![બીએપીએસ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/02/baps.jpg)
બીએપીએસ
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરનો એક હિંદુ સંપ્રદાય છે. તેની રચના 1905માં યજ્ઞપુરુષદાસ દ્વારા કરવામાં આવી હતી. ઓગસ્ટ 2016થી મહંત સ્વામી મહારાજ BAPSના 6મા ગુરુ અને પ્રમુખ છે.
BAPSની ફિલસૂફી અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાના સિદ્ધાંત પર કેન્દ્રિત છે, જેમાં અનુયાયીઓ સ્વામિનારાયણને ભગવાન અથવા પુરુષોત્તમ તરીકે અને તેમના સૌથી પ્રિય ભક્ત ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર તરીકે પૂજે છે. BAPS મંદિર સંસ્કૃતિ અને યુવા વિકાસને પ્રોત્સાહન આપે છે. ઘણા ભક્તો મંદિરને હિંદુ મૂલ્યોના પ્રસારણ અને દિનચર્યાઓ, પારિવારિક જીવન અને કારકિર્દીમાં સમાવિષ્ટ કરવાના સ્થળ તરીકે જુએ છે.
BAPS એક અલગ બિન-નફાકારક સહાય સંસ્થા, BAPS ચેરિટીઝ દ્વારા અસંખ્ય માનવતાવાદી પ્રયાસોમાં પણ જોડાય છે, જેણે આરોગ્ય સંભાળ, શિક્ષણ, પર્યાવરણીય કારણો અને સમુદાય-નિર્માણ અભિયાનોને સંબોધતા વિશ્વભરમાં અસંખ્ય પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું છે.
બધાને પરસ્પર પગે લાગીએ, આદર આપીએ એજ ગુરુ પૂજન કહેવાય: મહંતસ્વામી મહારાજ
ગુરુ-શિષ્યની પવિત્ર પરંપરાને ઉજાગર કરતો તહેવાર એટલે ગુરુપૂર્ણિમા, BAPS સંસ્થાના ગાદીસ્થાન બોચાસણ ખાતે ધામ-ધૂમથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાનો ઉત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ગુરુપૂર્ણિમાની સભામાં અંદાજે 60 હજાર જેટલા ભાવિકો જોડાયા હતા.
- krushnapalsinh chudasama
- Updated on: Jul 21, 2024
- 11:02 pm
અબુ ધાબી BAPS મંદિરની મુલાકાતે પહોંચ્યા વિદેશ મંત્રી એસ. જયશંકર, મંદિરમાં પૂજા પણ કરી, જુઓ તસવીરો
વિદેશ પ્રધાન એસ. જયશંકર UAEની યાત્રા મુલાકાત લીધી. જયશંકરે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં પૂજા કરી હતી. જયશંકર તેમની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરશે.
- Sagar Solanki
- Updated on: Jun 24, 2024
- 12:49 pm
UAE માટે ગોલ્ડન વિઝા મળ્યા બાદ રજનીકાંતે અબુ ધાબીમાં સ્વામીનારાયણ મંદિરની લીધી મુલાકાત, જુઓ-Photo
સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત તાજેતરમાં વેકેશન માટે અબુ ધાબી ગયા હતા અહીં અભિનેતાને યુએઈ સરકાર દ્વારા ગોલ્ડન વિઝાથી સન્માનિત કરવામાં આવ્યા છે આ બાદ તેઓ તરત અબુધાબીમાં આવેલ હિન્દુ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી
- Devankashi rana
- Updated on: May 24, 2024
- 5:16 pm
UAEમાં હિંદુ મંદિર બને તે માટે પીએમ મોદીની વિદેશનીતિએ પણ ભજવ્યો છે મોટો ભાગ: સીએમ ભૂપેન્દ્ર પટેલ- જુઓ Video
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે સુચારું વિદેશનીતિના લીધે ભારત દેશ 'વિશ્વમિત્ર'તરીકે આગળ વધી રહ્યો છે. વિશ્વના અનેક દેશો આજે ભારત સાથે સહયોગી સંબંધો દ્વારા આગળ વધવા ઉત્સુક છે.
- TV9 Gujarati
- Updated on: May 21, 2024
- 3:23 pm
અમદાવાદ : ‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન, CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
BAPS : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કર્યાં હતા. શાયોના ગ્રુપે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં મિડલ ઇસ્ટમાં પ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: May 21, 2024
- 2:20 pm
‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન, કહ્યુ UAEમાં મંદિર નિર્માણમાં બ્રહ્મવિહારી સ્વામી બન્યા નિમીત્ત
મિલિનિયમ મિરેકલ કાર્યક્રમમાં મંદિર નિર્માણ વિશે બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યુ કે ઈસ્લામિક દેશમાં હિન્દુ ધર્મનું મંદિર બનાવવા માટે સામાજિક, ભૌગોલિક તથા અન્ય પ્રકારની ઘણી અડચણ હોવા છતાં પ્રમુખસ્વામી મહારાજના નિર્ધાર અને સંતોની ઈચ્છાશક્તિના પરિણામે આ શક્ય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન અને સહકાર આ કાર્ય પૂર્ણ કરવામાં મહત્વના સાબિત થયા.
- TV9 Gujarati
- Updated on: May 21, 2024
- 5:09 pm
અબુ ધાબીમાં હિન્દુ મંદિર બનાવવાનો મૂળ ભાવાર્થ દેશોને નજીક લાવવાનો, બ્રહ્મવિહારી મહારાજનું નિવેદન, જુઓ-VIDEO
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કર્યાં હતા. શાયોના ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મિડલ ઇસ્ટમાં પ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: May 21, 2024
- 1:17 pm
અબુધાબીમાં બનેલુ BAPSનું સ્વામિનારાયણ મંદિર ‘મિલેનિયમ મિરેકલ’ છે : CM ભૂપેન્દ્ર પટેલ
હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઈશ્વરચરણ સ્વામીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સેવા અને પુરુષાર્થના સૂત્ર દ્વારા અબુધાબીમાં મંદિરનિર્માણનું કાર્ય સાકાર થયું છે.
- Nirupa Duva
- Updated on: May 21, 2024
- 1:09 pm
મલેશિયામાં યોજાયેલ ધાર્મિક પરિષદમાં BAPS સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે ભારત અને UAEનું કર્યું પ્રતિનિધિત્વ
મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત ધાર્મિક નેતાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં સ્વામી બ્રહ્મવિહારીદાસે હિન્દુ ધર્મ અને ભારત અને UAE બંનેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પરિષદ પેટલિંગ જયામાં સનવે રિસોર્ટ હોટેલમાં યોજાયી હતી. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય 'વિવિધતામાં એકતા' અને વૈશ્વિક સંવાદિતા માટે સંસ્કૃતિના જોડાણને પ્રોત્સાહન આપવાનો હતો.
- Devankashi rana
- Updated on: May 16, 2024
- 6:02 pm