AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3, 5 કે 11 પાન? માન્યતા મુજબ શિવલિંગ પર કેટલા અને કઈ રીતે બીલીપત્ર ચઢાવવાથી મહાદેવ થાય છે પ્રસન્ન! જાણો

શ્રાવણ મહિનામાં ભક્તો શિવજીની પૂજા કરે છે. શિવલિંગ પર બીલીપત્ર પણ ચઢાવે છે. જોકે, બીલીપત્ર અર્પણ કરવાના પહેલા તમારે કેટલાક મહત્વપૂર્ણ નિયમો જાણવા જોઈએ, આજે અમે તમને આ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છે.

| Updated on: Aug 01, 2026 | 11:28 AM
Share
સોમવાર અને ચતુર્થી તિથિ પર ક્યારેય બીલીપત્ર તોડવું નહીં. સોમવાર અને ચતુર્થી તિથિ પર બીલીપત્ર તોડવું શુભ માનવામાં આવતું નથી. તેથી એક દિવસ પહેલા તોડી લેવું. (Image Source | iStock)

સોમવાર અને ચતુર્થી તિથિ પર ક્યારેય બીલીપત્ર તોડવું નહીં. સોમવાર અને ચતુર્થી તિથિ પર બીલીપત્ર તોડવું શુભ માનવામાં આવતું નથી. તેથી એક દિવસ પહેલા તોડી લેવું. (Image Source | iStock)

1 / 6
ભગવાન શિવજીને બીલીપત્ર અર્પણ કરવા પહેલા, ખાતરી કરો કે બીલીપત્ર કોઈપણ જગ્યાથી તૂટેલું ન હોય. બીલીપત્રની સંખ્યા હંમેશા 3 હોવી જોઈએ. (Image Source | iStock)

ભગવાન શિવજીને બીલીપત્ર અર્પણ કરવા પહેલા, ખાતરી કરો કે બીલીપત્ર કોઈપણ જગ્યાથી તૂટેલું ન હોય. બીલીપત્રની સંખ્યા હંમેશા 3 હોવી જોઈએ. (Image Source | iStock)

2 / 6
તુટેલું અથવા 3થી ઓછા કે વધુ પાન ધરાવતું બીલીપત્રની ચઢાવવું શુભ માનવામાં આવતું નથી. (Image Source | iStock)

તુટેલું અથવા 3થી ઓછા કે વધુ પાન ધરાવતું બીલીપત્રની ચઢાવવું શુભ માનવામાં આવતું નથી. (Image Source | iStock)

3 / 6
શિવલિંગ પર બીલીપત્ર હંમેશા એવી રીતે ચઢાવવું જોઈએ કે તેનો ચીકણો ભાગ શિવલિંગને સ્પર્શ કરે. યોગ્ય રીતથી બીલીપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે તેવી ધાર્મિક માન્યતા છે. (Image Source | iStock)

શિવલિંગ પર બીલીપત્ર હંમેશા એવી રીતે ચઢાવવું જોઈએ કે તેનો ચીકણો ભાગ શિવલિંગને સ્પર્શ કરે. યોગ્ય રીતથી બીલીપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે તેવી ધાર્મિક માન્યતા છે. (Image Source | iStock)

4 / 6
માન્યતા મુજબ, તમારે શિવલિંગ પર 3, 5, 7  અથવા 11ની સંખ્યામાં બીલીપત્ર ચઢાવવા જોઈએ. શિવલિંગ પર બેલીપત્ર વિષમ સંખ્યામાં અર્પણ કરવાથી શુભ ફળ મળી શકે છે. (Image Source | iStock)

માન્યતા મુજબ, તમારે શિવલિંગ પર 3, 5, 7 અથવા 11ની સંખ્યામાં બીલીપત્ર ચઢાવવા જોઈએ. શિવલિંગ પર બેલીપત્ર વિષમ સંખ્યામાં અર્પણ કરવાથી શુભ ફળ મળી શકે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Shravan : જળ, દૂધ કે પંચામૃત…., શિવલિંગ પર સૌથી પહેલા શું અર્પણ કરવું !

Follow Us
સુરતમાં મેઘ તાંડવ! છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ વરસાદ
સુરતમાં મેઘ તાંડવ! છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ વરસાદ
ગુજરાતમાં આજે પણ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં આજે પણ મેઘતાંડવની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
વડોદરામાં હોસ્ટેલમાં ભરાયા પાણી, રાતે 3 વાગે કરાયુ સ્થળાંતર
વડોદરામાં હોસ્ટેલમાં ભરાયા પાણી, રાતે 3 વાગે કરાયુ સ્થળાંતર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો કહેર, 24 કલાકમાં 255 તાલુકામાં મેઘમહેર
અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો
અદાણી CNGના ભાવમાં ₹4નો મોટો વધારો, વાહનચાલકોને વધુ એક ઝટકો
તમારા કામની પ્રશંસા થશે, ઉપરી અધિકારીનો સહયોગ મળશે
તમારા કામની પ્રશંસા થશે, ઉપરી અધિકારીનો સહયોગ મળશે
માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video
માંડવી તાલુકાનો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ- Video
વિરોધ પ્રદર્શનમાં કેમેરા સામે શરૂ થઈ ગઈ 'એક્ટિંગ'!
વિરોધ પ્રદર્શનમાં કેમેરા સામે શરૂ થઈ ગઈ 'એક્ટિંગ'!
સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી- Video
સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી- Video
ગુજરાતમાં TAT હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં TAT હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા હવે 9 ઓગસ્ટે યોજાશે
g clip-path="url(#clip0_868_265)">