AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૈસા નથી ઉગતા તો પણ આ છોડને કેમ કહેવાય છે ‘મની પ્લાન્ટ’ ? જાણો આની પાછળનું અસલી કારણ

તમે બધાએ ક્યારેક ને ક્યારેક કોઈના ઘરે કે ઓફિસમાં મની પ્લાન્ટનો છોડ તો જોયો જ હશે, કદાચ તમારા પોતાના ઘરમાં પણ આ છોડ હશે. એવામાં સવાલ એ છે કે, આ છોડ પર પૈસા ઉગતા નથી તો પણ તેને 'મની પ્લાન્ટ' કેમ કહેવામાં આવે છે?

| Updated on: Mar 06, 2026 | 3:57 PM
Share
દરેક ઘરમાં કોઈને કોઈ એવી વ્યક્તિ મળી જ રહે છે કે, જેને ઘરમાં અલગ-અલગ છોડ રાખવાનો ખૂબ શોખ હોય છે. એવામાં એક છોડ લગભગ દરેકના ઘરમાં કોમન જોવા મળે છે અને તેનું નામ મની પ્લાન્ટ છે.

દરેક ઘરમાં કોઈને કોઈ એવી વ્યક્તિ મળી જ રહે છે કે, જેને ઘરમાં અલગ-અલગ છોડ રાખવાનો ખૂબ શોખ હોય છે. એવામાં એક છોડ લગભગ દરેકના ઘરમાં કોમન જોવા મળે છે અને તેનું નામ મની પ્લાન્ટ છે.

1 / 6
આમ જોવા જઈએ તો, જે લોકોના ઘરમાં સારી એવી જગ્યા હોય છે, તેઓ ચોક્કસપણે અલગ-અલગ છોડ રાખે છે અને તેમની સંભાળ પણ કરે છે. હવે જે લોકો છોડ રાખે છે, તેઓ પોતાના શોખ મુજબ છોડ રાખે છે પરંતુ એક છોડ લગભગ દરેકના ઘરમાં કોમન જોવા મળે છે અને તેનું નામ મની પ્લાન્ટ છે.

આમ જોવા જઈએ તો, જે લોકોના ઘરમાં સારી એવી જગ્યા હોય છે, તેઓ ચોક્કસપણે અલગ-અલગ છોડ રાખે છે અને તેમની સંભાળ પણ કરે છે. હવે જે લોકો છોડ રાખે છે, તેઓ પોતાના શોખ મુજબ છોડ રાખે છે પરંતુ એક છોડ લગભગ દરેકના ઘરમાં કોમન જોવા મળે છે અને તેનું નામ મની પ્લાન્ટ છે.

2 / 6
મળતી માહિતી મુજબ, આ છોડને નામ તેના પાંદડાઓને કારણે મળ્યું છે. મની પ્લાન્ટના પાંદડા ગોળ, જાડા અને ચપટા આકાર (Flat shapes) ના હોય છે, જે કલ્પનાશીલ રીતે જોતા સિક્કા જેવા દેખાય છે. બસ આ કારણે તેને 'Money Plant' કહેવામાં આવે છે.

મળતી માહિતી મુજબ, આ છોડને નામ તેના પાંદડાઓને કારણે મળ્યું છે. મની પ્લાન્ટના પાંદડા ગોળ, જાડા અને ચપટા આકાર (Flat shapes) ના હોય છે, જે કલ્પનાશીલ રીતે જોતા સિક્કા જેવા દેખાય છે. બસ આ કારણે તેને 'Money Plant' કહેવામાં આવે છે.

3 / 6
ઘણા લોકો આ છોડને પોતાના ઘરમાં ખૂબ જ શ્રદ્ધા સાથે રાખતા હોય છે, કારણ કે પ્રાચીન માન્યતાઓ અને વાસ્તુશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે, મની પ્લાન્ટ ઘરમાં હોવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિની સાથે-સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે.

ઘણા લોકો આ છોડને પોતાના ઘરમાં ખૂબ જ શ્રદ્ધા સાથે રાખતા હોય છે, કારણ કે પ્રાચીન માન્યતાઓ અને વાસ્તુશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે, મની પ્લાન્ટ ઘરમાં હોવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિની સાથે-સાથે આર્થિક સમૃદ્ધિ પણ આવે છે.

4 / 6
વાસ્તુ મુજબ, મની પ્લાન્ટને હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ દિશામાં 'મની પ્લાન્ટ' લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજું કે, ખોટી દિશામાં લગાવેલો મની પ્લાન્ટનો છોડ તમને ઘણી મુશ્કેલીઓમાં મૂકી શકે છે.

વાસ્તુ મુજબ, મની પ્લાન્ટને હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ દિશામાં 'મની પ્લાન્ટ' લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજું કે, ખોટી દિશામાં લગાવેલો મની પ્લાન્ટનો છોડ તમને ઘણી મુશ્કેલીઓમાં મૂકી શકે છે.

5 / 6
ધ્યાન રાખો કે, ક્યારેય પણ મની પ્લાન્ટ ડાયરેક્ટ જમીન પર ન વાવો અને ન તો તેના પાંદડા જમીન તરફ ઉગવા દો. સ્વચ્છ વિસ્તારમાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

ધ્યાન રાખો કે, ક્યારેય પણ મની પ્લાન્ટ ડાયરેક્ટ જમીન પર ન વાવો અને ન તો તેના પાંદડા જમીન તરફ ઉગવા દો. સ્વચ્છ વિસ્તારમાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

6 / 6
(Disclaimer – આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે.)

આ પણ વાંચો: વધુ ચા પીવાની આદત બની શકે છે નુકસાનકારક, દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ?

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
g clip-path="url(#clip0_868_265)">