AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દી બોલવામાં ખચકાટ અનુભવતા આ દિગ્ગજ સ્ટારને લોકોએ કહ્યું, “ભાઈ તારું ઘર હિન્દી ફિલ્મોથી ચાલે છે”

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન આમિર ખાને મરાઠીમાં મત આપવા અપીલ કરી હતી, પરંતુ હિન્દીમાં બોલવાનું કહેવામાં આવતાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

હિન્દી બોલવામાં ખચકાટ અનુભવતા આ દિગ્ગજ સ્ટારને લોકોએ કહ્યું, ભાઈ તારું ઘર હિન્દી ફિલ્મોથી ચાલે છે
| Updated on: Jan 16, 2026 | 3:11 PM
Share

ગુરુવાર 15 જાન્યુઆરીના દિવસે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં બોલિવુડ, રમત-ગમત સહિત અનેક રાજકારણીએ પોતાનો કિંમતે મત આપ્યો હતો. મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન પણ મત આપવા માટે પહોંચ્યા હતા. મત આપ્યા બાદ લોકોને મતદાન કરવાની પણ અપીલ કરી હતી. પરંતુ આ વખતે તે એવું બોલ્યા કે, જેના કારણે આજે ચર્ચામાં છે.

હિન્દી બોલવાથી સંકોચ

પાપારાઝી સાથે વાત કરતા, આમિર ખાને મરાઠીમાં વાત કરી, લોકોને મતદાન કરવા માટે વિનંતી કરી. પછી પાપારાઝીએ તેમને હિન્દીમાં પણ કહેવા કહ્યું. આ સાંભળીને, અભિનેતા ચોંકી ગયો. જાણ તેઓ હિન્દી જાણતા ન હોય કે,પછી હિન્દી ભાષા સામે કોઈ વિરોધ હોય.હવે આ કહેવા પાછળ અભિનેતાનો શું ઈરાદો હતો, તે તો તે જ વધુ સારી રીતે કહી શકે છે.લોકોનું કહેવું છે કે,ભાઈ તમે કરોડો રુપિયાની હિન્દી ફિલ્મો કરો છો તો પછી હિન્દી બોલવાથી સંકોચ કેમ રાખો છે. અન્ય યુઝરે કહ્યું ભાઈ તારું ઘર હિન્દી ફિલ્મોથી ચાલે છે. હિન્દીમાં ફિલ્મો કેમ બનાવો છે. તો એક યુઝરે કહ્યું હવે મરાઠીમાં ફિલ્મો કરશે.

દેશ છોડવાની વાત કરી હતી

ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર જીતી લીધું છે. પાકિસ્તાનને એટલો મોટો ઘા માર્યો હતો કે, તે ક્યારેય ભુલી શકશે નહી. ત્યારે પણ આમિર ખાન ભિખારી દેશ પાકિસ્તાન વિશે કાંઈ પણ બોલ્યા ન હતા. આ અભિનેતા હિન્દી ફિલ્મોમાં કામ કરે છે પરંતુ હિન્દી બોલતા શરમ આવે છે.તમને જણાવી દઈએ કે, આમિર ખાને ખુદ કહ્યું હતુ કે, તેમણે 44 વર્ષની ઉંમરમાં મરાઠી ભાષા શીખી છે.તેમણે દેશ છોડવાની વાત કરી હતી.2015-16માં આમિર ખાને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેઓ દેશમાં વધતી જતી અસહિષ્ણુતાથી ચિંતિત છે. ઘરે તેમની પત્ની (હવે ભૂતપૂર્વ પત્ની) કિરણ રાવ સાથે વાત કરતી વખતે તેમણે પૂછ્યું, “શું આપણે ભારત છોડી દેવો જોઈએ?” આમિરના આ નિવેદનથી હોબાળો મચી ગયો હતો.

હિન્દી-મરાઠી વિવાદ

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં હિન્દી -મરાઠી વિવાદ ખુબ ચર્ચામાં રહ્યો હતો. જ્યારે સરકારે રાજ્યની પ્રાઈમરી સ્કુલમાં હિન્દીને ત્રીજી ભાષા બનવાવાનો પ્લાન કર્યો હતો. વિરોધ બાદ સરકારે આ નિર્ણય પરત લીધો હતો.

2 વખત થયા છે છુટાછેડા, હવે અભિનેતાએ ત્રીજા લગ્નને લઈ ખુલાસો કર્યો અહી ક્લિક કરો

પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
g clip-path="url(#clip0_868_265)">