AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ઘરમાં પ્રવેશતાં આ 5 સંકેતો મળે, તો સમજવું કે ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ છે !

વાસ્તુ શાસ્ત્રમાં ઘર સાથે જોડાયેલા અનેક ઉપાયો જણાવવામાં આવેલા છે. આ ઉપાયો અપનાવવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવી શકે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઈ રહી શકે છે. જો ઘરમાં પ્રવેશતા જ અસામાન્ય બાબતોનો અનુભવ થાય, તો તેને નકારાત્મક ઊર્જાના સંકેત તરીકે જોવામાં આવે છે.

| Updated on: Jun 26, 2026 | 11:29 AM
Share
જો ઘરમાં પ્રવેશતા જ તમને કોઈ ખરાબ ગંધનો અનુભવ વારંવાર થતો હોય તો તે વાસ્તુ મુજબ નકારાત્મક ઊર્જા અથવા વાસ્તુદોષનો સંકેત હોઈ શકે છે.

જો ઘરમાં પ્રવેશતા જ તમને કોઈ ખરાબ ગંધનો અનુભવ વારંવાર થતો હોય તો તે વાસ્તુ મુજબ નકારાત્મક ઊર્જા અથવા વાસ્તુદોષનો સંકેત હોઈ શકે છે.

1 / 6
ઘરમાં આવતાં અચાનક ભય અને ગભરાટનો અનુભવ થતો હોય તો તે શુભ માનવામાં આવતું નથી. વાસ્તુ અનુસાર ઘરમાં નકારાત્મક ઊર્જા દર્શાવે છે.

ઘરમાં આવતાં અચાનક ભય અને ગભરાટનો અનુભવ થતો હોય તો તે શુભ માનવામાં આવતું નથી. વાસ્તુ અનુસાર ઘરમાં નકારાત્મક ઊર્જા દર્શાવે છે.

2 / 6
ઘરમાં વારંવાર ચામાચિડીયા આવવા લાગે તો તેને વાસ્તુ મુજબ નકારાત્મકતાનું સૂચક માનવામાં આવે છે.

ઘરમાં વારંવાર ચામાચિડીયા આવવા લાગે તો તેને વાસ્તુ મુજબ નકારાત્મકતાનું સૂચક માનવામાં આવે છે.

3 / 6
જો ઘરમાં પ્રવેશતા એવું લાગે કે કોઈ અજાણી વ્યક્તિ તમને બોલાવી રહી છે તો તે વાસ્તુ મુજબ તેને પણ નકારાત્મક ઊર્જાનો સંકેત માનવામાં આવી શકે છે.

જો ઘરમાં પ્રવેશતા એવું લાગે કે કોઈ અજાણી વ્યક્તિ તમને બોલાવી રહી છે તો તે વાસ્તુ મુજબ તેને પણ નકારાત્મક ઊર્જાનો સંકેત માનવામાં આવી શકે છે.

4 / 6
જો તમને લાગે કે તમે જે વસ્તુ જ્યાં મૂકી હતી તે ત્યાં નથી અથવા થોડી ખસેડાયેલી લાગે છે તો તેને પણ નકારાત્મક ઊર્જા સાથે જોડવામાં આવે છે.

જો તમને લાગે કે તમે જે વસ્તુ જ્યાં મૂકી હતી તે ત્યાં નથી અથવા થોડી ખસેડાયેલી લાગે છે તો તેને પણ નકારાત્મક ઊર્જા સાથે જોડવામાં આવે છે.

5 / 6
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Vastu Tips Kitchen : રસોડામાં આ 3 વસ્તુઓનું પડવું છે અશુભ, જાણો વાસ્તુ સંકેત

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">