AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti Cancer Foods : કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે આ 5 સુપરફૂડ્સ !

હળદર : હળદરનો ઉપયોગ મોટાભાગે દરેક ઘરમાં થાય છે. હળદર સાથે મરીનું સેવન કરવાથી કર્ક્યુમિનનું શોષણ વધુ સારી રીતે થઈ શકે છે. નિષ્ણાતોના મતે, કર્ક્યુમિનમાં એન્ટીઑક્સિડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે કેન્સર સામે રક્ષણમાં મદદરૂપ થઈ શકે છે.

| Updated on: Jun 26, 2026 | 11:28 AM
Share
હળદર : હળદરનો ઉપયોગ મોટાભાગે દરેક ઘરમાં થાય છે. હળદર સાથે મરીનું સેવન કરવાથી કર્ક્યુમિનનું શોષણ વધુ સારી રીતે થઈ શકે છે. નિષ્ણાતોના મતે, કર્ક્યુમિનમાં એન્ટીઑક્સિડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે કેન્સર સામે રક્ષણમાં મદદરૂપ થઈ શકે છે.

હળદર : હળદરનો ઉપયોગ મોટાભાગે દરેક ઘરમાં થાય છે. હળદર સાથે મરીનું સેવન કરવાથી કર્ક્યુમિનનું શોષણ વધુ સારી રીતે થઈ શકે છે. નિષ્ણાતોના મતે, કર્ક્યુમિનમાં એન્ટીઑક્સિડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે કેન્સર સામે રક્ષણમાં મદદરૂપ થઈ શકે છે.

1 / 6
બ્રોકલી : બ્રોકલીમાં એવા તત્વો હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપવામાં મદદરૂપ બની શકે છે. બ્રોકલીને બાફીને અથવા થોડું પકાવીને ખાવું વધુ ફાયદાકારક હોય છે.

બ્રોકલી : બ્રોકલીમાં એવા તત્વો હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપવામાં મદદરૂપ બની શકે છે. બ્રોકલીને બાફીને અથવા થોડું પકાવીને ખાવું વધુ ફાયદાકારક હોય છે.

2 / 6
આમળા : આમળામાં ગેલિક એસિડ અને એલેજિક એસિડ જેવા શક્તિશાળી એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે. તે શરીરમાં ફ્રી રેડિકલ્સ ઘટાડવામાં મદદ કરી શકે છે. નિષ્ણાતોના મતે, આમળા કીમોથેરાપીની કેટલીક આડઅસરો ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે.

આમળા : આમળામાં ગેલિક એસિડ અને એલેજિક એસિડ જેવા શક્તિશાળી એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે. તે શરીરમાં ફ્રી રેડિકલ્સ ઘટાડવામાં મદદ કરી શકે છે. નિષ્ણાતોના મતે, આમળા કીમોથેરાપીની કેટલીક આડઅસરો ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે.

3 / 6
ગ્રીન ટી : જાપાનમાં કેન્સરના પ્રમાણ ઓછા હોવાના સંભવિત કારણોમાં ગ્રીન ટીનું નિયમિત સેવન છે. ગ્રીન ટીમાં એપિગેલોકેટેચિન ગેલેટ (EGCG) નામનું તત્વ હોય છે. જેના પર વિવિધ સંશોધનો થયા છે. કેટલીક સ્ટડીઝમાં તે કેન્સર કોષોના વિકાસને ધીમો કરવામાં મદદરૂપ છે.

ગ્રીન ટી : જાપાનમાં કેન્સરના પ્રમાણ ઓછા હોવાના સંભવિત કારણોમાં ગ્રીન ટીનું નિયમિત સેવન છે. ગ્રીન ટીમાં એપિગેલોકેટેચિન ગેલેટ (EGCG) નામનું તત્વ હોય છે. જેના પર વિવિધ સંશોધનો થયા છે. કેટલીક સ્ટડીઝમાં તે કેન્સર કોષોના વિકાસને ધીમો કરવામાં મદદરૂપ છે.

4 / 6
અળસીના બીજ : અળસીના બીજમાં લિગ્નાન્સ નામના પ્લાન્ટ કમ્પાઉન્ડ્સ હોય છે. જે એન્ટીઑક્સિડન્ટ ગુણધર્મો માટે જાણીતા છે. નિષ્ણાતોના મતે, સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરના સંદર્ભમાં તેના સંભવિત લાભો દર્શાવવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે,, નિયમિત અળસીના બીજનું સેવન ટ્યુમરની વૃદ્ધિ ધીમી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

અળસીના બીજ : અળસીના બીજમાં લિગ્નાન્સ નામના પ્લાન્ટ કમ્પાઉન્ડ્સ હોય છે. જે એન્ટીઑક્સિડન્ટ ગુણધર્મો માટે જાણીતા છે. નિષ્ણાતોના મતે, સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરના સંદર્ભમાં તેના સંભવિત લાભો દર્શાવવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે,, નિયમિત અળસીના બીજનું સેવન ટ્યુમરની વૃદ્ધિ ધીમી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Hair Cair Tips : વાળને નરમ, ચમકદાર અને સિલ્કી બનાવવા માટે ઘરે બનાવો આ કુદરતી હેર જેલ !

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">