AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દી બોલવામાં ખચકાટ અનુભવતા આ દિગ્ગજ સ્ટારને લોકોએ કહ્યું, “ભાઈ તારું ઘર હિન્દી ફિલ્મોથી ચાલે છે”

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન આમિર ખાને મરાઠીમાં મત આપવા અપીલ કરી હતી, પરંતુ હિન્દીમાં બોલવાનું કહેવામાં આવતાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

હિન્દી બોલવામાં ખચકાટ અનુભવતા આ દિગ્ગજ સ્ટારને લોકોએ કહ્યું, ભાઈ તારું ઘર હિન્દી ફિલ્મોથી ચાલે છે
| Updated on: Jan 16, 2026 | 3:11 PM
Share

ગુરુવાર 15 જાન્યુઆરીના દિવસે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં બોલિવુડ, રમત-ગમત સહિત અનેક રાજકારણીએ પોતાનો કિંમતે મત આપ્યો હતો. મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન પણ મત આપવા માટે પહોંચ્યા હતા. મત આપ્યા બાદ લોકોને મતદાન કરવાની પણ અપીલ કરી હતી. પરંતુ આ વખતે તે એવું બોલ્યા કે, જેના કારણે આજે ચર્ચામાં છે.

હિન્દી બોલવાથી સંકોચ

પાપારાઝી સાથે વાત કરતા, આમિર ખાને મરાઠીમાં વાત કરી, લોકોને મતદાન કરવા માટે વિનંતી કરી. પછી પાપારાઝીએ તેમને હિન્દીમાં પણ કહેવા કહ્યું. આ સાંભળીને, અભિનેતા ચોંકી ગયો. જાણ તેઓ હિન્દી જાણતા ન હોય કે,પછી હિન્દી ભાષા સામે કોઈ વિરોધ હોય.હવે આ કહેવા પાછળ અભિનેતાનો શું ઈરાદો હતો, તે તો તે જ વધુ સારી રીતે કહી શકે છે.લોકોનું કહેવું છે કે,ભાઈ તમે કરોડો રુપિયાની હિન્દી ફિલ્મો કરો છો તો પછી હિન્દી બોલવાથી સંકોચ કેમ રાખો છે. અન્ય યુઝરે કહ્યું ભાઈ તારું ઘર હિન્દી ફિલ્મોથી ચાલે છે. હિન્દીમાં ફિલ્મો કેમ બનાવો છે. તો એક યુઝરે કહ્યું હવે મરાઠીમાં ફિલ્મો કરશે.

દેશ છોડવાની વાત કરી હતી

ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર જીતી લીધું છે. પાકિસ્તાનને એટલો મોટો ઘા માર્યો હતો કે, તે ક્યારેય ભુલી શકશે નહી. ત્યારે પણ આમિર ખાન ભિખારી દેશ પાકિસ્તાન વિશે કાંઈ પણ બોલ્યા ન હતા. આ અભિનેતા હિન્દી ફિલ્મોમાં કામ કરે છે પરંતુ હિન્દી બોલતા શરમ આવે છે.તમને જણાવી દઈએ કે, આમિર ખાને ખુદ કહ્યું હતુ કે, તેમણે 44 વર્ષની ઉંમરમાં મરાઠી ભાષા શીખી છે.તેમણે દેશ છોડવાની વાત કરી હતી.2015-16માં આમિર ખાને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેઓ દેશમાં વધતી જતી અસહિષ્ણુતાથી ચિંતિત છે. ઘરે તેમની પત્ની (હવે ભૂતપૂર્વ પત્ની) કિરણ રાવ સાથે વાત કરતી વખતે તેમણે પૂછ્યું, “શું આપણે ભારત છોડી દેવો જોઈએ?” આમિરના આ નિવેદનથી હોબાળો મચી ગયો હતો.

હિન્દી-મરાઠી વિવાદ

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં હિન્દી -મરાઠી વિવાદ ખુબ ચર્ચામાં રહ્યો હતો. જ્યારે સરકારે રાજ્યની પ્રાઈમરી સ્કુલમાં હિન્દીને ત્રીજી ભાષા બનવાવાનો પ્લાન કર્યો હતો. વિરોધ બાદ સરકારે આ નિર્ણય પરત લીધો હતો.

2 વખત થયા છે છુટાછેડા, હવે અભિનેતાએ ત્રીજા લગ્નને લઈ ખુલાસો કર્યો અહી ક્લિક કરો

Follow Us
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
g clip-path="url(#clip0_868_265)">