AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા સોનાના દાગીના પર કેમ લખેલુ હોય છે ‘999’? જો તમારા સોના પર આ નંબર નથી લખ્યો, તો સમજી લેજો કે તમે છેતરાયા છો.

શું તમે જાણો છો કે સોનાના દાગીના પર લખેલા 999, 916 કે 750 અંકનો અર્થ શું થાય છે? મોટાભાગના લોકો આને માત્ર ડિઝાઇન સમજીને ભૂલ કરી બેસે છે. અસલી સોનું ઓળખવાની આ સચોટ રીત જાણી લો અને તમારી મહેનતની કમાણીને ડૂબતા બચાવો.

| Updated on: May 15, 2026 | 7:46 AM
Share
ભારતમાં લગ્નથી લઈને તહેવારો સુધી સોનું ખરીદવું માત્ર શોખ નથી, પણ એક મજબૂત રોકાણ માનવામાં આવે છે.

ભારતમાં લગ્નથી લઈને તહેવારો સુધી સોનું ખરીદવું માત્ર શોખ નથી, પણ એક મજબૂત રોકાણ માનવામાં આવે છે.

1 / 8
તમે ક્યારેય નોંધ્યું છે કે સોનાના સિક્કા કે ઘરેણાં પર 999, 916 કે 750 જેવા અંકો કોતરેલા હોય છે?

તમે ક્યારેય નોંધ્યું છે કે સોનાના સિક્કા કે ઘરેણાં પર 999, 916 કે 750 જેવા અંકો કોતરેલા હોય છે?

2 / 8
આ ત્રણ આંકડા તે ઘરેણામાં રહેલા શુદ્ધ સોનાની ટકાવારી દર્શાવે છે, જે તમારી મૂડીની સાચી કિંમત નક્કી કરે છે.

આ ત્રણ આંકડા તે ઘરેણામાં રહેલા શુદ્ધ સોનાની ટકાવારી દર્શાવે છે, જે તમારી મૂડીની સાચી કિંમત નક્કી કરે છે.

3 / 8
જો સોના પર '999' લખેલું હોય, તો તેનો અર્થ છે કે તે 24 કેરેટનું સૌથી શુદ્ધ સોનું છે, જેમાં કોઈ ભેળસેળ નથી.

જો સોના પર '999' લખેલું હોય, તો તેનો અર્થ છે કે તે 24 કેરેટનું સૌથી શુદ્ધ સોનું છે, જેમાં કોઈ ભેળસેળ નથી.

4 / 8
કેરેટ (K) એ સોનાની શુદ્ધતા માપવાનો એકમ છે. 24 ભાગના સ્કેલ પર સોનાની પરખ કરવામાં આવે છે.

કેરેટ (K) એ સોનાની શુદ્ધતા માપવાનો એકમ છે. 24 ભાગના સ્કેલ પર સોનાની પરખ કરવામાં આવે છે.

5 / 8
શુદ્ધ સોનું અત્યંત નરમ હોય છે, તેથી ઘરેણાંને મજબૂતી આપવા માટે તેમાં તાંબુ કે જસત જેવી ધાતુઓ ભેળવી 22K કે 18K બનાવવામાં આવે છે.

શુદ્ધ સોનું અત્યંત નરમ હોય છે, તેથી ઘરેણાંને મજબૂતી આપવા માટે તેમાં તાંબુ કે જસત જેવી ધાતુઓ ભેળવી 22K કે 18K બનાવવામાં આવે છે.

6 / 8
ભારતમાં સોનાની શુદ્ધતાની ગેરંટી 'બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ' (BIS) આપે છે, જે દાગીના પર હોલમાર્કિંગ કરે છે.

ભારતમાં સોનાની શુદ્ધતાની ગેરંટી 'બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ' (BIS) આપે છે, જે દાગીના પર હોલમાર્કિંગ કરે છે.

7 / 8
જો તમે હોલમાર્ક અને આ નંબર તપાસ્યા વગર સોનું ખરીદો છો, તો રિસેલ વેલ્યુ વખતે તમારે લાખોનું નુકસાન વેઠવું પડી શકે છે.

જો તમે હોલમાર્ક અને આ નંબર તપાસ્યા વગર સોનું ખરીદો છો, તો રિસેલ વેલ્યુ વખતે તમારે લાખોનું નુકસાન વેઠવું પડી શકે છે.

8 / 8

ભારતની લોન પર જીવે છે આ પાડોશી દેશો ! જાણો ભારતની લોનમાંથી કોના ખિસ્સા ભરાય છે !, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">