AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક અનોખી રેલવેની ટિકિટ, એક ટિકિટથી 8 સ્થળો સુધી રોકાઈ શકો છે ! સંપૂર્ણ નિયમો જાણો

ઈન્ડિયન રેલવેની સર્કુલર જર્ની ટિકિટએ યાત્રિકોને કામની છે. જે એક જ યાત્રામાં અનેક શહેરોની મુલાકાત કરવા માંગે છે. આ ટિકિટ દ્વારા નક્કી કરેલા રુટ પર અનેક સ્થળે રોકાય ફરી સ્ટેશન સુધી પહોંચી શકો છો.

| Updated on: Aug 09, 2026 | 10:59 AM
Share
જો તમે પણ ટ્રેનમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો એક જ ટ્રીપમાં અનેક શહેરોની મુલાકાત લઈ શકો છો. રેલવેની આ સુવિધા તમને ખુબ કામ આવી શકે છે. જેનું નામ સર્કુલર જર્ની ટિકિટ છે. આ ટિકિટની મદદથી તમે નક્કી કરેલા રુટ પર અનેક સ્થળો પર યાત્રા કરી શકો છો.

જો તમે પણ ટ્રેનમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો એક જ ટ્રીપમાં અનેક શહેરોની મુલાકાત લઈ શકો છો. રેલવેની આ સુવિધા તમને ખુબ કામ આવી શકે છે. જેનું નામ સર્કુલર જર્ની ટિકિટ છે. આ ટિકિટની મદદથી તમે નક્કી કરેલા રુટ પર અનેક સ્થળો પર યાત્રા કરી શકો છો.

1 / 7
 દરેક શહેર માટે અલગ અલગ ટિકિટ લેવાની સમસ્યા ઓછી થઈ જાય છે. ઈન્ડિયન રેલવે મુજબ આ સુવિધા ખાસ તરીકે તીર્થ સ્થળો અને ફરવા -ફરવા માટે ઉપયોગી છે. જેમાં મુસાફરી એક સ્ટેશનથી શરુ થઈ છેલ્લા સ્ટેશને પુરી થાય છે. ટુંકમાં આખો રુટ એક સર્કિલ બને છે.

દરેક શહેર માટે અલગ અલગ ટિકિટ લેવાની સમસ્યા ઓછી થઈ જાય છે. ઈન્ડિયન રેલવે મુજબ આ સુવિધા ખાસ તરીકે તીર્થ સ્થળો અને ફરવા -ફરવા માટે ઉપયોગી છે. જેમાં મુસાફરી એક સ્ટેશનથી શરુ થઈ છેલ્લા સ્ટેશને પુરી થાય છે. ટુંકમાં આખો રુટ એક સર્કિલ બને છે.

2 / 7
સર્કુલર જર્ની ટિકિટ શું છે. તો ચાલો જાણીએ. જો તમે દિલ્લીથી મુસાફરી શરુ કરી છે. અહી થી તમે જયપુર ,અમદાવાદ,મુંબઈ,પુણે ,હૈદરાબાદ જેવા શહેરોમાં રોકાય પરત દિલ્લી આવી શકો છો. આવી મુસાફરી કરવા માટે અલગ અલગ ટિકિટ નહી પરંતુ સર્કુલર જર્ની ટિકિટની સુવિધા તમે લઈ શકો છો.

સર્કુલર જર્ની ટિકિટ શું છે. તો ચાલો જાણીએ. જો તમે દિલ્લીથી મુસાફરી શરુ કરી છે. અહી થી તમે જયપુર ,અમદાવાદ,મુંબઈ,પુણે ,હૈદરાબાદ જેવા શહેરોમાં રોકાય પરત દિલ્લી આવી શકો છો. આવી મુસાફરી કરવા માટે અલગ અલગ ટિકિટ નહી પરંતુ સર્કુલર જર્ની ટિકિટની સુવિધા તમે લઈ શકો છો.

3 / 7
સર્કુલર જર્ની ટિકિટની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં 1,2 નહી પરંતુ 8 જગ્યાએ તમે રોકાય શકો છો. ટુંકમાં તમે રસ્તામાં અનેક શહેરોમાં રોકાય ફરી શકો છો. ત્યાબાદ ફરી આગળી મુસાફરી કરી શકો છો.ધ્યાન એ વાતનું રાખવું કે, સામાન્ય ટિકિટ નહી પરંતુ સર્કુલર જર્ની ટિકિટ માટે મુસાફરીનો આખો રુટ પહેલાથી નકકી કરવાનો હોય છે.

સર્કુલર જર્ની ટિકિટની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં 1,2 નહી પરંતુ 8 જગ્યાએ તમે રોકાય શકો છો. ટુંકમાં તમે રસ્તામાં અનેક શહેરોમાં રોકાય ફરી શકો છો. ત્યાબાદ ફરી આગળી મુસાફરી કરી શકો છો.ધ્યાન એ વાતનું રાખવું કે, સામાન્ય ટિકિટ નહી પરંતુ સર્કુલર જર્ની ટિકિટ માટે મુસાફરીનો આખો રુટ પહેલાથી નકકી કરવાનો હોય છે.

4 / 7
 સર્કુલર જર્ની ટિકિટ બનાવવા માટે સૌથી પહેલા તમારે યાત્રાનો આખો પ્લાન તૈયાર કરવાનો રહેશે. જેમાં નક્કી કરો કે, મુસાફરી ક્યાંથી શરુ કરશો. ક્યા ક્યા શહેરમાં રોકાવું છે અને પછી ક્યાંથી પાછું આવવું છે. ત્યારબાદ તે સ્ટેશન સાથે જોડાયેલ રેલવે ડિવિઝન સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી શકો છો. રેલવે તમારી મુસાફરીના હિસાબથી સર્કુલર જર્ની ટિકિટ ભાડું તૈયાર કરે છે.પછી આ પ્રકિયાના આધાર પર ટિકિટ બુકિંગ ઓફિસથી ટિકિટ લઈ શકો છો.

સર્કુલર જર્ની ટિકિટ બનાવવા માટે સૌથી પહેલા તમારે યાત્રાનો આખો પ્લાન તૈયાર કરવાનો રહેશે. જેમાં નક્કી કરો કે, મુસાફરી ક્યાંથી શરુ કરશો. ક્યા ક્યા શહેરમાં રોકાવું છે અને પછી ક્યાંથી પાછું આવવું છે. ત્યારબાદ તે સ્ટેશન સાથે જોડાયેલ રેલવે ડિવિઝન સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી શકો છો. રેલવે તમારી મુસાફરીના હિસાબથી સર્કુલર જર્ની ટિકિટ ભાડું તૈયાર કરે છે.પછી આ પ્રકિયાના આધાર પર ટિકિટ બુકિંગ ઓફિસથી ટિકિટ લઈ શકો છો.

5 / 7
રેલવે કેટલાક લોકપ્રિય પ્રવાસ અને તીર્થ સ્થળો માટે પણ સ્ટેન્ડર્ડ સર્કુલર જર્ની ટિકિટની ઉપલબ્ધ કરે છે. જેનો રુટ પહેલાથી નક્કી હોય છે. જો તમે પણ સ્ટેન્ડર્ડ રુટ પર તમારી મુસાફરી કરવા માંગો છો તો આનો ઉપયોગ કરી શકો છો.

રેલવે કેટલાક લોકપ્રિય પ્રવાસ અને તીર્થ સ્થળો માટે પણ સ્ટેન્ડર્ડ સર્કુલર જર્ની ટિકિટની ઉપલબ્ધ કરે છે. જેનો રુટ પહેલાથી નક્કી હોય છે. જો તમે પણ સ્ટેન્ડર્ડ રુટ પર તમારી મુસાફરી કરવા માંગો છો તો આનો ઉપયોગ કરી શકો છો.

6 / 7
જો તમારી મુસાફરીનો રુટ અલગ છે. તો રેલવેને આખી મુસાફરીનો પ્લાન આપી તે અનુસાર સર્કુલર જર્ની ટિકિટ તૈયાર કરી શકો છો.( All Photos: PTI)

જો તમારી મુસાફરીનો રુટ અલગ છે. તો રેલવેને આખી મુસાફરીનો પ્લાન આપી તે અનુસાર સર્કુલર જર્ની ટિકિટ તૈયાર કરી શકો છો.( All Photos: PTI)

7 / 7

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">