AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાનનો જન્મ 14 માર્ચ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતાનું નામ તાહિર હુસૈન અને માતાનું નામ ઝીનત હુસૈન છે. આમિર ખાનને ફૈઝલ ખાન નામનો એક ભાઈ પણ છે. આમિર ખાનની બહેનોના નામ ફરહત ખાન અને નિખત ખાન છે. તેમના પરિવારના ઘણા સભ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેમના પિતા તાહિર હુસૈન ફિલ્મ નિર્માતા હતા. તેમના કાકા નાસિર હુસૈન નિર્માતા-નિર્દેશક હતા. તેના ભત્રીજા ઈમરાન ખાને પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું પરંતુ કરિયરના પિક પર પહોંચ્યા બાદ તેને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું.

લીડ એક્ટર તરીકે આમિર ખાને ‘કયામત સે કયામત તક’ ફિલ્મથી શરૂઆત કરી હતી જે તે સમયની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આ પછી આમિરે ઘણી એવી ફિલ્મો કરી જે બોક્સ ઓફિસ પર સફળ રહી. દિલ, દિલ હૈ કી માનતા નહીં, જો જીતા વોહી સિકંદર, અંદાજ અપના અપના, રંગીલા, રાજા હિન્દુસ્તાની, ગુલામ, સરફરોશ, લગાન, દિલ ચાહતા હૈ, રંગ દે બસંતી, ફના, તારે જમીન પર, ગજની, 3 ઈડિયટ્સ, ધૂમ 3, પીકે, દંગલ, સિક્રેટ સુપરસ્ટાર વગેરે આમિર સુપરહિટ ફિલ્મો છે.

આમિર ખાનને તેની શાનદાર એક્ટિંગ માટે ઘણા એવોર્ડ મળ્યા છે. તેને 2003માં પદ્મશ્રી, 2010માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો, આ સિવાય 2013 માં મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટી દ્વારા તેને ડોક્ટરેટની ડિગ્રી પણ આપવામાં આવી હતી. આમિર ખાનની ફિલ્મોને ચીનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ફિલ્મોમાં તેની શાનદાર એક્ટિંગને કારણે 2017માં ચીનની સરકારે તેને નેશનલ ટ્રીઝર ઓફ ઈન્ડિયા સન્માનથી સન્માનિત કર્યો હતો.

આમિર ખાનના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા જેની સાથે તેને બે બાળકો છે. છોકરાનું નામ જુનૈદ અને છોકરીનું નામ ઈરા છે. રીના દત્તાથી છૂટાછેડા પછી આમિરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા. 5 ડિસેમ્બર 2011ના રોજ કપલે આઝાદ રાવ ખાનના જન્મ થયો. 3 જુલાઈ, 2021 ના ​​રોજ આમિરે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી કે તે અને કિરણ છૂટાછેડા લઈ રહ્યા છે.

Read More

દીકરો 32 વર્ષે પણ કુંવારો, પિતાએ કર્યા 3 વખત લગ્ન, આવો છે જુનૈદ ખાનનો પરિવાર

આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે, તે સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી સાઈ પલ્લવી સાથે ડેબ્યૂ કરશે. જુનૈદને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યાને બહુ ઓછો સમય થયો છે. જુનૈદ ખાનનો પરિવાર જુઓ.

‘Duologue with Barun Das’ સીઝન 4નો આવતીકાલ 28 ફેબ્રુઆરીએ પ્રીમિયર, જેમાં ઘણા જાણીતા મહેમાનો રહેશે હાજર

‘ડાયલોગ્સ વિથ બરુણ દાસ’ ની ચોથી સીઝન, આવતીકાલ 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રીમિયર થશે. આ શો ફક્ત મનોરંજન જ નહીં, પરંતુ ખૂબ ઊંડા વિચારોનું આદાન-પ્રદાન પણ કરે છે. બરુણ દાસ દ્વારા હોસ્ટ કરાયેલ, આ શોમાં પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી અને ફિલ્મ કલાકાર આમિર ખાન જેવા દિગ્ગજો જોવા મળશે.

હિન્દી બોલવામાં ખચકાટ અનુભવતા આ દિગ્ગજ સ્ટારને લોકોએ કહ્યું, “ભાઈ તારું ઘર હિન્દી ફિલ્મોથી ચાલે છે”

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન આમિર ખાને મરાઠીમાં મત આપવા અપીલ કરી હતી, પરંતુ હિન્દીમાં બોલવાનું કહેવામાં આવતાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

Year Ender 2025 : બોલિવૂડમાં કોની એન્ટ્રી હિટ રહી, કોની ફ્લોપ ? જુઓ ફોટો

Year Ender 2025 : વર્ષ 2025 બોલિવુડમાં અદ્દભૂત રહ્યું છે. આ વર્ષએ ઈન્ડસ્ટ્રીમાં અનેક સ્ટાર કિડ્રસે પોતાના કરિયરની શરુઆત કરી છે. જેમાં કેટલાક સ્ટાર કિડ્સ ચાહકોના દિલમાં જગ્યા બનાવવા સફર રહ્યા છે. તો ચાલો જોઈએ કોણ હિટ અને કોણ ફ્લોપ રહ્યું.

વડાપ્રધાનના જન્મદિવસ પર મુસ્લિમ અભિનેતા આમિર ખાને અપનાવ્યું હિન્દુ રુપ, લોકોએ કહ્યું નૌટંકીબાજ

એક સમયે કહ્યું ભારતમાં સુરક્ષિત નથી, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી મુસ્લિમ અભિનેતા ટ્રોલ થયો છે, જ્યારે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. ત્યારે આ મુસ્લિમ અભિનેતા કાંઈ બોલ્યો ન હતો.

આ છે બોલિવૂડના 6 સૌથી મોંઘા છૂટાછેડા, એલિમની જાણી હોશ ઉડી જશે

આજે અમે તમને બોલિવૂડના આવા 6 છૂટાછેડા વિશે જણાવીશું, જેમાં સૌથી વધુ ભરણપોષણ આપવામાં આવ્યું હતું.

Breaking News : આમિર ખાને ત્રીજા લગ્નને લઈ ખુલાસો કર્યો, હું ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું અમે પાર્ટનર છીએ

આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર હાલમાં રિલીઝ થઈ છે. તેમજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને સારી એવી કમાણી પણ કરી રહી છે. આ વચ્ચે આમિર ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આમિરે ગૌરી સાથે લગ્નને લઈ શું ખુલાસો કર્યો છે.

Bollywood: પોતાની ફિલ્મને ‘બોયકૉટ’ થતાં જોઈને મુસ્લિમ એક્ટર આમિરને ફરી યાદ આવી ‘નકલી દેશભક્તિ’

આમિર, સલમાન અને શાહરૂખની જેમ, ઘણા બોલિવૂડ સ્ટાર્સ છે જેમણે દેશમાં કટોકટીના સમયે પહેલા પાકિસ્તાન, તુર્કી અથવા અમેરિકા જેવા દેશોમાં તેમના ફેન ફોલોઇંગની ચિંતા કરી, અને પછી ભારતની, જ્યાં કરોડો લોકોએ તેમને દિલથી સુપરસ્ટાર બનાવ્યા. આ સ્ટાર્સે ભારતમાં પણ તેમના ચાહકોના દિલ તોડી નાખ્યા છે. ત્રણેય ખાન, શાહરૂખ, સલમાન કે આમિરે સેના વિશે કંઈપણ પોસ્ટ કર્યું નથી કે કંઈ કહ્યું નથી, જેને લઈને લોકો હવે આ સ્ટારને ટ્રોલ કરી રહ્યા છે.

શાહરૂખ-સલમાન અને આમિર પર કેમ ગુસ્સે થયા લોકો ? ‘હું મુસ્લિમ છું, ખાનની જેમ દેશદ્રોહી નથી’

આમિર, સલમાન અને શાહરૂખની જેમ, ઘણા બોલિવૂડ સ્ટાર્સ છે જેમણે દેશમાં કટોકટીના સમયે પહેલા પાકિસ્તાન, તુર્કી અથવા અમેરિકા જેવા દેશોમાં તેમના ફેન ફોલોઇંગની ચિંતા કરી, અને પછી ભારતની, જ્યાં કરોડો લોકોએ તેમને દિલથી સુપરસ્ટાર બનાવ્યા. આ સ્ટાર્સે ભારતમાં પણ તેમના ચાહકોના દિલ તોડી નાખ્યા છે.ત્રણેય ખાન, શાહરૂખ, સલમાન કે આમિરે સેના વિશે કંઈપણ પોસ્ટ કર્યું નથી કે કંઈ કહ્યું નથી.જેને લઈ હવે લોકો આ સ્ટારને ટ્રોલ કરી રહ્યા છે.

પાક પ્રેમી ભારતીય ખાન ચોકડીના પાકિસ્તાની અભિનેતા માટે આવ્યા એક દુ:ખી સમાચાર, રડવા લાગશે પાક પ્રેમી ગ્રુપ!

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન ભાજપના સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા દુનિયાને પોતાની તાકાત બતાવી છે.હવે પાકિસ્તાની અભિનેતા માટે આવ્યા એક દુખી સમાચાર સામે આવ્યા છે.

ભારત-પાકિસ્તાન તણાવ પર શાહરુખ, સલમાન, આમિર અને સૈફ ચૂપ કેમ? કઈ વાતનો સતાવી રહ્યો ડર !

શાહરુખ ખાને સ્વદેશ, આમિરે સરફરોઝ, સલમાને એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ અને સૈફ અલી ખાને LOC કારગીલ જેવી ઘણી દેશભક્તિ ફિલ્મો કરી છે અને ફિલ્મોના હીરો રિયલ લાઈફમાં એક મેસેજ કરવામાં કેમ ડરી રહ્યા છે? કે પછી ફિલ્મોમાં પૈસા લઈને કામ કરનારા આ 4 ખાનને દેશ માટે એક મેસેજ કરવા માટે પણ પૈસા જોઈએ છે !

'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
"મને જીવતા જીવ જ મારી નખાયો"-મતદારયાદીમાંથી નામ કમી થતા વૃદ્ધની વેદના
અમદાવાદના ઠક્કરબાપાનગરના અલગ-અલગ સોસાયટીના લોકોએ એક સાથે કર્યું મતદાન
અમદાવાદના ઠક્કરબાપાનગરના અલગ-અલગ સોસાયટીના લોકોએ એક સાથે કર્યું મતદાન
g clip-path="url(#clip0_868_265)">