AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના

કોરોના

કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. થોડા જ મહિનામાં આ વાયરસ ભારત સહિત વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો.

COVID-19 ની પણ વિશ્વ પર વિનાશક અસર પડી છે. જેના પરિણામે સમગ્ર વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામ્યા. તાજેતરના સંશોધનમાં નોંધપાત્ર પ્રગતિને કારણે SARS-CoV-2ની વધુ સારી સમજણ થઈ હોવા છતાં, ભારત સહિત ઘણા દેશોમાં આ ચેપી વાયરલ રોગનો પ્રકોપ હજુ પણ યથાવત છે. મુખ્યત્વે વાયરસની બદલાતી પ્રકૃતિને આ પ્રકોપ માટે જવાબદાર ગણવામાં આવે છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આ વાયરસના ઘણા પ્રકારો અને પેટા પ્રકારો સામે આવ્યા છે.

તાજેતરમાં એક કોરોનાનું નવું સબ વેરિઅન્ટ JN.1 સામે આવ્યું છે. આ વેરિઅન્ટ ભારતમાં જોવા મળ્યું છે. આનાથી સંક્રમિત પ્રથમ દર્દી પણ કેરળમાં મળી આવ્યો છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ જેએન.1ના કેસમાં વધારો જોવા મળ્યો છે.

કોરોના વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંકને કારણે શ્વસનના કણો સાથે સીધા સંપર્ક દ્વારા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. આ વાયરસથી સંક્રમિત સપાટીને જો સ્પર્શ કરવામાં આવે તો પણ રોગચાળો ફેલાય છે. તેનો વાયરસ સપાટી પર ઘણા લાંબા સમય સુધી જીવંત રહે છે. જેને દૂર કરવું એટલું સરળ નથી.

Read More

Breaking News : ભારતમાં ફરી થઈ કોરોનાવાયરસની એન્ટ્રી, 2ના મોત, 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

આંધ્ર પ્રેદશના કડપ્પા જિલ્લામાં 4 વર્ષ પછી કોવિડ-19નો કેસ સામે આવ્યો છે. અહી 2 લોકોના મોત પણ થયા છે. આ કેસ સામે આવ્યા બાદ સ્વાસ્થ વિભાગ સતર્ક થયું છે. નવા 4 સંક્રમિત લોકોમાંથી 3 લોકોને ઘર પર આઈસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે એક હોસ્પિટલમાં દાખલ છે.

શું કોરોના જેવી બીજી મહામારી દસ્તક દઈ રહી છે? જાણો શું છે આ ‘હંતાવાયરસ’, જેના કારણે ક્રૂઝ શિપ પર મચી ગઈ અફરાતફરી

ડચ ક્રૂઝ શિપ MV Hondius પર હંતાવાયરસના આઉટબ્રેકને કારણે 3 લોકોના મોત થયા છે. ઉંદરો દ્વારા ફેલાતો આ વાયરસ શું કોરોના જેટલો જ ખતરનાક છે? ભારતમાં તેની શું અસર થઈ શકે છે? વાંચો આ વાયરસના લક્ષણો અને સાવચેતી અંગેની સંપૂર્ણ વિગતો.

Breaking News : 23 દેશમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ, શું છે સિકાડા વાયરસ? ભારત પર તેની શું અસર પડશે? જાણો

વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ધમાલ મચી ગઈ હતી. અંદાજે 2 વર્ષ સુધી ભારત સહિત દરેક દેશમાં કોરોનાની અસર જોવા મળી હતી. હાલમાં કોરોનાનો નવો વેરિયન્ટ Cicada BA.3.2 સામે આવ્યો છે. જેને લોકોને ચિંતામાં નાંખી દીધા છે.

Breaking news: અમેરિકા સહિત આ દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસ ફરી વધી રહ્યા છે, જાણો ભારતનું નામ છે લિસ્ટમાં?

જોકે કોરોનાવાયરસના કેસ હવે ઓછા છે, પરંતુ વાયરસ હજુ પણ ખતમ થવાનો નથી. યુનાઇટેડ સ્ટેટ્સમાં COVID-19 વાયરસના SARS-CoV-2 BA.3.2 પ્રકારના ઘણા કેસ નોંધાયા છે. આ વાયરસનો ભય વધારી રહ્યું છે.

Breaking News : Covid વેક્સીનેશન મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, અસરગ્રસ્તનો પરિવાર માટે ‘નો-ફોલ્ટ’ વળતર નીતિ ઘડવાનો આપ્યો નિર્દેશ

આ કેસમાં માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો જેમણે 2021 માં કોવિશિલ્ડ રસી લીધા પછી તેમની પુત્રીઓના મૃત્યુ માટે વળતરની માંગ કરી હતી. પણ પછી અરજીમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે રસીકરણ પછી બંનેને દીકરી ને ગંભીર આડઅસર થઈ હતી.

કરોડોનો બિઝનેસ,14 કરોડ ગુમાવ્યા છતાં હાર ન માની, આજે ચલાવી રહ્યો છે રેપિડો બાઈક

એક સાધારણ રેપિડો રાઈડ દરમિયાન એક સ્ટોરી સોશિયલ મીડિયાના લોકોને ભાવુક કરી રહી છે. આ સ્ટોરી જણાવે છે કે, મહામારીએ અનેક જિંદગીઓને હંમેશા બદલી નાંખી છે.

નવા કોવિડ વેરિયન્ટ ‘સ્ટ્રેટસ’નો પગપેસારો ! 19 રાજ્યોમાં વધ્યા કેસ, આ લક્ષણો દેખાય તો ચેતી જજો

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, 19 રાજ્યોમાં ગંદા પાણીમાં XFG કોવિડ-19 વેરિયન્ટનું સ્તર વધુ જોવા મળી રહ્યું છે.

સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
g clip-path="url(#clip0_868_265)">