AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા સોનાના દાગીના પર કેમ લખેલુ હોય છે ‘999’? જો તમારા સોના પર આ નંબર નથી લખ્યો, તો સમજી લેજો કે તમે છેતરાયા છો.

શું તમે જાણો છો કે સોનાના દાગીના પર લખેલા 999, 916 કે 750 અંકનો અર્થ શું થાય છે? મોટાભાગના લોકો આને માત્ર ડિઝાઇન સમજીને ભૂલ કરી બેસે છે. અસલી સોનું ઓળખવાની આ સચોટ રીત જાણી લો અને તમારી મહેનતની કમાણીને ડૂબતા બચાવો.

| Updated on: May 15, 2026 | 7:46 AM
Share
ભારતમાં લગ્નથી લઈને તહેવારો સુધી સોનું ખરીદવું માત્ર શોખ નથી, પણ એક મજબૂત રોકાણ માનવામાં આવે છે.

ભારતમાં લગ્નથી લઈને તહેવારો સુધી સોનું ખરીદવું માત્ર શોખ નથી, પણ એક મજબૂત રોકાણ માનવામાં આવે છે.

1 / 8
તમે ક્યારેય નોંધ્યું છે કે સોનાના સિક્કા કે ઘરેણાં પર 999, 916 કે 750 જેવા અંકો કોતરેલા હોય છે?

તમે ક્યારેય નોંધ્યું છે કે સોનાના સિક્કા કે ઘરેણાં પર 999, 916 કે 750 જેવા અંકો કોતરેલા હોય છે?

2 / 8
આ ત્રણ આંકડા તે ઘરેણામાં રહેલા શુદ્ધ સોનાની ટકાવારી દર્શાવે છે, જે તમારી મૂડીની સાચી કિંમત નક્કી કરે છે.

આ ત્રણ આંકડા તે ઘરેણામાં રહેલા શુદ્ધ સોનાની ટકાવારી દર્શાવે છે, જે તમારી મૂડીની સાચી કિંમત નક્કી કરે છે.

3 / 8
જો સોના પર '999' લખેલું હોય, તો તેનો અર્થ છે કે તે 24 કેરેટનું સૌથી શુદ્ધ સોનું છે, જેમાં કોઈ ભેળસેળ નથી.

જો સોના પર '999' લખેલું હોય, તો તેનો અર્થ છે કે તે 24 કેરેટનું સૌથી શુદ્ધ સોનું છે, જેમાં કોઈ ભેળસેળ નથી.

4 / 8
કેરેટ (K) એ સોનાની શુદ્ધતા માપવાનો એકમ છે. 24 ભાગના સ્કેલ પર સોનાની પરખ કરવામાં આવે છે.

કેરેટ (K) એ સોનાની શુદ્ધતા માપવાનો એકમ છે. 24 ભાગના સ્કેલ પર સોનાની પરખ કરવામાં આવે છે.

5 / 8
શુદ્ધ સોનું અત્યંત નરમ હોય છે, તેથી ઘરેણાંને મજબૂતી આપવા માટે તેમાં તાંબુ કે જસત જેવી ધાતુઓ ભેળવી 22K કે 18K બનાવવામાં આવે છે.

શુદ્ધ સોનું અત્યંત નરમ હોય છે, તેથી ઘરેણાંને મજબૂતી આપવા માટે તેમાં તાંબુ કે જસત જેવી ધાતુઓ ભેળવી 22K કે 18K બનાવવામાં આવે છે.

6 / 8
ભારતમાં સોનાની શુદ્ધતાની ગેરંટી 'બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ' (BIS) આપે છે, જે દાગીના પર હોલમાર્કિંગ કરે છે.

ભારતમાં સોનાની શુદ્ધતાની ગેરંટી 'બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ' (BIS) આપે છે, જે દાગીના પર હોલમાર્કિંગ કરે છે.

7 / 8
જો તમે હોલમાર્ક અને આ નંબર તપાસ્યા વગર સોનું ખરીદો છો, તો રિસેલ વેલ્યુ વખતે તમારે લાખોનું નુકસાન વેઠવું પડી શકે છે.

જો તમે હોલમાર્ક અને આ નંબર તપાસ્યા વગર સોનું ખરીદો છો, તો રિસેલ વેલ્યુ વખતે તમારે લાખોનું નુકસાન વેઠવું પડી શકે છે.

8 / 8

ભારતની લોન પર જીવે છે આ પાડોશી દેશો ! જાણો ભારતની લોનમાંથી કોના ખિસ્સા ભરાય છે !, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">