વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. તાજેતરના સંશોધનમાં નોંધપાત્ર પ્રગતિને કારણે SARS-CoV-2ની વધુ સારી સમજણ થઈ હોવા છતાં, ભારત સહિત ઘણા દેશોમાં આ ચેપી વાયરલ રોગનો પ્રકોપ હજુ પણ યથાવત છે. મુખ્યત્વે વાયરસની બદલાતી પ્રકૃતિને આ પ્રકોપ માટે જવાબદાર ગણવામાં આવે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આ વાયરસના ઘણા પ્રકારો અને પેટા પ્રકારો સામે આવ્યા છે.

તાજેતરમાં એક કોરોનાનું નવું સબ વેરિઅન્ટ JN.1 સામે આવ્યું છે. આ વેરિઅન્ટ ભારતમાં જોવા મળ્યું છે. આનાથી સંક્રમિત પ્રથમ દર્દી પણ કેરળમાં મળી આવ્યો છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ જેએન.1ના કેસમાં વધારો જોવા મળ્યો છે.

કોરોના વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંકને કારણે શ્વસનના કણો સાથે સીધા સંપર્ક દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. આ વાયરસથી સંક્રમિત સપાટીને જો સ્પર્શ કરવામાં આવે તો પણ રોગચાળો ફેલાય છે. તેનો વાયરસ સપાટી પર ઘણા લાંબા સમય સુધી જીવંત રહે છે. જેને દૂર કરવું એટલું સરળ નથી.

Read More

શું કોરોના જેવી બીજી મહામારી દસ્તક દઈ રહી છે? જાણો શું છે આ ‘હંતાવાયરસ’, જેના કારણે ક્રૂઝ શિપ પર મચી ગઈ અફરાતફરી

ડચ ક્રૂઝ શિપ MV Hondius પર હંતાવાયરસના આઉટબ્રેકને કારણે 3 લોકોના મોત થયા છે. ઉંદરો દ્વારા ફેલાતો આ વાયરસ શું કોરોના જેટલો જ ખતરનાક છે? ભારતમાં તેની શું અસર થઈ શકે છે? વાંચો આ વાયરસના લક્ષણો અને સાવચેતી અંગેની સંપૂર્ણ વિગતો.

Breaking News : 23 દેશમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ, શું છે સિકાડા વાયરસ? ભારત પર તેની શું અસર પડશે? જાણો

વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ધમાલ મચી ગઈ હતી. અંદાજે 2 વર્ષ સુધી ભારત સહિત દરેક દેશમાં કોરોનાની અસર જોવા મળી હતી. હાલમાં કોરોનાનો નવો વેરિયન્ટ Cicada BA.3.2 સામે આવ્યો છે. જેને લોકોને ચિંતામાં નાંખી દીધા છે.

Breaking news: અમેરિકા સહિત આ દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ ફરી વધી રહ્યા છે, જાણો ભારતનું નામ છે લિસ્ટમાં?

જોકે કોરોનાવાયરસના કેસ હવે ઓછા છે, પરંતુ વાયરસ હજુ પણ ખતમ થવાનો નથી. યુનાઇટેડ સ્ટેટ્સમાં COVID-19 વાયરસના SARS-CoV-2 BA.3.2 પ્રકારના ઘણા કેસ નોંધાયા છે. આ વાયરસનો ભય વધારી રહ્યું છે.

Breaking News : Covid વેક્સીનેશન મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, અસરગ્રસ્તનો પરિવાર માટે ‘નો-ફોલ્ટ’ વળતર નીતિ ઘડવાનો આપ્યો નિર્દેશ

આ કેસમાં માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો જેમણે 2021 માં કોવિશિલ્ડ રસી લીધા પછી તેમની પુત્રીઓના મૃત્યુ માટે વળતરની માંગ કરી હતી. પણ પછી અરજીમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે રસીકરણ પછી બંનેને દીકરી ને ગંભીર આડઅસર થઈ હતી.

કરોડોનો બિઝનેસ,14 કરોડ ગુમાવ્યા છતાં હાર ન માની, આજે ચલાવી રહ્યો છે રેપિડો બાઈક

એક સાધારણ રેપિડો રાઈડ દરમિયાન એક સ્ટોરી સોશિયલ મીડિયાના લોકોને ભાવુક કરી રહી છે. આ સ્ટોરી જણાવે છે કે, મહામારીએ અનેક જિંદગીઓને હંમેશા બદલી નાંખી છે.

નવા કોવિડ વેરિયન્ટ ‘સ્ટ્રેટસ’નો પગપેસારો ! 19 રાજ્યોમાં વધ્યા કેસ, આ લક્ષણો દેખાય તો ચેતી જજો

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, 19 રાજ્યોમાં ગંદા પાણીમાં XFG કોવિડ-19 વેરિયન્ટનું સ્તર વધુ જોવા મળી રહ્યું છે.

કોવિડ વેક્સીનના કારણે નથી થઇ રહ્યા હાર્ટ એટેક, ICMR અને AIIMS ના રિપોર્ટમાં મોટો ખુલાસો

કોરોના મહામારી પછી, હાર્ટ એટેકના કેસ ઝડપથી વધ્યા છે. આ સાથે, લોકોના અચાનક મૃત્યુએ લોકોને ડરાવી દીધા હતા. ઘણા લોકોએ આ માટે કોવિડ રસીને જવાબદાર ઠેરવી હતી. પરંતુ, ICMR અને AIIMS ના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રસી અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">