AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : કેચી ધામ નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લેવા કેવી રીતે પહોચવું જાણો

નીમ કરોલી બાબા સાથે જોડાયેલ કેચી ધામ મંદિર એક એવું ખાસ સ્થળ છે, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં જોવા મળે છે. આ મંદિરમાં વિદેશીઓ પણ મુલાકાત લે છે. તો જો તમે પણ નીમ કરોલી બાબાના ધામમાં જવા માંગો છો તો કેવી રીતે જશો. તે વિશે વાત કરીએ.

| Updated on: Sep 22, 2024 | 3:00 PM
Share
ઉત્તરાખંડમાં આવેલું કેચી ધામ મંદિર ખુબ જ લોકપ્રિય છે. અહિ બાબા નીમ કરોલી મહારાજના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. તમને જણાવી દઈએ કે, તેમને કલયુગમાં ભગવાન હનુમાનજીનો અવતાર માનવામાં આવતો હતો. આ સ્થળ હનુમાનજીને સમર્પિત એક મંદિર પણ આવેલું છે. જ્યાં બાબા નીમ કરોલીનું મંદિર અને પ્રાર્થના કક્ષ બનાવવામાં આવ્યું છે.

ઉત્તરાખંડમાં આવેલું કેચી ધામ મંદિર ખુબ જ લોકપ્રિય છે. અહિ બાબા નીમ કરોલી મહારાજના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. તમને જણાવી દઈએ કે, તેમને કલયુગમાં ભગવાન હનુમાનજીનો અવતાર માનવામાં આવતો હતો. આ સ્થળ હનુમાનજીને સમર્પિત એક મંદિર પણ આવેલું છે. જ્યાં બાબા નીમ કરોલીનું મંદિર અને પ્રાર્થના કક્ષ બનાવવામાં આવ્યું છે.

1 / 5
આ મંદિર એટલું ફેમસ છે કે, અહિ માર્ક ઝુકરબર્ગ પણ દર્શન કરવા આવી ચૂક્યા છે. તેમજ એપલના સંસ્થાપક પણ આ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. આટલું જ નહિ આ મંદિરમાં અનેક સેલિબ્રિટિ સ્ટાર તેમજ રાજકારણીઓ પણ આવી ચૂક્યા છે.

આ મંદિર એટલું ફેમસ છે કે, અહિ માર્ક ઝુકરબર્ગ પણ દર્શન કરવા આવી ચૂક્યા છે. તેમજ એપલના સંસ્થાપક પણ આ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. આટલું જ નહિ આ મંદિરમાં અનેક સેલિબ્રિટિ સ્ટાર તેમજ રાજકારણીઓ પણ આવી ચૂક્યા છે.

2 / 5
 વિરાટ અને અનુષ્કા શર્મા પણ કેચી ધામ મંદિરની મુલાકાત લેતા હોય છે. કેચી ધામ ઉત્તરાખંડના નૈનીતાલથી અંદાજે 17 કિલોમીટર અને ભવાલીથી માત્ર 9 કિલોમીટર દુર આવેલું છે.  અહિ તમે બાય રોડ કે પછી ટ્રેન દ્વારા પણ જઈ શકો છે. દિલ્હીથી નૈનીતાલ અંદાજે 324 કિલોમીટર દુર છે. જો તમે ટ્રેન દ્વારા જવા માંગો છો તો ઓછા પૈસામાં મુસાફરી કરી શકશો.

વિરાટ અને અનુષ્કા શર્મા પણ કેચી ધામ મંદિરની મુલાકાત લેતા હોય છે. કેચી ધામ ઉત્તરાખંડના નૈનીતાલથી અંદાજે 17 કિલોમીટર અને ભવાલીથી માત્ર 9 કિલોમીટર દુર આવેલું છે. અહિ તમે બાય રોડ કે પછી ટ્રેન દ્વારા પણ જઈ શકો છે. દિલ્હીથી નૈનીતાલ અંદાજે 324 કિલોમીટર દુર છે. જો તમે ટ્રેન દ્વારા જવા માંગો છો તો ઓછા પૈસામાં મુસાફરી કરી શકશો.

3 / 5
કેચીધામમાં રહેવા માટે તમને ખુબ ઓછા પૈસામાં રુમ પણ મળી જશે. તેમજ તમે આસપાસની પ્રકૃતિનો આનંદ પણ લઈ શકો છો. તેમજ ટ્રેકિંગની મજા પણ માણી શકો છે. તેમજ પાસે આવેલા નૈનીતાલની મુલાકાત પણ લઈ શકો છો.

કેચીધામમાં રહેવા માટે તમને ખુબ ઓછા પૈસામાં રુમ પણ મળી જશે. તેમજ તમે આસપાસની પ્રકૃતિનો આનંદ પણ લઈ શકો છો. તેમજ ટ્રેકિંગની મજા પણ માણી શકો છે. તેમજ પાસે આવેલા નૈનીતાલની મુલાકાત પણ લઈ શકો છો.

4 / 5
 બાબા નીમ કરૌલીનો કૈંચી ધામ આશ્રમ, જેની સ્થાપના 1964માં કરવામાં આવી હતી, તે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાથી માત્ર 17 કિમી દૂર અલ્મોડા રોડ પર સ્થિત છે. જ્યારે ભવાલીથી તેનું અંતર માત્ર 09 કિમી છે અને બાબાનો આશ્રમ કાઠગોદામ રેલવે સ્ટેશનથી લગભગ 36 કિમી દૂર છે. કાઠગોદામ કૈંચી ધામનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

બાબા નીમ કરૌલીનો કૈંચી ધામ આશ્રમ, જેની સ્થાપના 1964માં કરવામાં આવી હતી, તે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાથી માત્ર 17 કિમી દૂર અલ્મોડા રોડ પર સ્થિત છે. જ્યારે ભવાલીથી તેનું અંતર માત્ર 09 કિમી છે અને બાબાનો આશ્રમ કાઠગોદામ રેલવે સ્ટેશનથી લગભગ 36 કિમી દૂર છે. કાઠગોદામ કૈંચી ધામનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

5 / 5
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">