બિહાર

બિહાર

બિહારનુ પાટનગર પટના છે. લગભગ 10.5 કરોડની વસ્તી ધરાવતું બિહાર 95 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. રાજ્યમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 16 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે.

લોકસભાની 40માંથી 6 બેઠકો અનુસૂચિત જાતિના લોકો માટે અનામત છે. રાજ્યમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા 243 છે.

બિહારની સત્તાવાર ભાષા હિન્દી છે. બિહારનું રાજ્ય પ્રાણી બળદ છે જ્યારે રાજ્ય પક્ષી સ્પેરો છે. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને તેજસ્વી યાદવ હાલમાં નાયબ મુખ્યમંત્રી છે.

Read More

7 મેના રોજ 93 બેઠકો પર મતદાન, અમિત શાહ, સિંધિયા, શિવરાજ સહિત અનેક દિગ્ગજોની શાખ દાવ પર

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 94 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સહિત અનેક હસ્તીઓની શાખ દાવ પર છે.

Salman Khan House Firing : સલમાન ખાનના ઘરે થયેલી ફાયરિંગની ટ્રેનિંગ આ રાજ્યમાં થઈ હતી, 10 ગોળીઓ ચલાવવાનો મળ્યો હતો ઓર્ડર

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરતની તાપી નદીમાંથી પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન એક બંદૂક અને કેટલીક ગોળીઓ મળી આવી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટનાને અંજામ આપનારા શૂટરોને ફાયરિંગની તાલીમ આપવામાં આવી હતી.

PM મોદી પ્રિયંકા ચોપરા, અક્ષય કુમારને મળે છે પરંતુ ખેડૂતોને નહી, આંધીની જેમ આવ્યા હતા, વાવાઝોડાની જેમ જતા રહેશે: તેજસ્વી યાદવ

ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે જોડાયેલ રાજકીય પક્ષ સિવાયના દેશના વિપક્ષોએ એકઠા થઈને રચેલ ઈન્ડિ ગઠબંધનની આજે દિલ્હીમા રેલી યોજાઈ હતી. આ રેલીને સંબોધતા બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે, તેમના તેજાબી અંદાજમાં ભાજપ અને વડાપ્રધાન મોદી ઉપર વાક પ્રહારો કર્યા હતા.

Lok Sabha Election 2024: સાતમાં તબક્કા માટે 1 જૂને થશે મતદાન, 8 રાજ્યની 57 સીટનું ભવિષ્ય થશે નક્કી

આ ચરણમાં 2 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક જ તબક્કામાં 1 જૂને મતદાન કરવામાં આવશે. મતદાનના 2 દિવસ બાદ 4 જૂને મતગણતરી કરવામાં આવશે. દેશમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યુ છે.

Lok Sabha Election Date 2024: 25 મેના રોજ યોજાશે છઠ્ઠા ચરણનું મતદાન, 7 રાજ્યોમાં 57 લોકસભા બેઠકો પર થશે વોટિંગ

દેશમાં છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન થશે. આ માટેનું નોટિફિકેશન 29 એપ્રિલે બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 6 મે સુધી ઉમેદવારી નોંધાવશે અને 7 મેના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 9 મે સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે.

Lok Sabha Election Date 2024 : પાંચમા તબક્કા માટે 20 મેના રોજ મતદાન, 8 રાજ્યોની 49 લોકસભા બેઠકો પર મતદાન

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે દેશમાં કુલ 7 તબક્કામાં મતદાન થશે અને પરિણામ 4 જૂને જાહેર થશે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં તમામ સાત તબક્કામાં મતદાન થશે. આ સિવાય ઘણા રાજ્યો એવા છે જ્યાં પહેલા તબક્કામાં જ મતદાન સમાપ્ત થશે.

Lok Sabha first phase Election 2024: 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન, 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર કરવામાં આવશે મતદાન

ભારતીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત સાથે જ દેશમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે જ્યારે પરિણામ 4 જૂને એકસાથે જાહેર થશે. જ્યારે ઉમેદવારો 27મી માર્ચની સાંજ સુધી ઉમેદવારી નોંધાવી શકશે

Lok Sabha Election Schedule 2024: ત્રીજા તબક્કામાં 7 મેના રોજ થશે મતદાન, 94 લોકસભા સીટો પર મતદાન, જાણો અહીં

ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, વર્તમાન લોકસભાનો કાર્યકાળ 17 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે દેશભરમાં 10.5 લાખથી વધુ મતદાન કેન્દ્રો છે, જેમાં 55 લાખ મત ઈવીએમ દ્વારા નાખવામાં આવશે. લોકસભા ચૂંટણી 2024ને લઈને સૂત્ર આપતાં તેમણે કહ્યું કે ચૂંટણીનો તહેવાર એ દેશનું ગૌરવ છે.

Breaking News : હોલી સ્પેશિયલ ટ્રેનમાં આગ, મુસાફરો જીવ બચાવવા કૂદી પડ્યા

Bihar News : મંગળવારે મોડી રાત્રે નવી દિલ્હી-હાવડા મુખ્ય રેલવે માર્ગના પટના-ડીડીયુ રેલવે સેક્શન પર દાનાપુર-લોકમાન્ય તિલક ટર્મિનસ હોળી સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગવાને કારણે ઘણી ટ્રેનોનું સંચાલન અટકાવવું પડ્યું હતું. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અકસ્માત બાદ ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા હતા.

Breaking News : બિહારનો સૌથી મોટો નિર્માણાધીન પુલ ધરાશાયી, અનેક લોકો ઘાયલ

બિહારનો સૌથી મોટો નિર્માણાધીન પુલ ધરાશાયી થયો. આ અકસ્માત બિહારના સુપૌલમાં થયો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ ટીમ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ ખસેેડવાની કામગીરીમાં લાગી છે.

નકલી વિઝાનું બિહાર કનેક્શન; બેતિયામાં ખાતું – મુઝફ્ફરપુરમાં ઓફિસ, વિદેશ મોકલવાના નામે થતી હતી છેતરપિંડી

દિલ્હીમાં છુપાયેલ માસ્ટરમાઇન્ડ રિઝવી ઉર્ફે જયપ્રકાશના વિદેશથી કનેક્શન મહારાષ્ટ્રના ઔરંગાબાદ, દિલ્હી અને બિહારના અલગ-અલગ શહેરોમાં છે. પોલીસ રિઝવી ઉર્ફે જયપ્રકાશ સહિત 4ના મોબાઈલ લોકેશન લઈ રહી છે.

માતાએ લોન ન ચૂકવી તો કર્મચારીઓ બાળકને ઉઠાવી ગયા, કહ્યું કીડની અને આંખો વેચી નાખીશું, જાણો શું છે સમગ્ર ઘટના

ફાયનાન્સ કંપનીનો મેનેજર નિગમ યાદવ મહિલા પર બાકી રકમ ભરપાઈ કરવા માટે સતત દબાણ કરી રહ્યો હતો, પરંતુ પૈસાના અભાવે તે લોન ભરપાઈ કરી શકી ન હતી. આ વાતને લઈ તેણે મહિલાના બાળકને બંધક બનાવ્યું અને વહેલી તકે પૈસા ચૂકવવા જણાવ્યું. 

બિહારમાં અમિત શાહ ભ્રષ્ટાચારીઓ પર વરસ્યા, કહ્યું અમે જમીન માફિયાઓને ઉંધા લટકાવીને સીધા કરવાનું કામ કર્યું

બિહારના પાલીગંજમાં પછાત પછાત વર્ગ સંમેલનમાં જનસભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે બિહારની જનતા ક્યારેય ભાજપને નિરાશ કરતી નથી. આ વખતે પણ તે અમારી 40માંથી 40 બેઠકો આપશે. આ સિવાય તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં કર્પૂરી ઠાકુરને પણ પ્રણામ કર્યા હતા.

મારુ ભારત મારો પરિવાર છે, ન તો મોદી અટકશે ન તો ભારત… PM નરેન્દ્ર મોદીએ ચેન્નાઈમાં આવું કેમ કહ્યું ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તમિલનાડુના પ્રવાસે હતા. આ દરમિયાન પીએમે ચેન્નાઈમાં જનસભાને સંબોધી હતી. પીએમે બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવ દ્વારા તેમના પર કરવામાં આવેલી ટિપ્પણી પર પણ વળતો પ્રહાર કર્યો હતો. PMએ કહ્યું, ભ્રષ્ટાચાર અને રાજાશાહી માનસિકતામાં ડૂબેલા લોકોએ સમજવું જોઈએ કે દેશનો દરેક વ્યક્તિ મોદીનો પરિવાર છે.

અમૃત ભારત યોજના હેઠળ આ રેલવે સ્ટેશનોના થશે કાયાકલ્પ, આવી ગયું લિસ્ટ જુઓ તમારા વિસ્તારનું કયું સ્ટેશન છે?

દેશના 550થી વધુ રેલવે સ્ટેશનોના કાયાકલ્પ માટે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી છે. જે માટે તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રેલવેના કાયાકલ્પ માટે એક વિશેષ યોજના શરૂ કરી છે જે અમૃત ભારત સ્ટેશન યોજના છે. આ યોજના હેઠળ દેશના 27 રાજ્યોના 300 જિલ્લામાં બનેલા 550થી વધુ રેલવે સ્ટેશનોનું પુનઃનિર્માણ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">