Travel Tips : શ્રાવણ મહિનામાં પરિવાર સાથે સૌરાષ્ટ્રમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિગના દર્શન કરવાનો પ્લાન બનાવો
હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો ભગવાન શંકરની ઉપાસના અને તેમના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. તો તમે ગુજરાતમાં આવેલા આ મંદિરની શ્રાવણ મહિનામાં મુલાકાત લઈ શકો છો.
Most Read Stories