AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Latest News: સુરત ડાયમંડ બુર્સમાં પંચતત્વના સિદ્ધાંત પર ગાર્ડન બનશે

સુરત ડાયમંડ બુર્સમાં પંચતત્વના સિદ્ધાંત પર ગાર્ડન બનશે 8 બિલ્ડિંગની નીચેના ગાર્ડનમાં પંચતત્વની થીમ મુલાકાતીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે . ડાયમંડ નગરી સુરતમાં સાકાર થયેલા હીરા બુર્સના બિલ્ડિંગની થીમ પંચતત્વ આધારિત રાખવામાં આવી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 9:59 AM
Share
હવા : આ વિભાગમાં "વાયુ" તત્વનો સાર બનાવવામાં આવ્યો છે. જેમાં કલાત્મક વિન્ડ સ્પિનર્સ, લીલા લેન્ડસ્કેપથી ઢંકાયેલા છે. જે આરામ કરવા માટે આનંદદાયક વાતાવરણ આપે છે.

હવા : આ વિભાગમાં "વાયુ" તત્વનો સાર બનાવવામાં આવ્યો છે. જેમાં કલાત્મક વિન્ડ સ્પિનર્સ, લીલા લેન્ડસ્કેપથી ઢંકાયેલા છે. જે આરામ કરવા માટે આનંદદાયક વાતાવરણ આપે છે.

1 / 5
પાણી : અહીં સૌથી મૂળભૂત તત્વ જે વ્યક્તિના મનને પ્રભાવિત કરે છે. શાંતિ અને સજર્નાત્મકતાને ઉત્તેજન આપે છે. તે પંચતત્વ રચનાઓથી બનાવવામાં આવ્યું છે. અહીં પાણીના નાના ફુવારાઓની ડિઝાઇન કરવામાં આવી છે.

પાણી : અહીં સૌથી મૂળભૂત તત્વ જે વ્યક્તિના મનને પ્રભાવિત કરે છે. શાંતિ અને સજર્નાત્મકતાને ઉત્તેજન આપે છે. તે પંચતત્વ રચનાઓથી બનાવવામાં આવ્યું છે. અહીં પાણીના નાના ફુવારાઓની ડિઝાઇન કરવામાં આવી છે.

2 / 5
અગ્નિ : કલાત્મક વૃક્ષારોપણથી ઘેરાયેલા અને ખીલેલા ફુવારાઓની વચ્ચે અહીં અગ્નિથી પ્રકાશિત સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે.

અગ્નિ : કલાત્મક વૃક્ષારોપણથી ઘેરાયેલા અને ખીલેલા ફુવારાઓની વચ્ચે અહીં અગ્નિથી પ્રકાશિત સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે.

3 / 5
પૃથ્વી : વૃક્ષોની હાજરીની વચ્ચે અને મનને કલ્પનાની ઊંચાઈએ લઇ જવા માટે પણ એક ખાસ કલાત્મક કૃતિ ઉભી કરવામાં આવી છે. પૃથ્વી તત્વ દ્વારા સ્વંયને ઉત્સાહિત કરવાનો હેતુ છે.

પૃથ્વી : વૃક્ષોની હાજરીની વચ્ચે અને મનને કલ્પનાની ઊંચાઈએ લઇ જવા માટે પણ એક ખાસ કલાત્મક કૃતિ ઉભી કરવામાં આવી છે. પૃથ્વી તત્વ દ્વારા સ્વંયને ઉત્સાહિત કરવાનો હેતુ છે.

4 / 5
આકાશ : એ કુદરતી આકાશના પ્રકાશને ઝીલવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે સ્થિરતા અને શક્તિ પ્રકાશિત કરે છે.

આકાશ : એ કુદરતી આકાશના પ્રકાશને ઝીલવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે સ્થિરતા અને શક્તિ પ્રકાશિત કરે છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">