AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંજુ બાબાની દીકરી 38 વર્ષની ઉંમરે, હોલીવુડ અને બોલિવુડની હિરોઈનને ટકકર આપે છે, જુઓ ફોટો

Trishala Dutt : સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તા હંમેશા લાઈમલાઈટથી દુર રહે છે. પરંતુ તેની સુંદરતા ફિટનેસ કોઈનાથી છુપાયેલી નથી. 38 વર્ષની ઉંમરે પણ ત્રિશા એકદમ ફિટ છે. તો ચાલો જાણીએ ત્રિશા શું કરે છે અને તેના સુંદર ફોટો વિશે.

| Updated on: Jun 26, 2026 | 11:17 AM
Share
 Sanjay Dutt Daughter Trishala : સંજય દત્તની મોટી દીકરી ત્રિશાલા દત્ત એક્ટિંગથી દુર છે. ત્રિશાલા, સંજય દત્ત અને તેની દિવગંત પત્ની ઋચા શર્માની દીકરી છે. જ્યારે ત્રિશાલા માત્ર 8 વર્ષની હતી. ત્યારે બ્રેન ટ્યુમરના કારણે તેની માતાનું નિધન થયું હતુ. ત્યારબાદ તેની સારસંભાળ અમેરિકામાં તેના નાના-નાનીએ રાખી હતી.

Sanjay Dutt Daughter Trishala : સંજય દત્તની મોટી દીકરી ત્રિશાલા દત્ત એક્ટિંગથી દુર છે. ત્રિશાલા, સંજય દત્ત અને તેની દિવગંત પત્ની ઋચા શર્માની દીકરી છે. જ્યારે ત્રિશાલા માત્ર 8 વર્ષની હતી. ત્યારે બ્રેન ટ્યુમરના કારણે તેની માતાનું નિધન થયું હતુ. ત્યારબાદ તેની સારસંભાળ અમેરિકામાં તેના નાના-નાનીએ રાખી હતી.

1 / 6
ત્રિશાએ બોલિવુડમાં એન્ટ્રી કરી નથી. તેમણે મેન્ટલ હેલ્થની ફીલ્ડને પસંદ કરી છે અને સાઈકોથેરેપિસ્ટમાં પોતાની ઓળખ બનાવી છે. ત્રિશાલા ડિપ્રેશન,લોકોને ચિંતા અને માનસિક આઘાતનો સામનો કરવામાં મદદ કરે છે.

ત્રિશાએ બોલિવુડમાં એન્ટ્રી કરી નથી. તેમણે મેન્ટલ હેલ્થની ફીલ્ડને પસંદ કરી છે અને સાઈકોથેરેપિસ્ટમાં પોતાની ઓળખ બનાવી છે. ત્રિશાલા ડિપ્રેશન,લોકોને ચિંતા અને માનસિક આઘાતનો સામનો કરવામાં મદદ કરે છે.

2 / 6
 ત્રિશાલા દત્ત ભારતથી દુર અમેરિકામાં રહે છે. તે એક સાઈકોથેરેપિસ્ટ તરીકે કામ કરે છે.

ત્રિશાલા દત્ત ભારતથી દુર અમેરિકામાં રહે છે. તે એક સાઈકોથેરેપિસ્ટ તરીકે કામ કરે છે.

3 / 6
ભલે ત્રિશા વિદેશમાં મોટી થઈ હોય પરંતુ તેનો અને સંજય દત્તનો સંબંધ ખુબ ગાઢ છે. સંજય દત્ત હંમેશા તેની લાડલી દીકરીને મળવા માટે અમેરિકા જાય છે.

ભલે ત્રિશા વિદેશમાં મોટી થઈ હોય પરંતુ તેનો અને સંજય દત્તનો સંબંધ ખુબ ગાઢ છે. સંજય દત્ત હંમેશા તેની લાડલી દીકરીને મળવા માટે અમેરિકા જાય છે.

4 / 6
ત્રિશાલા દત્ત કોઈ હોલિવુડની હિરોઈનથી ઓછી નથી. તેના ફોટોની સામે મોટી અભિનેત્રીઓ પણ ઝાંખી પડે છે. ત્રિશાલા દત્ત હંમેશા પોતાના સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે. તે પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે.

ત્રિશાલા દત્ત કોઈ હોલિવુડની હિરોઈનથી ઓછી નથી. તેના ફોટોની સામે મોટી અભિનેત્રીઓ પણ ઝાંખી પડે છે. ત્રિશાલા દત્ત હંમેશા પોતાના સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે. તે પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે.

5 / 6
ત્રિશાલા દત્ત 38 વર્ષની છે. આજે તે 25 વર્ષની લાગે છે. ત્રિશાલા પોતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તેના સોશિયલ મીડિયા પર 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. પોતાના લુક અને ગ્લેમર્સના કારણે ત્રિશાલા બોલિવુડ અભિનેત્રીને મોટી ટકકર આપે છે.

ત્રિશાલા દત્ત 38 વર્ષની છે. આજે તે 25 વર્ષની લાગે છે. ત્રિશાલા પોતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તેના સોશિયલ મીડિયા પર 6 લાખથી વધારે ફોલોઅર્સ છે. પોતાના લુક અને ગ્લેમર્સના કારણે ત્રિશાલા બોલિવુડ અભિનેત્રીને મોટી ટકકર આપે છે.

6 / 6

 

3 વાર લગ્ન કર્યા, સંજય દત્તના માતા-પિતા રહી ચૂક્યા છે બોલિવુડના સુપર સ્ટાર, જાણો સંજુ બાબાના પરિવાર વિશે અહી ક્લિક કરો

 

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">