AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું હોય છે લીગલ નોટિસ, કાનૂની નોટિસનો જવાબ કેટલા સમયમાં આપવો જોઈએ?

કાનૂની નોટિસ કોઈ વ્યક્તિ અથવા, બાકી દાવા, ભંગ અથવા કાનૂની દાવાની ઔપચારિક સૂચના આપે છે અને ઉકેલની તક પૂરી પાડે છે. આ નોટિસ માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી, જે કેસ અને સંબંધિત કાનૂની જોગવાઈઓના આધારે બદલાઈ શકે છે.

| Updated on: Aug 09, 2026 | 11:35 AM
Share
એક બાજુ કાનુની વિવાદની શરુઆત છે લીગલ નોટિસ, જ્યારે કોઈ વ્યક્તિ, કંપની, ભાડુઆતા કે કારોબારી સંસ્થા સાથએ વિવાદ થાય છે. તો હંમેશા સૌથી પહેલા લીગલ નોટિસ મોકલવાની વાત સામે આવે છે. સામાન્ય ધારણા એ છે કે, લીગલ નોટિસનો જવાબ આપવા માટે 15 કે 30 દિવસ સુધીનો સમય મળે છે પરંતુ કાનુની સ્થિતિ આનાથી અલગ છે.

એક બાજુ કાનુની વિવાદની શરુઆત છે લીગલ નોટિસ, જ્યારે કોઈ વ્યક્તિ, કંપની, ભાડુઆતા કે કારોબારી સંસ્થા સાથએ વિવાદ થાય છે. તો હંમેશા સૌથી પહેલા લીગલ નોટિસ મોકલવાની વાત સામે આવે છે. સામાન્ય ધારણા એ છે કે, લીગલ નોટિસનો જવાબ આપવા માટે 15 કે 30 દિવસ સુધીનો સમય મળે છે પરંતુ કાનુની સ્થિતિ આનાથી અલગ છે.

1 / 7
સામાન્ય કાનુની નોટિસ માટે આખા દેશમાં એક સમાન સમય સીમા નક્કી નથી. નોટિસમાં આપવામાં આવેલ સમય સંબંધિત કરાર અને લાગુ કાયદાને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 ચેક બાઉન્સ માટે અલગ સમય મર્યાદા નક્કી કરે છે.

સામાન્ય કાનુની નોટિસ માટે આખા દેશમાં એક સમાન સમય સીમા નક્કી નથી. નોટિસમાં આપવામાં આવેલ સમય સંબંધિત કરાર અને લાગુ કાયદાને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 ચેક બાઉન્સ માટે અલગ સમય મર્યાદા નક્કી કરે છે.

2 / 7
સરળ ભાષામાં જો આપણે વાત કરીએ તો. લીગલ નોટિસ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને મોકલવામાં આવેલ ઔપચારિક લેખિત સંવાદ કે સંચાર હોય છે. જેમાં બીજી પાર્ટીને વિવાદ કે કાનુની દાવાની જાણકારી આપવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે ઘટનાક્રમ સંબંધિત અધિકાર કે દાયિત્વ અને સામેવાળ પાસે અપેક્ષિત કાર્યવાહી જણાવવામાં આવે છે.

સરળ ભાષામાં જો આપણે વાત કરીએ તો. લીગલ નોટિસ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને મોકલવામાં આવેલ ઔપચારિક લેખિત સંવાદ કે સંચાર હોય છે. જેમાં બીજી પાર્ટીને વિવાદ કે કાનુની દાવાની જાણકારી આપવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે ઘટનાક્રમ સંબંધિત અધિકાર કે દાયિત્વ અને સામેવાળ પાસે અપેક્ષિત કાર્યવાહી જણાવવામાં આવે છે.

3 / 7
તેનો હેતુ કોર્ટમાં જતા પહેલા બીજા પક્ષને પોતાનો કેસ રજૂ કરવાની અથવા વિવાદ ઉકેલવાની તક આપવાનો છે. નોટિસ વકીલ દ્વારા બજાવવામાં આવી શકે છે, જોકે દરેક સામાન્ય નોટિસ માટે તે જરૂરી નથી.

તેનો હેતુ કોર્ટમાં જતા પહેલા બીજા પક્ષને પોતાનો કેસ રજૂ કરવાની અથવા વિવાદ ઉકેલવાની તક આપવાનો છે. નોટિસ વકીલ દ્વારા બજાવવામાં આવી શકે છે, જોકે દરેક સામાન્ય નોટિસ માટે તે જરૂરી નથી.

4 / 7
મુદ્દો એ છે કે દરેક કાનૂની નોટિસનો જવાબ આપવો એ બધા સંજોગોમાં ફરજિયાત નથી. જોકે, નોટિસને અવગણવી વ્યવહારમાં જોખમી હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તેમાં કોઈ કાનૂની પ્રક્રિયા અથવા સમયમર્યાદાનો ઉલ્લેખ હોય.

મુદ્દો એ છે કે દરેક કાનૂની નોટિસનો જવાબ આપવો એ બધા સંજોગોમાં ફરજિયાત નથી. જોકે, નોટિસને અવગણવી વ્યવહારમાં જોખમી હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તેમાં કોઈ કાનૂની પ્રક્રિયા અથવા સમયમર્યાદાનો ઉલ્લેખ હોય.

5 / 7
ચેક બાઉન્સ જેવા કિસ્સાઓમાં સમયમર્યાદાનું પાલન કરવું ખાસ કરીને મહત્વપૂર્ણ છે. તેથી, નોટિસ મળ્યા પછી ચૂપ રહેવાને બદલે સમયસર તેના કાનૂની પરિણામોનું મૂલ્યાંકન કરવું વધુ સારું છે.

ચેક બાઉન્સ જેવા કિસ્સાઓમાં સમયમર્યાદાનું પાલન કરવું ખાસ કરીને મહત્વપૂર્ણ છે. તેથી, નોટિસ મળ્યા પછી ચૂપ રહેવાને બદલે સમયસર તેના કાનૂની પરિણામોનું મૂલ્યાંકન કરવું વધુ સારું છે.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
g clip-path="url(#clip0_868_265)">