AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા સોનાના દાગીના પર કેમ લખેલુ હોય છે ‘999’? જો તમારા સોના પર આ નંબર નથી લખ્યો, તો સમજી લેજો કે તમે છેતરાયા છો.

શું તમે જાણો છો કે સોનાના દાગીના પર લખેલા 999, 916 કે 750 અંકનો અર્થ શું થાય છે? મોટાભાગના લોકો આને માત્ર ડિઝાઇન સમજીને ભૂલ કરી બેસે છે. અસલી સોનું ઓળખવાની આ સચોટ રીત જાણી લો અને તમારી મહેનતની કમાણીને ડૂબતા બચાવો.

| Updated on: May 15, 2026 | 7:46 AM
Share
ભારતમાં લગ્નથી લઈને તહેવારો સુધી સોનું ખરીદવું માત્ર શોખ નથી, પણ એક મજબૂત રોકાણ માનવામાં આવે છે.

ભારતમાં લગ્નથી લઈને તહેવારો સુધી સોનું ખરીદવું માત્ર શોખ નથી, પણ એક મજબૂત રોકાણ માનવામાં આવે છે.

1 / 8
તમે ક્યારેય નોંધ્યું છે કે સોનાના સિક્કા કે ઘરેણાં પર 999, 916 કે 750 જેવા અંકો કોતરેલા હોય છે?

તમે ક્યારેય નોંધ્યું છે કે સોનાના સિક્કા કે ઘરેણાં પર 999, 916 કે 750 જેવા અંકો કોતરેલા હોય છે?

2 / 8
આ ત્રણ આંકડા તે ઘરેણામાં રહેલા શુદ્ધ સોનાની ટકાવારી દર્શાવે છે, જે તમારી મૂડીની સાચી કિંમત નક્કી કરે છે.

આ ત્રણ આંકડા તે ઘરેણામાં રહેલા શુદ્ધ સોનાની ટકાવારી દર્શાવે છે, જે તમારી મૂડીની સાચી કિંમત નક્કી કરે છે.

3 / 8
જો સોના પર '999' લખેલું હોય, તો તેનો અર્થ છે કે તે 24 કેરેટનું સૌથી શુદ્ધ સોનું છે, જેમાં કોઈ ભેળસેળ નથી.

જો સોના પર '999' લખેલું હોય, તો તેનો અર્થ છે કે તે 24 કેરેટનું સૌથી શુદ્ધ સોનું છે, જેમાં કોઈ ભેળસેળ નથી.

4 / 8
કેરેટ (K) એ સોનાની શુદ્ધતા માપવાનો એકમ છે. 24 ભાગના સ્કેલ પર સોનાની પરખ કરવામાં આવે છે.

કેરેટ (K) એ સોનાની શુદ્ધતા માપવાનો એકમ છે. 24 ભાગના સ્કેલ પર સોનાની પરખ કરવામાં આવે છે.

5 / 8
શુદ્ધ સોનું અત્યંત નરમ હોય છે, તેથી ઘરેણાંને મજબૂતી આપવા માટે તેમાં તાંબુ કે જસત જેવી ધાતુઓ ભેળવી 22K કે 18K બનાવવામાં આવે છે.

શુદ્ધ સોનું અત્યંત નરમ હોય છે, તેથી ઘરેણાંને મજબૂતી આપવા માટે તેમાં તાંબુ કે જસત જેવી ધાતુઓ ભેળવી 22K કે 18K બનાવવામાં આવે છે.

6 / 8
ભારતમાં સોનાની શુદ્ધતાની ગેરંટી 'બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ' (BIS) આપે છે, જે દાગીના પર હોલમાર્કિંગ કરે છે.

ભારતમાં સોનાની શુદ્ધતાની ગેરંટી 'બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ' (BIS) આપે છે, જે દાગીના પર હોલમાર્કિંગ કરે છે.

7 / 8
જો તમે હોલમાર્ક અને આ નંબર તપાસ્યા વગર સોનું ખરીદો છો, તો રિસેલ વેલ્યુ વખતે તમારે લાખોનું નુકસાન વેઠવું પડી શકે છે.

જો તમે હોલમાર્ક અને આ નંબર તપાસ્યા વગર સોનું ખરીદો છો, તો રિસેલ વેલ્યુ વખતે તમારે લાખોનું નુકસાન વેઠવું પડી શકે છે.

8 / 8

ભારતની લોન પર જીવે છે આ પાડોશી દેશો ! જાણો ભારતની લોનમાંથી કોના ખિસ્સા ભરાય છે !, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
g clip-path="url(#clip0_868_265)">