AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : મસૂરી કેવી રીતે પહોંચવું, ત્યાં પહોંચવાના તમામ વિકલ્પો જાણો

મસૂરીની પ્રાકૃતિક સુંદરતા તમારું મન મોહી લેશે. જો તમે પણ પત્નીને લઈ મસૂરી ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ લેખ જરુર વાંચજો.મસૂરીને પહાડોની રાણી કહેવામાં આવે છે.

| Updated on: Oct 07, 2024 | 4:28 PM
Share
મસૂરી ઉત્તરાખંડનું એક લોકપ્રિય હિલ સ્ટેશન છે. અહિ હંમેશા પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. જો તમે પણ મસૂરી ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો જાણી લો કઈ રીતે મસૂરી ફરવા જવાનું આયોજન બનાવશો.

મસૂરી ઉત્તરાખંડનું એક લોકપ્રિય હિલ સ્ટેશન છે. અહિ હંમેશા પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. જો તમે પણ મસૂરી ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો જાણી લો કઈ રીતે મસૂરી ફરવા જવાનું આયોજન બનાવશો.

1 / 5
મસૂરી જવા માટે મોટા ભાગના પ્રવાસીઓ કારમાં એટલે કે, બાય રોડ જવાનું પસંદ કરે છે. જો તમે પણ અમદાવાદથી મસૂરી જવા માંગો છો તો, સૌથી પહેલા તમારે દેહરાદુન સુધી ફ્લાઈટ કે પછી ટ્રેન દ્વારા જવાનું રહેશે.

મસૂરી જવા માટે મોટા ભાગના પ્રવાસીઓ કારમાં એટલે કે, બાય રોડ જવાનું પસંદ કરે છે. જો તમે પણ અમદાવાદથી મસૂરી જવા માંગો છો તો, સૌથી પહેલા તમારે દેહરાદુન સુધી ફ્લાઈટ કે પછી ટ્રેન દ્વારા જવાનું રહેશે.

2 / 5
જો તમે ફ્લાઈટમાં બેસી મસૂરી જવા માંગો છો તો તમારે સૌથી પહેલા દેહરાદુનના એરપોર્ટ સુધી જવાનું રહેશે. આ એરપોર્ટથી મસૂરી અંદાજે 59 કિલોમીટર દુર છે. ત્યારબાદ તમે એરપોર્ટથી મસૂરી જવા માટે કેબ પણ ભાડે કરી શકો છો. દહેરાદુનથી મસૂરી જવા માટે દરરોજ બસ પણ તમને મળી રહેશે.

જો તમે ફ્લાઈટમાં બેસી મસૂરી જવા માંગો છો તો તમારે સૌથી પહેલા દેહરાદુનના એરપોર્ટ સુધી જવાનું રહેશે. આ એરપોર્ટથી મસૂરી અંદાજે 59 કિલોમીટર દુર છે. ત્યારબાદ તમે એરપોર્ટથી મસૂરી જવા માટે કેબ પણ ભાડે કરી શકો છો. દહેરાદુનથી મસૂરી જવા માટે દરરોજ બસ પણ તમને મળી રહેશે.

3 / 5
મસૂરીમાં કોઈ રેલવે સ્ટેશન નથી. તમે દેહરાદુન સુધી તમે ટ્રેનથી આવી શકો છો. ત્યારબાદ બાય રોડ બસ કે પછી કેબ કરી મસૂરી જવા માટે નીકળી શકો છો. કે પછી તમે દિલ્હીથી મસૂરી જવા માટે શતાબ્દી ટ્રેનમાં પણ બેસી શકો છો. જે દેહરાદૂન સુધી આવે છે.

મસૂરીમાં કોઈ રેલવે સ્ટેશન નથી. તમે દેહરાદુન સુધી તમે ટ્રેનથી આવી શકો છો. ત્યારબાદ બાય રોડ બસ કે પછી કેબ કરી મસૂરી જવા માટે નીકળી શકો છો. કે પછી તમે દિલ્હીથી મસૂરી જવા માટે શતાબ્દી ટ્રેનમાં પણ બેસી શકો છો. જે દેહરાદૂન સુધી આવે છે.

4 / 5
 મસૂરી તમે કાર,ટ્રેન કે પછી બસ દ્વારા પણ જઈ શકો છો. અમદાવાદથી મસૂરી કારમાં અંદાજે 22 કલાકનો સમય લાગશે. તમને મસૂરી જવા માટે દેહરાદુન, દિલ્હીથી પણ લગ્ઝરી બસ મળી જશે.

મસૂરી તમે કાર,ટ્રેન કે પછી બસ દ્વારા પણ જઈ શકો છો. અમદાવાદથી મસૂરી કારમાં અંદાજે 22 કલાકનો સમય લાગશે. તમને મસૂરી જવા માટે દેહરાદુન, દિલ્હીથી પણ લગ્ઝરી બસ મળી જશે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">