કાશ્મીર ખીણને બદલે જમ્મુના સુરક્ષિત વિસ્તારોમાં કેમ કરાઈ રહ્યાં છે આંતકી હુમલા ?
જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ રદ થયા બાદ, કેન્દ્ર સરકાર, સુરક્ષા એજન્સીઓ, ગુપ્તચર તંત્ર, પોલીસ વગેરેનું ધ્યાન કાશ્મીર ખીણ પ્રદેશ ઉપર સૌથી વધુ હતું. આ એવો વિસ્તાર છે કે, જમ્મુ કાશ્મીરને લગતા કોઈ પણ મુદ્દે હોબાળો મચી જાય છે. આ બધાની વચ્ચે પાકિસ્તાન પ્રેરિત આતંકે જમ્મુના સુરક્ષિત વિસ્તારને નિશાને લીધુ છે.
Most Read Stories