AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે બોલિવૂડના 6 સૌથી મોંઘા છૂટાછેડા, એલિમની જાણી હોશ ઉડી જશે

આજે અમે તમને બોલિવૂડના આવા 6 છૂટાછેડા વિશે જણાવીશું, જેમાં સૌથી વધુ ભરણપોષણ આપવામાં આવ્યું હતું.

| Updated on: Sep 11, 2025 | 2:46 PM
Share
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પતિ સંજય કપૂરના મૃત્યુ પછી, તેમની મિલકતનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કરિશ્મા કપૂરના બાળકો સમાયરા કપૂર અને કિયાન કપૂરે તેમના સ્વર્ગસ્થ પિતા સંજય કપૂરની 30,000 કરોડ રૂપિયાની મિલકતમાં હિસ્સો માંગ્યો છે.

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પતિ સંજય કપૂરના મૃત્યુ પછી, તેમની મિલકતનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કરિશ્મા કપૂરના બાળકો સમાયરા કપૂર અને કિયાન કપૂરે તેમના સ્વર્ગસ્થ પિતા સંજય કપૂરની 30,000 કરોડ રૂપિયાની મિલકતમાં હિસ્સો માંગ્યો છે.

1 / 8
સંજય અને કરિશ્મા કપૂરના 2016 માં છૂટાછેડા થયા હતા. એવું કહેવાય છે કે તે દરમિયાન તેમને ભરણપોષણ તરીકે મોટી રકમ મળી હતી. આજે અમે તમને બોલિવૂડના આવા 6 છૂટાછેડા વિશે જણાવીશું, જેમાં સૌથી વધુ ભરણપોષણ આપવામાં આવ્યું હતું.

સંજય અને કરિશ્મા કપૂરના 2016 માં છૂટાછેડા થયા હતા. એવું કહેવાય છે કે તે દરમિયાન તેમને ભરણપોષણ તરીકે મોટી રકમ મળી હતી. આજે અમે તમને બોલિવૂડના આવા 6 છૂટાછેડા વિશે જણાવીશું, જેમાં સૌથી વધુ ભરણપોષણ આપવામાં આવ્યું હતું.

2 / 8
સંજય કપૂરે છૂટાછેડા દરમિયાન કરિશ્મા કપૂરને ભરણપોષણ તરીકે 70 કરોડ રૂપિયા આપ્યા હતા. બંનેએ 2003માં લગ્ન કર્યા હતા, પરંતુ 13 વર્ષ પછી 2016માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

સંજય કપૂરે છૂટાછેડા દરમિયાન કરિશ્મા કપૂરને ભરણપોષણ તરીકે 70 કરોડ રૂપિયા આપ્યા હતા. બંનેએ 2003માં લગ્ન કર્યા હતા, પરંતુ 13 વર્ષ પછી 2016માં બંનેના છૂટાછેડા થઈ ગયા.

3 / 8
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને 2002માં પોતાની પહેલી પત્ની રીના દત્તાને છૂટાછેડા આપી દીધા હતા. બંનેના લગ્ન 16 વર્ષ પણ ટકી શક્યા નહીં. આમિર અને રીનાએ 1986માં લગ્ન કર્યા હતા. છૂટાછેડા દરમિયાન આમિરે રીના દત્તાને ભરણપોષણ તરીકે 50 કરોડ રૂપિયા આપવા પડ્યા હતા.

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને 2002માં પોતાની પહેલી પત્ની રીના દત્તાને છૂટાછેડા આપી દીધા હતા. બંનેના લગ્ન 16 વર્ષ પણ ટકી શક્યા નહીં. આમિર અને રીનાએ 1986માં લગ્ન કર્યા હતા. છૂટાછેડા દરમિયાન આમિરે રીના દત્તાને ભરણપોષણ તરીકે 50 કરોડ રૂપિયા આપવા પડ્યા હતા.

4 / 8
આદિત્ય ચોપરા અને પાયલ ખન્ના 2009માં બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. આ દરમિયાન આદિત્યએ પાયલને ભરણપોષણ તરીકે 50 કરોડ રૂપિયા આપ્યા હતા.

આદિત્ય ચોપરા અને પાયલ ખન્ના 2009માં બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. આ દરમિયાન આદિત્યએ પાયલને ભરણપોષણ તરીકે 50 કરોડ રૂપિયા આપ્યા હતા.

5 / 8
મશહૂર અભિનેત્રી મલાઈકા અરોરાએ 2017માં અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા હતા. બંનેએ 1998માં લગ્ન કર્યા હતા. અહેવાલો અનુસાર, છૂટાછેડા દરમિયાન અરબાઝે મલાઈકાને 15 કરોડ રૂપિયા ભરણપોષણ આપ્યું હતું. જોકે, મલાઈકાએ માત્ર 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

મશહૂર અભિનેત્રી મલાઈકા અરોરાએ 2017માં અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા હતા. બંનેએ 1998માં લગ્ન કર્યા હતા. અહેવાલો અનુસાર, છૂટાછેડા દરમિયાન અરબાઝે મલાઈકાને 15 કરોડ રૂપિયા ભરણપોષણ આપ્યું હતું. જોકે, મલાઈકાએ માત્ર 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

6 / 8
માન્યતા દત્ત સાથે લગ્ન કરતા પહેલા સંજય દત્તે પ્રખ્યાત મોડેલ રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન 1998માં થયા હતા. પરંતુ 2005માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ સમય દરમિયાન સંજય દત્તે રિયાને 8 કરોડ રૂપિયાનું ભરણપોષણ અને એક લક્ઝરી કાર આપી હતી.

માન્યતા દત્ત સાથે લગ્ન કરતા પહેલા સંજય દત્તે પ્રખ્યાત મોડેલ રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન 1998માં થયા હતા. પરંતુ 2005માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ સમય દરમિયાન સંજય દત્તે રિયાને 8 કરોડ રૂપિયાનું ભરણપોષણ અને એક લક્ઝરી કાર આપી હતી.

7 / 8
બોલીવુડના સૌથી સુંદર પુરુષ તરીકે ઓળખાતા ઋતિક રોશનના 2014માં સુઝાન ખાન સાથે છૂટાછેડા થયા હતા. બંનેના 2000માં લગ્ન થયા હતા. આ સમય દરમિયાન ઋતિકે સુઝાનને ભરણપોષણ તરીકે 380-400 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. આ બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેડા હતા.

બોલીવુડના સૌથી સુંદર પુરુષ તરીકે ઓળખાતા ઋતિક રોશનના 2014માં સુઝાન ખાન સાથે છૂટાછેડા થયા હતા. બંનેના 2000માં લગ્ન થયા હતા. આ સમય દરમિયાન ઋતિકે સુઝાનને ભરણપોષણ તરીકે 380-400 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. આ બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેડા હતા.

8 / 8

તે મારો પતિ હતો..ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલને આપી ધમકી, બોલી- તે ઈમેજ સાફ કરી રહ્યો છે, આસ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">