AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાની સિરીઝમાં થશે મોટો ફેરફાર! આ મેચની તારીખ બદલાશે?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં રમાનારી ત્રણ મેચની T20 સિરીઝના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ એક મેચની તારીખ બદલવા પર વિચાર કરી રહ્યું છે. તેનું મુખ્ય કારણ શું છે? ચાલો જાણીએ.

| Updated on: Aug 13, 2026 | 4:13 PM
Share
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 સિરીઝ 13થી 17 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં રમાવાની છે. ત્રણેય મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 સિરીઝ 13થી 17 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં રમાવાની છે. ત્રણેય મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે.

1 / 5
હાલના કાર્યક્રમ મુજબ પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે, બીજી મેચ 15 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 17 સપ્ટેમ્બરે રમાવાની છે.

હાલના કાર્યક્રમ મુજબ પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે, બીજી મેચ 15 સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ 17 સપ્ટેમ્બરે રમાવાની છે.

2 / 5
જોકે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ 15 સપ્ટેમ્બરની મેચને બદલે 14 સપ્ટેમ્બરે યોજવા અંગે વિચાર કરી રહ્યું છે. 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી હોવાથી વધુ દર્શકો આવે તેવી અપેક્ષા છે.

જોકે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ 15 સપ્ટેમ્બરની મેચને બદલે 14 સપ્ટેમ્બરે યોજવા અંગે વિચાર કરી રહ્યું છે. 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી હોવાથી વધુ દર્શકો આવે તેવી અપેક્ષા છે.

3 / 5
રજાના દિવસે મેચ યોજાય તો ટિકિટ વેચાણમાં પણ વધારો થઈ શકે છે. આથી અફઘાન બોર્ડને વધુ આવક થવાની આશા છે. જોકે, તારીખ બદલવા માટે BCCIની મંજૂરી જરૂરી રહેશે.

રજાના દિવસે મેચ યોજાય તો ટિકિટ વેચાણમાં પણ વધારો થઈ શકે છે. આથી અફઘાન બોર્ડને વધુ આવક થવાની આશા છે. જોકે, તારીખ બદલવા માટે BCCIની મંજૂરી જરૂરી રહેશે.

4 / 5
આ સિરીઝની ખાસ વાત એ છે કે તેનું આયોજન ભારતમાં થશે, પરંતુ યજમાન અફઘાનિસ્તાન હશે. એટલે ટીમ ઈન્ડિયા પોતાના જ દેશમાં મહેમાન તરીકે રમશે. ત્રણેય મેચ નવી દિલ્હીમાં યોજાશે. (PC:PTI/X)

આ સિરીઝની ખાસ વાત એ છે કે તેનું આયોજન ભારતમાં થશે, પરંતુ યજમાન અફઘાનિસ્તાન હશે. એટલે ટીમ ઈન્ડિયા પોતાના જ દેશમાં મહેમાન તરીકે રમશે. ત્રણેય મેચ નવી દિલ્હીમાં યોજાશે. (PC:PTI/X)

5 / 5

Breaking News: ટીમ ઈન્ડિયાની નવી T20 સિરીઝ જાહેર, ત્રણેય મેચ એક જ મેદાનમાં રમાશે, જાણો શેડ્યૂલ

Follow Us
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
g clip-path="url(#clip0_868_265)">