AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mothers Day 2025 : માતા સાથે આ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ મધર્સ ડે સેલિબ્રેટ કરી યાદગાર બનાવો

મધર્સ ડે પર માતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા અને આભાર માનવાના ઘણા અદ્ભુત રીત છે. તમે આ દિવસને તમારી માતા માટે શ્રેષ્ઠ ગિફટ આપી શકો છો.તો આજે અમે તમને કેટલાક એવા ધાર્મિક સ્થળો વિશે જણાવીશું. આ સ્થળ પર તમે તમારી માતાને મધર્સ ડે પર લઈ જઈ શકો છો.

| Updated on: May 05, 2025 | 4:57 PM
દુનિયામાં માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે, માતા જ સૌથી પહેલી ગુરુ હોય છે. માતા અને બાળકનો સબંધ ખુબ જ ગાઢ હોય છે.મધર્સ ડેને ખાસ બનાવવા માટે અમદાવાદમાં આવેલા કેટલાક ધાર્મિક સ્થળોમાંથી કોઈપણ એકની મુલાકાત તમારી માતા સાથે કરી શકો. આ સ્થળોની મુલાકાત લેવાથી તમને આનંદ તો થશે જ, સાથે સાથે તમારું મન પણ શાંત થશે.

દુનિયામાં માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે, માતા જ સૌથી પહેલી ગુરુ હોય છે. માતા અને બાળકનો સબંધ ખુબ જ ગાઢ હોય છે.મધર્સ ડેને ખાસ બનાવવા માટે અમદાવાદમાં આવેલા કેટલાક ધાર્મિક સ્થળોમાંથી કોઈપણ એકની મુલાકાત તમારી માતા સાથે કરી શકો. આ સ્થળોની મુલાકાત લેવાથી તમને આનંદ તો થશે જ, સાથે સાથે તમારું મન પણ શાંત થશે.

1 / 6
મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસ 11 મે ના રોજ ઉજવવામાં આવશે. કેટલાક બાળકો તેમની માતાને કોઈ ગિફટ આપે છે, તો કોઈ કેક કટ કરીને મધર્સ ડે સેલિબ્રેટ કરતા હોય છે. જો તમે આ દિવસે તમારી માતા માટે કંઈક અલગ અને ખાસ કરવા માંગતા હો, તો તેમને અહીં દર્શાવેલ ધાર્મિક સ્થળોમાંથી કોઈપણ એક સ્થળ પર લઈ જાઓ. આ સ્થળ મધર્સ ડેની ઉજવણી માટે શ્રેષ્ઠ છે અને અહીં તમારું મન પણ શાંત થઈ જશે.

મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસ 11 મે ના રોજ ઉજવવામાં આવશે. કેટલાક બાળકો તેમની માતાને કોઈ ગિફટ આપે છે, તો કોઈ કેક કટ કરીને મધર્સ ડે સેલિબ્રેટ કરતા હોય છે. જો તમે આ દિવસે તમારી માતા માટે કંઈક અલગ અને ખાસ કરવા માંગતા હો, તો તેમને અહીં દર્શાવેલ ધાર્મિક સ્થળોમાંથી કોઈપણ એક સ્થળ પર લઈ જાઓ. આ સ્થળ મધર્સ ડેની ઉજવણી માટે શ્રેષ્ઠ છે અને અહીં તમારું મન પણ શાંત થઈ જશે.

2 / 6
ઇસ્કોન મંદિર, અમદાવાદ, કે જે હરે કૃષ્ણ મંદિર તરીકે પણ જાણીતું છે, અમદાવાદમાં આવેલું ઇસ્કોન સંસ્થાનું મંદિર છે. આ મંદિર અમદાવાદનું ખુબ જ પ્રસિદ્ધ મંદિર છે. તેની પ્રાણ પ્રતિષ્ઠા 17મી એપ્રિલ 1997ના રોજ રામ નવમીના દિવસે કરવામાં આવી હતી.

ઇસ્કોન મંદિર, અમદાવાદ, કે જે હરે કૃષ્ણ મંદિર તરીકે પણ જાણીતું છે, અમદાવાદમાં આવેલું ઇસ્કોન સંસ્થાનું મંદિર છે. આ મંદિર અમદાવાદનું ખુબ જ પ્રસિદ્ધ મંદિર છે. તેની પ્રાણ પ્રતિષ્ઠા 17મી એપ્રિલ 1997ના રોજ રામ નવમીના દિવસે કરવામાં આવી હતી.

3 / 6
તમે પણ તમારી માતાને મધર્સ ડે પર તમારા આસપાસના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ આ દિવસને ખાસ બનાવી શકો છો.અમદાવાદ અને આસપાસ ના તમામ કૃષ્ણ પ્રેમી  આ મંદિરની જરુર મુલાકાત લેતા હોય છે.

તમે પણ તમારી માતાને મધર્સ ડે પર તમારા આસપાસના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ આ દિવસને ખાસ બનાવી શકો છો.અમદાવાદ અને આસપાસ ના તમામ કૃષ્ણ પ્રેમી આ મંદિરની જરુર મુલાકાત લેતા હોય છે.

4 / 6
 વૈષ્ણોદેવી માતાનું લોકપ્રિય મંદિર અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું છે.આ મંદિર હિન્દુ ભક્તો માટે એક મુખ્ય તીર્થસ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

વૈષ્ણોદેવી માતાનું લોકપ્રિય મંદિર અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું છે.આ મંદિર હિન્દુ ભક્તો માટે એક મુખ્ય તીર્થસ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

5 / 6
ગુજરાતમાં રહેતા તમામ સાઉથના લોકો અન્ય શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીકરૂપ અમદાવાદનું બાલાજી મંદિરછે. ભગવાન બાલાજીના લાખો ભક્તો તિરુપતિ ગયા વિના જ અમદાવાદમાં આસાનીથી ભગવાનના દર્શનનો લાભ મેળવી શકે તે હેતુથી આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં રહેતા તમામ સાઉથના લોકો અન્ય શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીકરૂપ અમદાવાદનું બાલાજી મંદિરછે. ભગવાન બાલાજીના લાખો ભક્તો તિરુપતિ ગયા વિના જ અમદાવાદમાં આસાનીથી ભગવાનના દર્શનનો લાભ મેળવી શકે તે હેતુથી આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">