AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિટ પિતાના ફ્લોપ દીકરાનો આજે છે 41મો જન્મદિવસ છે, જુઓ ફોટો

Arjun Kapoor Hit And FLop: બોલિવુડ અભિનેતા અર્જુન કપુર છેલ્લા 14 વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. અત્યારસુધી મોટા પડદાં પર 18 ફિલ્મનો ભાગ રહ્યો છે. તેમણે પોતાના કરિયરમાં હિટથી વધારે ફ્લોપ ફિલ્મો આપી છે.

| Updated on: Jun 26, 2026 | 9:16 AM
Share
Arjun Kapoor : બોલિવૂડના ઘણા સ્ટાર્સ છે જેમને ફિલ્મી દુનિયા વારસામાં મળી છે, છતાં તેમને પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. અર્જુન કપૂર પણ આવો જ એક અભિનેતા છે. તેમની પર્સનલ લાઈફમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.

Arjun Kapoor : બોલિવૂડના ઘણા સ્ટાર્સ છે જેમને ફિલ્મી દુનિયા વારસામાં મળી છે, છતાં તેમને પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. અર્જુન કપૂર પણ આવો જ એક અભિનેતા છે. તેમની પર્સનલ લાઈફમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.

1 / 6
બાળપણમાં માતા ગુમાવવાનું દુઃખ હોય, ડિપ્રેશન સામે લડવાનું હોય કે હવે ટ્રોલિંગનો સામનો કરવાનું હોય, અર્જુને બહાદુરીથી આ પડકારોનો સામનો કર્યો છે.

બાળપણમાં માતા ગુમાવવાનું દુઃખ હોય, ડિપ્રેશન સામે લડવાનું હોય કે હવે ટ્રોલિંગનો સામનો કરવાનું હોય, અર્જુને બહાદુરીથી આ પડકારોનો સામનો કર્યો છે.

2 / 6
  બોલિવુડ અભિનેતા અર્જુન કપુરને સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિંગને લઈ અલોચનાનો સામનો કરવો પડે છે. અર્જુન કપુર એક એવો અભિનેતા છે. જેમણે ટ્રોલિંગને નેગિટવ નહી પરંતુ પોઝિટિવ લીધી છે. વર્ષ 2024માં અજય દેવગણની ફિલ્મ સિંધમ અગેનમાં વિલનના રોલમાં જોવા મળ્યો હતો.

બોલિવુડ અભિનેતા અર્જુન કપુરને સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિંગને લઈ અલોચનાનો સામનો કરવો પડે છે. અર્જુન કપુર એક એવો અભિનેતા છે. જેમણે ટ્રોલિંગને નેગિટવ નહી પરંતુ પોઝિટિવ લીધી છે. વર્ષ 2024માં અજય દેવગણની ફિલ્મ સિંધમ અગેનમાં વિલનના રોલમાં જોવા મળ્યો હતો.

3 / 6
અર્જુન કપુરે વર્ષ 2012માં આવેલી ફિલ્મ ઈશ્કઝાદેથી એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો હતો. ડેબ્યુ ફિલ્મથી લઈ અત્યારસુધી 18 ફિલ્મો રિલીઝ થઈ છે. તેમાંથી કેટલીક હિટ તો કરિયરમાં ફ્લોપ લિસ્ટ ખુબ લાંબુ છે. આજે 26 જૂનના રોજ અર્જુન કપૂરનો 41મો જન્મદિવસ છે.

અર્જુન કપુરે વર્ષ 2012માં આવેલી ફિલ્મ ઈશ્કઝાદેથી એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો હતો. ડેબ્યુ ફિલ્મથી લઈ અત્યારસુધી 18 ફિલ્મો રિલીઝ થઈ છે. તેમાંથી કેટલીક હિટ તો કરિયરમાં ફ્લોપ લિસ્ટ ખુબ લાંબુ છે. આજે 26 જૂનના રોજ અર્જુન કપૂરનો 41મો જન્મદિવસ છે.

4 / 6
અર્જુન કપૂરે પોતાની કારકિર્દીમાં ચાર એવરેજ ફિલ્મો આપી છે, બે સેમી-હિટ ફિલ્મો અને બે હિટ ફિલ્મો. તેમની 10 ફ્લોપ ફિલ્મો પણ રહી છે.જો અર્જુન કપુરના વર્કફ્રન્ટની વાત કરીએ તો. ફેબ્રુઆરી 2025માં રિલીઝ થયેલી ફિલ્મ મેરે હસબન્ડ કી બીબી બાદ કોઈ ફિલ્મોમાં કામ કર્યું નથી.

અર્જુન કપૂરે પોતાની કારકિર્દીમાં ચાર એવરેજ ફિલ્મો આપી છે, બે સેમી-હિટ ફિલ્મો અને બે હિટ ફિલ્મો. તેમની 10 ફ્લોપ ફિલ્મો પણ રહી છે.જો અર્જુન કપુરના વર્કફ્રન્ટની વાત કરીએ તો. ફેબ્રુઆરી 2025માં રિલીઝ થયેલી ફિલ્મ મેરે હસબન્ડ કી બીબી બાદ કોઈ ફિલ્મોમાં કામ કર્યું નથી.

5 / 6
અર્જુન કપૂરની કુલ સંપત્તિ આશરે 85 કરોડ છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોત ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ (જાહેરાતો) અને વિવિધ વ્યવસાયિક રોકાણો છે.

અર્જુન કપૂરની કુલ સંપત્તિ આશરે 85 કરોડ છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોત ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ (જાહેરાતો) અને વિવિધ વ્યવસાયિક રોકાણો છે.

6 / 6

પિતાએ 2 વખત લગ્ન કર્યા, તો દીકરાનું 51 વર્ષની અભિનેત્રી સાથે હતું અફેર, આવો છે અભિનેતાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">