AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC બેંકના શેરે રોકાણકારોને રડાવ્યા! આજે ફરી શેર પટકાયા, જાન્યુઆરીમાં થયો 16 ટકાનો ઘટાડો

22 જાન્યુઆરી, 2021 ના રોજ શેરના ભાવ 1443 રૂપિયા હતા. આજે 23 જાન્યુઆરીના રોજ 3 વર્ષ બાદ શેરના ભાવ 1430 રૂપિયા છે. તેથી શેરે છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને નુકશાન કરાવ્યું છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો HDFC બેન્કે રોકાણકારોને 15.60 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે.

| Updated on: Feb 08, 2024 | 3:45 PM
Share
આજે 23 જાન્યુઆરીના રોજ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળનું એક કારણ HDFC બેંકમાં વેચવાલી હોવાનું માનવામાં આવે છે. આજે HDFC બેન્ક 3.24 ટકા ઘટીને 1430 રૂપિયાની 52 વીકની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

આજે 23 જાન્યુઆરીના રોજ શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળનું એક કારણ HDFC બેંકમાં વેચવાલી હોવાનું માનવામાં આવે છે. આજે HDFC બેન્ક 3.24 ટકા ઘટીને 1430 રૂપિયાની 52 વીકની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

1 / 5
HDFC બેંકના શેર એવા સમયે નીચી સપાટીએ પહોંચ્યા જ્યારે શેરબજાર તેના હાઈ લેવલથી 2-4 ટકા નીચે ટ્રેડ કરી રહ્યાં છે. શેર માર્કેટમાં છેલ્લા 3 વર્ષમાં જોરદાર વધારો થયો છે, પરંતુ HDFC બેન્કે રોકાણકારોને નિરાશ કર્યા છે.

HDFC બેંકના શેર એવા સમયે નીચી સપાટીએ પહોંચ્યા જ્યારે શેરબજાર તેના હાઈ લેવલથી 2-4 ટકા નીચે ટ્રેડ કરી રહ્યાં છે. શેર માર્કેટમાં છેલ્લા 3 વર્ષમાં જોરદાર વધારો થયો છે, પરંતુ HDFC બેન્કે રોકાણકારોને નિરાશ કર્યા છે.

2 / 5
22 જાન્યુઆરી, 2021 ના રોજ શેરના ભાવ 1443 રૂપિયા હતા. આજે 23 જાન્યુઆરીના રોજ 3 વર્ષ બાદ શેરના ભાવ 1430 રૂપિયા છે. તેથી શેરે છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને નુકશાન કરાવ્યું છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો HDFC બેન્કે રોકાણકારોને 15.60 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. 24 જાન્યુઆરી 2023 ના રોજ ભાવ 1695.50 રૂપિયા હતા, જ્યારે આજે 1430 રૂપિયા છે.

22 જાન્યુઆરી, 2021 ના રોજ શેરના ભાવ 1443 રૂપિયા હતા. આજે 23 જાન્યુઆરીના રોજ 3 વર્ષ બાદ શેરના ભાવ 1430 રૂપિયા છે. તેથી શેરે છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને નુકશાન કરાવ્યું છે. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો HDFC બેન્કે રોકાણકારોને 15.60 ટકાનું નેગેટિવ રિટર્ન આપ્યું છે. 24 જાન્યુઆરી 2023 ના રોજ ભાવ 1695.50 રૂપિયા હતા, જ્યારે આજે 1430 રૂપિયા છે.

3 / 5
જો છેલ્લા 6 માસની વાત કરીએ તો 14.74 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે. HDFC બેન્કના શેરના ભાવમાં માત્ર જાન્યુઆરીમાં જ 15.73% નો ઘટાડો થયો છે. 1 જાન્યુઆરીએ શેરના ભાવ 1698 રૂપિયા હતી, જે હાલ 1430 રૂપિયા છે.

જો છેલ્લા 6 માસની વાત કરીએ તો 14.74 ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે. HDFC બેન્કના શેરના ભાવમાં માત્ર જાન્યુઆરીમાં જ 15.73% નો ઘટાડો થયો છે. 1 જાન્યુઆરીએ શેરના ભાવ 1698 રૂપિયા હતી, જે હાલ 1430 રૂપિયા છે.

4 / 5
HDFC બેંકમાં ઘટાડાનું મુખ્ય કારણ કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા નબળા ત્રિમાસિક પરિણામો છે. જે બાદ શેરના ભાવ સતત ગબડી રહ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ પહેલા HDFC બેન્કના શેરમાં 10% થી વધુનો વધારો થયો હતો.

HDFC બેંકમાં ઘટાડાનું મુખ્ય કારણ કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા નબળા ત્રિમાસિક પરિણામો છે. જે બાદ શેરના ભાવ સતત ગબડી રહ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ પહેલા HDFC બેન્કના શેરમાં 10% થી વધુનો વધારો થયો હતો.

5 / 5
Follow Us
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
g clip-path="url(#clip0_868_265)">