છેલ્લા ૧૫ વર્ષનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે. કર્મભૂમિ રાજકોટ હોવા છતાં, આખા રાજ્યમાં ફરીને પત્રકારત્વ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. રાજકીય, સામાજિક સહિતના અનેક મુદ્દાઓ પર પ્રભાવી રિપોર્ટીંગ કરેલ છે. તેમણે વિધાનસભા-લોકસભાની ચૂંટણીમાં રાજકિય પક્ષોની આંતરીક ગડમથલને બહાર લાવી ચૂંટણીમાં ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે. માત્ર ગુજરાત જ નહીં પણ, રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ રિપોર્ટીંગનો અનુભવ ધરાવે છે.
Breaking News : રાજકોટમાં લાલો ફિલ્મના પ્રમોશનમાં થયેલી અફરાતફરીની ઘટનામાં ફિલ્મની સ્ટારકાસ્ટને પોલીસનું તેડું ! કલાકારો પર થઈ શકે જાહેરનામા ભંગની ફરિયાદ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં ગત મંગળવારે લાલો ગુજરાતી ફિલ્મના પ્રમોશન અને પ્રીમિયર શો દરમિયાન સર્જાયેલી અફરાતફરીની ઘટનાએ ચર્ચા જગાવી છે. આ કાર્યક્રમમાં ફિલ્મના સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ ઉપસ્થિત હતા. જેના પગલે હવે પોલીસ કલાકારોની પણ પુછપરછ હાથ ધરશે.
- Mohit Bhatt
- Updated on: Dec 4, 2025
- 10:23 am
Breaking News : રાજકોટમાં બની સાઉથ જેવી ઘટના ! લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરી, બાળકી કચડાતા બચી
ગુજરાતમાં જ નહીં દેશ-વિદેશમાં પણ અત્યારે ગુજરાતી સિનેમાની ફિલ્મ લાલોની ચર્ચા થઈ રહી છે. ત્યારે રાજકોટમાં પ્રમોશ કરવા સ્ટાર કાસ્ટ પહોંચ્યું હતુ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના પગલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
- Mohit Bhatt
- Updated on: Dec 3, 2025
- 10:04 am
Breaking News : રાજકોટમાં કિન્નરોના બે જૂથ વચ્ચે અથડામણ, બબાલ બાદ સામ-સામે આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે વધુ એક જૂથ અથડામણની ઘટના રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટમાં કિન્નરોના બે જૂથ વચ્ચે બબાલ થઈ છે. બબાલ બાદ બન્ને જૂથનો સામ-સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
- Mohit Bhatt
- Updated on: Nov 28, 2025
- 1:37 pm
Breaking News : પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળાએ કરી આત્મહત્યા
જીત પાબારીએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. પૂર્વ ક્રિકેટરના સાળાએ પોતાના ઘરે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી છે.તમને જણાવી દઈએ કે,નવેમ્બર 2024માં તેની સામે દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.ચેતેશ્વર પૂજારાએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું છે.
- Mohit Bhatt
- Updated on: Nov 26, 2025
- 2:31 pm
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP એ શરૂ કરેલી હેલ્પલાઇન રણકવા લાગી, દરરોજ મળી રહી છે અનેક ફરિયાદો
રાજકોટમાં ગુનાખોરી ડામવા માટે, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ડીસીપીએ, એક નંબર જાહેર કરીને જાહેર જનતાને તેના પર ફરિયાદ કરવા જણાવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ શરૂ કરેલ આ નવતર પ્રયાસને ધાર્યા કરતા અનેક ગણી સફળતા સાંપડી છે. લોકો રાજકોટથી જ નહીં, સૌરાષ્ટ્રના અન્યત્રથી પણ હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી રહ્યાં છે.
- Mohit Bhatt
- Updated on: Nov 13, 2025
- 7:18 pm
14 વર્ષ પહેલા રાજકોટમાં સાયનાઇડથી ત્રણના મોત થયાં હતા,વાંચો કેટલું ઘાતક છે સાયનાઇડ અને ક્યાં થાય છે તેનો ઉપયોગ ?
અમદાવાદમાં ગુજરાત ATS દ્રારા પકડવામાં આવેલા ત્રણ આતંકીઓ સાયનાઇડ અને તેનાથી પણ ઘાતક એવા રાઇઝિન નામના ઝેરનો નરસંહાર માટે ઉપયોગ કરવાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા. આપને થશે કે સાયનાઇડ અને રાઇઝિન જેવા ઝેર ક્યાં પ્રકારના છે તેની અસર કેટલી છે અને તેનાથી કેટલું નુકસાન થઇ શકે છે તો આ અહેવાલ ખુબ જ અગત્વનો છે.
- Mohit Bhatt
- Updated on: Nov 11, 2025
- 4:43 pm
હેલ્મેટના વિરોધમાં તપેલી પહેરીને નીકળ્યા કાકા ! કહ્યું થાય ઈ કરી લ્યો પણ હેલ્મેટ તો નહીં પહેરુ, જુઓ-VIDEO
પોલીસે ફરજિયાત હેલ્મેટ અમલવારી શરૂ કરી છે જે હવે હેલમેટ નહીં પહેરો તો દંડ ચુકવવો પડશે. જોકે પોલીસના આ અભિયાનની વિરુદ્ધમાં રાજકોના જ એક વ્યક્તિ વિરોધ કરી રહ્યા છે. તે વ્યક્તિ હેલ્મેટના વિરોધમાં તપેલી પહેરીને બહાર નીકળ્યા છે.
- Mohit Bhatt
- Updated on: Sep 8, 2025
- 3:13 pm
રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર, સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી રાઈડ્સ સંચાલકોને આપી કેટલીક છૂટછાટ- Video
છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટના લોકમેળાને લઈને મઠાગાંઠની સ્થિતિ ચાલી રહી હતી. જેને લઈને આજે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મેળાની માર્ગદર્શિકાને લઈને નિયમોમાં થોડા ફેરફાર કર્યા છે અને રાઈડ્સ સંચાલકોની માગણી અનુસાર કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.
- Mohit Bhatt
- Updated on: Jul 18, 2025
- 7:28 pm
કાંતિ અમૃતિયાની રાજુભાઈ સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, રાજકીય ડ્રામામાં આવ્યો નવો વળાંક- જુઓ Video
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાના ચેલેન્જ વોર વચ્ચે કાંતિ અમૃતિયા આજે ગાંધીનગરમાં વિધાનસભા ખાતે રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચેલા અમૃતિયના રાજીનામાને લઈને હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. જો કે વચ્ચે અમૃતિયાની કોઈ રાજુભાઈ નામના વ્યક્તિ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમા અનેક ચોંકવાનારી બાબતો સામે આવી છે. જો કે TV9 આ ઓડિયોની પુષ્ટિ કરતુ નથી.
- Mohit Bhatt
- Updated on: Jul 14, 2025
- 7:15 pm
રાજકોટમાં ફી રેગ્યુલેટરી કમિટી સામે કોંગ્રેસનો આક્રમક વિરોધ, છ મહિનાથી FRC ચેરમેનની નિમણૂક ન કરાતા FRC કચેરીનું કરી નાખ્યુ બેસણુ- Video
રાજકોટમાં ફી રેગ્યુલેશ કમિટીના ચેરમેનની છ મહિનાથી ખાલી પડેલી જગ્યા સામે નિમણૂક ન કરાતા કોંગ્રેસે આકરો વિરોધ પદર્શિત કર્યો. કોંગ્રેસે FRC કચેરીમાં જ FRCનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી વિરોધ દર્શાવ્યો. ચેરમેનની નિમણૂક ન થતા ફી નક્કી કરવાની કામગીરી અટકી પડી છે. જેનો ભોગ વાલીઓ બની રહ્યા છે.
- Mohit Bhatt
- Updated on: Jul 11, 2025
- 4:56 pm
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં ગાયોની દુર્દશા, જાળવણીના અભાવે ગંદકી, કાદવ, કીચડનું સામ્રાજ્ય, કોંગ્રેસે લગાવ્યો બેદરાકારીનો આરોપ
રાજકોટ મનપા સંચાલિત ઢોરડબ્બાની દયનીય સ્થિતિ સામે આવી છે. રેલનગરના ઢોરડબ્બામાં કાદવ-કિચડ અને ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. માલધારીઓ ભાડું ચૂકવી ઢોર રાખે છે છતાં યોગ્ય સુવિધાઓનો અભાવ છે. કોંગ્રેસના નેતાઓએ તંત્ર સામે બેદરકારીનો આરોપ મૂક્યો છે.
- Mohit Bhatt
- Updated on: Jul 8, 2025
- 10:55 pm
Breaking News : રાજકોટ-ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ, મંદિરમાં આરતી મુદ્દે આપી હતી ધમકી, જુઓ Video
રાજકોટના રિંગરોડ ખાતે આવેલું અમરનાથ મંદિર ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. અમરનાથ મંદિરમાં યુવકોને આરતી કરવાની ના પાડતા વિવાદ સર્જાયો હતો. એટલું જ નહીં મંદિરમાં આરતી વિવાદને લઈને પી.ટી.જાડેજાએ યુવકોને ધમકી આપતા મામલો વધુ વકર્યો હતો.
- Mohit Bhatt
- Updated on: Jul 5, 2025
- 9:47 am