AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનું પહેરતા પહેલાં આ વાત જાણી લો! કઈ રાશિ માટે શુભ અને કોના માટે અશુભ? જાણો તેને પહેરવાના નિયમો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનું પહેરવા સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમો છે. માન્યતા મુજબ યોગ્ય રીતે સોનું ધારણ કરવાથી શુભ ફળ મળી શકે છે. જાણો કઈ રાશિના જાતકો માટે સોનું પહેરવું લાભદાયી માનવામાં આવે છે અને કઈ રાશિના લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ.

| Updated on: Aug 08, 2026 | 5:30 PM
Share
સોનું એક કિંમતી ધાતુ હોવા ઉપરાંત ધાર્મિક અને જ્યોતિષની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને સુખ, સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ સાથે જોડવામાં આવે છે. જ્યોતિષ મુજબ સોનાનો સંબંધ સૂર્ય અને ખાસ કરીને ગુરુ ગ્રહ સાથે માનવામાં આવે છે. માન્યતા છે કે યોગ્ય વ્યક્તિ સોનું પહેરે તો જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ આવી શકે છે. જોકે, દરેક વ્યક્તિ માટે સોનું અનુકૂળ હોય તે જરૂરી નથી. કેટલીક માન્યતાઓ અનુસાર અયોગ્ય વ્યક્તિએ સોનું પહેરવાથી જીવનમાં મુશ્કેલીઓ કે નકારાત્મક અસર જોવા મળી શકે છે.

સોનું એક કિંમતી ધાતુ હોવા ઉપરાંત ધાર્મિક અને જ્યોતિષની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને સુખ, સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ સાથે જોડવામાં આવે છે. જ્યોતિષ મુજબ સોનાનો સંબંધ સૂર્ય અને ખાસ કરીને ગુરુ ગ્રહ સાથે માનવામાં આવે છે. માન્યતા છે કે યોગ્ય વ્યક્તિ સોનું પહેરે તો જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ આવી શકે છે. જોકે, દરેક વ્યક્તિ માટે સોનું અનુકૂળ હોય તે જરૂરી નથી. કેટલીક માન્યતાઓ અનુસાર અયોગ્ય વ્યક્તિએ સોનું પહેરવાથી જીવનમાં મુશ્કેલીઓ કે નકારાત્મક અસર જોવા મળી શકે છે.

1 / 8
જ્યોતિષ શાસ્ત્રની માન્યતા મુજબ સોનું માત્ર શોખ કે દેખાવ માટે પહેરવાને બદલે વ્યક્તિની જરૂરિયાત અને અનુકૂળતા ધ્યાનમાં રાખીને પહેરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સોનું વ્યક્તિના વિચારો, શરીર અને જીવનશૈલી પર પણ અસર કરી શકે છે. તેથી તેને ધારણ કરતા પહેલાં તેની યોગ્યતા વિશે જાણવું જરૂરી છે.

જ્યોતિષ શાસ્ત્રની માન્યતા મુજબ સોનું માત્ર શોખ કે દેખાવ માટે પહેરવાને બદલે વ્યક્તિની જરૂરિયાત અને અનુકૂળતા ધ્યાનમાં રાખીને પહેરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સોનું વ્યક્તિના વિચારો, શરીર અને જીવનશૈલી પર પણ અસર કરી શકે છે. તેથી તેને ધારણ કરતા પહેલાં તેની યોગ્યતા વિશે જાણવું જરૂરી છે.

2 / 8
જ્યોતિષની માન્યતા મુજબ જે લોકોને પાચન અથવા પેટ સંબંધિત તકલીફ રહેતી હોય, તેમજ જેમનું વજન ઝડપથી વધતું હોય, તેમણે સોનું ધારણ કરતા પહેલાં સાવચેતી રાખવી જોઈએ. આ ઉપરાંત, સ્વભાવથી વધારે ગુસ્સાવાળા અથવા બોલતી વખતે પોતાના શબ્દો પર નિયંત્રણ ન રાખી શકતા લોકોએ પણ સોનું પહેરવાનું ટાળવું યોગ્ય માનવામાં આવે છે.

જ્યોતિષની માન્યતા મુજબ જે લોકોને પાચન અથવા પેટ સંબંધિત તકલીફ રહેતી હોય, તેમજ જેમનું વજન ઝડપથી વધતું હોય, તેમણે સોનું ધારણ કરતા પહેલાં સાવચેતી રાખવી જોઈએ. આ ઉપરાંત, સ્વભાવથી વધારે ગુસ્સાવાળા અથવા બોલતી વખતે પોતાના શબ્દો પર નિયંત્રણ ન રાખી શકતા લોકોએ પણ સોનું પહેરવાનું ટાળવું યોગ્ય માનવામાં આવે છે.

3 / 8
જ્યોતિષની માન્યતા અનુસાર, જન્મકુંડળીમાં ગુરુ ગ્રહ નબળો અથવા અશુભ સ્થિતિમાં હોય તેવા લોકોએ સોનું પહેરતા પહેલાં સાવચેતી રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવી સ્થિતિમાં સોનું ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં અનિચ્છનીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી સોનું પહેરતા પહેલાં પોતાની કુંડળી પ્રમાણે તેની યોગ્યતા જાણવી વધુ સારું માનવામાં આવે છે.

જ્યોતિષની માન્યતા અનુસાર, જન્મકુંડળીમાં ગુરુ ગ્રહ નબળો અથવા અશુભ સ્થિતિમાં હોય તેવા લોકોએ સોનું પહેરતા પહેલાં સાવચેતી રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવી સ્થિતિમાં સોનું ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં અનિચ્છનીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી સોનું પહેરતા પહેલાં પોતાની કુંડળી પ્રમાણે તેની યોગ્યતા જાણવી વધુ સારું માનવામાં આવે છે.

4 / 8
જ્યોતિષની માન્યતા મુજબ લોખંડ, કોલસો અથવા શનિ સાથે જોડાયેલી વસ્તુઓનો વ્યવસાય કરતા લોકો માટે સોનું અનુકૂળ માનવામાં આવતું નથી. તેથી આવા લોકોએ સોનું પહેરતા પહેલાં પોતાની કુંડળી અને જ્યોતિષીય સ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ.

જ્યોતિષની માન્યતા મુજબ લોખંડ, કોલસો અથવા શનિ સાથે જોડાયેલી વસ્તુઓનો વ્યવસાય કરતા લોકો માટે સોનું અનુકૂળ માનવામાં આવતું નથી. તેથી આવા લોકોએ સોનું પહેરતા પહેલાં પોતાની કુંડળી અને જ્યોતિષીય સ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ.

5 / 8
જ્યોતિષની માન્યતા મુજબ સોનું યોગ્ય સ્થાન અને શુદ્ધતા સાથે પહેરવું જોઈએ, ખાસ કરીને પગ કે કમર પર સોનું પહેરવાનું ટાળવું અને સોનું ધારણ કરનારોએ નકારાત્મક તથા અશુદ્ધ પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ.

જ્યોતિષની માન્યતા મુજબ સોનું યોગ્ય સ્થાન અને શુદ્ધતા સાથે પહેરવું જોઈએ, ખાસ કરીને પગ કે કમર પર સોનું પહેરવાનું ટાળવું અને સોનું ધારણ કરનારોએ નકારાત્મક તથા અશુદ્ધ પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ.

6 / 8
જ્યોતિષની માન્યતા મુજબ મેષ, કર્ક, સિંહ અને ધનુ રાશિના જાતકો માટે સોનું શુભ માનવામાં આવે છે, જ્યારે વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સોનું સામાન્ય રીતે મધ્યમ ફળ આપતું માનવામાં આવે છે.

જ્યોતિષની માન્યતા મુજબ મેષ, કર્ક, સિંહ અને ધનુ રાશિના જાતકો માટે સોનું શુભ માનવામાં આવે છે, જ્યારે વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સોનું સામાન્ય રીતે મધ્યમ ફળ આપતું માનવામાં આવે છે.

7 / 8
જ્યોતિષની માન્યતા મુજબ વૃષભ, મિથુન, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે સોનું અનુકૂળ માનવામાં આવતું નથી, જ્યારે તુલા અને મકર રાશિના લોકો માટે પણ સોનું અશુભ ગણાય છે. કુંડળીમાં ગુરુ શુભ હોય તો સોનાથી લાભ મળી શકે છે, પરંતુ ગુરુ પ્રતિકૂળ હોય ત્યારે સોનું પહેરવાથી સ્વાસ્થ્ય અને વૈવાહિક જીવન પર નકારાત્મક અસર થવાની માન્યતા છે.

જ્યોતિષની માન્યતા મુજબ વૃષભ, મિથુન, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે સોનું અનુકૂળ માનવામાં આવતું નથી, જ્યારે તુલા અને મકર રાશિના લોકો માટે પણ સોનું અશુભ ગણાય છે. કુંડળીમાં ગુરુ શુભ હોય તો સોનાથી લાભ મળી શકે છે, પરંતુ ગુરુ પ્રતિકૂળ હોય ત્યારે સોનું પહેરવાથી સ્વાસ્થ્ય અને વૈવાહિક જીવન પર નકારાત્મક અસર થવાની માન્યતા છે.

8 / 8

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
g clip-path="url(#clip0_868_265)">