BCCIના નામે થઈ રહેલી છેતરપિંડી આવી સામે, જય શાહે લીધો મોટો નિર્ણય
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે એક વિગતવાર નિવેદન જારી કરીને છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. NCAમાં ટ્રેનિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી, હવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે NCAમાં એન્ટ્રી માત્ર ધોરણના આધારે આપવામાં આવે છે, પૈસાના આધારે નહીં.
Latest News Updates
Most Read Stories