AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel With Tv9 : મહાશિવરાત્રી પર કરો સોમનાથ મહાદેવના દર્શન, આ રહ્યો તમારો ટ્રાવેલ પ્લાન

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરે જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.

| Updated on: Feb 19, 2025 | 12:03 PM
Share
સોમનાથ મહાદેવ 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોર્તિર્લિંગ માનવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે અમદાવાદથી સોમનાથ કેવી રીતે જઈ શકશો.

સોમનાથ મહાદેવ 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોર્તિર્લિંગ માનવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે અમદાવાદથી સોમનાથ કેવી રીતે જઈ શકશો.

1 / 5
અમદાવાદથી સોમનાથ જવા માટે તમે બસ, ટ્રેન, કાર સહિતના વાહનનો ઉપયોગ કરી શકો છો. તમે સોમનાથ પહોંચી પ્રથમ જ્યોર્તિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી શકો છો.

અમદાવાદથી સોમનાથ જવા માટે તમે બસ, ટ્રેન, કાર સહિતના વાહનનો ઉપયોગ કરી શકો છો. તમે સોમનાથ પહોંચી પ્રથમ જ્યોર્તિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી શકો છો.

2 / 5
આધ્યાત્મિક વાતાવરણ અને મંદિરની દૈવી ઉર્જાનો અનુભવ કરવા માટે સાંજની આરતીનો લાભ લઈ શકો છો. મંદિરની મુલાકાત બાદ તમે સોમનાથ બીચ પર ફરી શકો છો.

આધ્યાત્મિક વાતાવરણ અને મંદિરની દૈવી ઉર્જાનો અનુભવ કરવા માટે સાંજની આરતીનો લાભ લઈ શકો છો. મંદિરની મુલાકાત બાદ તમે સોમનાથ બીચ પર ફરી શકો છો.

3 / 5
સોમનાથ બીચ પર શાંતિપૂર્ણ સાંજની મજા માણી શકો છો. ત્યારે બાદ તમે રાત્રિ રોકાણ કરી કરી શકો છો. બીજા દિવસે તમે પ્રભાસ પાટણની મુલાકાત લઈ શકો છો. ભગવાન કૃષ્ણએ આ જગ્યા પર જ અંતિમ શ્વાસ લીધો હતો.

સોમનાથ બીચ પર શાંતિપૂર્ણ સાંજની મજા માણી શકો છો. ત્યારે બાદ તમે રાત્રિ રોકાણ કરી કરી શકો છો. બીજા દિવસે તમે પ્રભાસ પાટણની મુલાકાત લઈ શકો છો. ભગવાન કૃષ્ણએ આ જગ્યા પર જ અંતિમ શ્વાસ લીધો હતો.

4 / 5
ત્યારબાદ તમે સોમનાથથી અમદાવાદ પરત ફરી શકો છો. જો તમે શિવરાત્રિ પર સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા જવા માગતા હોવ તો તમને ભારે ભીડનો સામનો કરવો પડશે.

ત્યારબાદ તમે સોમનાથથી અમદાવાદ પરત ફરી શકો છો. જો તમે શિવરાત્રિ પર સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા જવા માગતા હોવ તો તમને ભારે ભીડનો સામનો કરવો પડશે.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">