બીએપીએસ
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરનો એક હિંદુ સંપ્રદાય છે. તેની રચના 1905માં યજ્ઞપુરુષદાસ દ્વારા કરવામાં આવી હતી. ઓગસ્ટ 2016થી મહંત સ્વામી મહારાજ BAPSના 6મા ગુરુ અને પ્રમુખ છે.
BAPSની ફિલસૂફી અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાના સિદ્ધાંત પર કેન્દ્રિત છે, જેમાં અનુયાયીઓ સ્વામિનારાયણને ભગવાન અથવા પુરુષોત્તમ તરીકે અને તેમના સૌથી પ્રિય ભક્ત ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર તરીકે પૂજે છે. BAPS મંદિર સંસ્કૃતિ અને યુવા વિકાસને પ્રોત્સાહન આપે છે. ઘણા ભક્તો મંદિરને હિંદુ મૂલ્યોના પ્રસારણ અને દિનચર્યાઓ, પારિવારિક જીવન અને કારકિર્દીમાં સમાવિષ્ટ કરવાના સ્થળ તરીકે જુએ છે.
BAPS એક અલગ બિન-નફાકારક સહાય સંસ્થા, BAPS ચેરિટીઝ દ્વારા અસંખ્ય માનવતાવાદી પ્રયાસોમાં પણ જોડાય છે, જેણે આરોગ્ય સંભાળ, શિક્ષણ, પર્યાવરણીય કારણો અને સમુદાય-નિર્માણ અભિયાનોને સંબોધતા વિશ્વભરમાં અસંખ્ય પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કર્યું છે.
અમદાવાદ શહેરમાં BAPSના 40 જેટલા સંસ્કાર ધામમાં ઉજવાયો ભવ્ય અન્નકુટ મહોત્સવ
અમદાવાદ શહેરના વિભિન્ન વિસ્તારોમાં આવેલ બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આજે અન્નકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના વિવિધ 40 વિસ્તારોમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા અન્નકુટ મહોત્સવનો હરિભક્તો સહિત અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
- TV9 Gujarati
- Updated on: Nov 9, 2025
- 11:36 am
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાજસ્થાનમાં વધુ એક ભવ્ય મંદિરનું નિર્માણ – જુઓ Video
રાજસ્થાનની ધરતી પર વધુ એક ભવ્ય મંદિર નિર્માણ થયું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રાજસ્થાનના જોધપુરમાં વિશાળ મંદિર નિર્માણ કરાયું છે. જોધપુરના જ પથ્થરમાંથી નિર્મિત આ મંદિરમાં 25 સપ્ટેમ્બરે મૂર્તિ પ્રતિષ્ઠા થશે ત્યારે તે પહેલા જોધપુરમાં બે દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞનો આરંભ થયો છે.
- Manish Gangani
- Updated on: Sep 23, 2025
- 7:07 pm
જોધપુરમાં અક્ષરધામ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે, 25 સપ્ટેમ્બરે પ્રતિષ્ઠા – જુઓ Photos
રાજસ્થાનના જોધપુરમાં અક્ષરધામ મંદિરનું બાંધકામ BAPS સંસ્થા દ્વારા પૂર્ણતાની દિશામાં આગળ વધી રહ્યું છે. જણાવી દઈએ કે, આ મંદિરની પ્રતિષ્ઠા 25 સપ્ટેમ્બરે થશે.
- Ravi Prajapati
- Updated on: Jul 16, 2025
- 7:48 pm
ગુરુભક્તિમાં ભીંજાયું બોચાસણ, મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ‘તસ્મૈ શ્રી ગુરુવે નમઃ’ના નાદ ગુંજી ઉઠ્યા, લોન્ચ કરી Youtube ચેનલ
શ્રી સ્વામિનારાયણ બાગના વિશાળ સભાગૃહમાં યોજાયેલ કાર્યક્રમમાં આશરે 70,000 કરતા વધુ હરિભક્તોએ હાજરી આપી હતી. આ ઉપરાંત દર્શનાર્થે મંદિરમાં આવેલા ભાવિકો માટે ઠાકોરજીના દર્શન, પ્રસાર અને વ્યવસ્થાની યોગ્યતા બદલ 3500 સ્વયંસેવકોએ સુંદર સેવા આપી.
- Meera Kansagara
- Updated on: Jul 10, 2025
- 4:50 pm
સિડનનીમાં BAPS સંસ્થા દ્વારા યોજાયેલા રંગોત્સવ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ઉપસ્થિત રહ્યા, જુઓ Video
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં 15 માર્ચ 2025ના રોજ ભવ્ય રંગોત્સવનો કાર્યક્રમ ઉજવાયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.
- TV9 Gujarati
- Updated on: Mar 16, 2025
- 1:31 pm
USAના કેલિફોર્નિયામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતે કરી આકરી નિંદા
કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાએ હિન્દુ સમુદાયમાં આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટના અમેરિકામાં હિંદુઓ વિરુદ્ધ વધી રહેલી હિંસાને પ્રતિબિંબિત કરે છે અને પોલીસ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે. હિન્દુ સંગઠનોએ આ ઘટનાની નિંદા કરી છે અને સંપૂર્ણ તપાસની માંગ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Mar 9, 2025
- 12:42 pm
UAE ના BAPS હિંદુ મંદિરે શેખ નાહયાન મુબારક અલ નાહયાનની ઉપસ્થિતિમાં એક વર્ષની કરાઈ ઉજવણી
યુનાઈટેડ આરબ અમિરાત ખાતે ગત વર્ષે બીએપીએસ સંસ્થાના હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એક વર્ષમાં મંદિર દ્વારા હાંસલ કરવામાં આવેલ વિવિધ સિદ્ધિઓને વાર્ષિક દિવસે વર્ણાવવામાં આવી હતી. મંદિરના એક વર્ષની ઉજવણીમાં યુનાઈટેડ આરબ અમિરાત અબુધાબીના વિશિષ્ટ મહાનુભાવ, ભારતીય સમુદાયના વિવિધ મહાનુભાવ અને અનેક શ્રદ્ધાળુ, સત્સંગીઓ તેમજ સેવક ગણ ઉપસ્થિત રહ્યાં હતા.
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2025
- 8:35 pm
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BAPS હિન્દુ મંદિરની મહંત સ્વામીના હસ્તે પ્રાણ-પ્રતિષ્ઠા સંપન્ન
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BAPS મંદિર દ્વારા સનાતન હિન્દુ ધર્મનો ઉદઘોષ થવા પામ્યો છે. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિર લોકાર્પણ પ્રસંગે 12 દિવસીય વિશિષ્ટ મહોત્સવ ‘ફેસ્ટિવલ ઓફ હોપ એન્ડ યુનિટી’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 3, 2025
- 8:30 pm
અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં 20 દેશના દૂતાવાસોના ડિફેન્સ અટેચીએ લીધી મુલાકાત, જુઓ તસવીરો
અબુ ધાબીના શાસકોની ઉદારતાથી, યુનાઈટેડ આરબ એમીરેટ્સની રાજધાની અબુધાબી ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પુરુષાર્થથી નિર્મિત બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અબુધાબી એક વર્ષથી ઓછા સમયમાં વિશ્વભરના 20 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષિત કરી ચૂક્યું છે. જે વૈશ્વિક સ્તરે મંદિરને સાંપડેલ અપાર પ્રશંસા, આદર અને સમર્થન દર્શાવે છે.
- Disha Thakar
- Updated on: Jan 16, 2025
- 2:10 pm
આજે તમે અમદાવાદના આ વિસ્તારમાં જવાનો પ્લાન કરી રહ્યા હો તો ના જતા, ટ્રાફિકમાં ફસાઈ જશો, આ રહ્યો વૈકલ્પિક માર્ગ, જુઓ તસવીરો
અમદાવાદમાં આજે શનિવારે એટલે કે 7 ડિસેમ્બર 2024ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવાનો રોડ બંધ કરવામાં આવ્યો છે. જાણો તેનું શુ છે કારણ અને સ્ટેડિયમ તરફ જવા માટે ક્યો વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે.
- Disha Thakar
- Updated on: Dec 7, 2024
- 12:34 pm
06 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સૂચિત જંત્રીના ભાવવધારા પર સરકાર લઇ શકે છે મોટો નિર્ણય, વાંધા અરજી માટે ઓફલાઇન વ્યવસ્થાની શક્યતા, ટૂંક સમયમાં સરકાર કરી શકે છે પરિપત્ર
Gujarat Live Updates : આજે 06 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Dec 6, 2024
- 9:00 pm