AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 ભાઈ-બહેન, 2 દીકરાના પિતા છે અનિલ અંબાણી જુઓ પરિવાર

તમે ધીરુભાઈ અંબાણીના મોટા દિકરા અને તેમની પત્ની વિશે તો જાણતા હશો. મુકેશ અંબાણી અને નીતા અંબાણી વિશે સૌ કોઈ જાણે છે. તેના 3 બાળકો ઈશા, આકાશ અને અનંતને પણ સૌ કોઈ ઓળખે છે. પરંતુ શું તમે અંબાણી પરિવારના નાના પુત્ર વિશે જાણો છે.

| Updated on: Jun 04, 2026 | 8:32 AM
Share
 મુકેશ અંબાણીના બાળકો ઈશા અંબાણી , આકાશ અંબાણીના લગ્ન થઈ ચૂક્યા છે અને અનંત અંબાણીના લગ્ન થોડા દિવસોમાં છે. તો અનિલ અંબાણીના દિકરા અનમોલ અંબાણી અને અંશુલ અંબાણી છે. મોટા દિકરાના લગ્ન થઈ ચૂક્યા છે.  તો આજે આપણે અંબાણી પરિવારના નાના દિકરા અનિલ અંબાણી તેમજ તેના પરિવાર વિશે જાણીશું.

મુકેશ અંબાણીના બાળકો ઈશા અંબાણી , આકાશ અંબાણીના લગ્ન થઈ ચૂક્યા છે અને અનંત અંબાણીના લગ્ન થોડા દિવસોમાં છે. તો અનિલ અંબાણીના દિકરા અનમોલ અંબાણી અને અંશુલ અંબાણી છે. મોટા દિકરાના લગ્ન થઈ ચૂક્યા છે. તો આજે આપણે અંબાણી પરિવારના નાના દિકરા અનિલ અંબાણી તેમજ તેના પરિવાર વિશે જાણીશું.

1 / 13
અનિલ અંબાણી એક ગુજરાતી પરિવારમાંથી આવે છે જે ગુજરાત રાજ્યના કાઠિયાવાડના જૂનાગઢ નજીકના ચોરવાડ ગામના છે. અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર છે. તેમની માતા કોકિલાબેનના નામે  મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ પણ આવેલી છે.

અનિલ અંબાણી એક ગુજરાતી પરિવારમાંથી આવે છે જે ગુજરાત રાજ્યના કાઠિયાવાડના જૂનાગઢ નજીકના ચોરવાડ ગામના છે. અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર છે. તેમની માતા કોકિલાબેનના નામે મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ પણ આવેલી છે.

2 / 13
અંબાણી પરિવારમાં અનિલ અંબાણી ચાર બાળકોમાંથી એક છે. તેમનો એક મોટો ભાઈ મુકેશ અંબાણી અને બે બહેનો છે. નીના કોઠારી અને  દીપ્તિ સાલગાઓકર

અંબાણી પરિવારમાં અનિલ અંબાણી ચાર બાળકોમાંથી એક છે. તેમનો એક મોટો ભાઈ મુકેશ અંબાણી અને બે બહેનો છે. નીના કોઠારી અને દીપ્તિ સાલગાઓકર

3 / 13
અનિલ અંબાણીએ બોલિવુડ અભિનેત્રી ટીના મુનીમ સાથે વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ટીનાએ બોલિવુડને અલવિદા કહ્યું હતુ. અનિલ અને ટીનાને 2 બાળકો છે, જય અનમોલ અને જય અંશુલ અંબાણી છે. આ બંન્ને ભાઈ લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે.

અનિલ અંબાણીએ બોલિવુડ અભિનેત્રી ટીના મુનીમ સાથે વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ટીનાએ બોલિવુડને અલવિદા કહ્યું હતુ. અનિલ અને ટીનાને 2 બાળકો છે, જય અનમોલ અને જય અંશુલ અંબાણી છે. આ બંન્ને ભાઈ લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે.

4 / 13
અનિલ અને ટીના અંબાણીના સૌથી મોટા પુત્રનું નામ જય અનમોલ છે. જય યુનાઈટેડ કિંગ્ડમમાંથી પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ યુકેમાં બીએસસીમાં ડિગ્રી પૂર્ણ કરી છે. તેમણે મુંબઈની કૃષ્ણા શાહ સાથે લગ્ન કર્યા છે.

અનિલ અને ટીના અંબાણીના સૌથી મોટા પુત્રનું નામ જય અનમોલ છે. જય યુનાઈટેડ કિંગ્ડમમાંથી પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ યુકેમાં બીએસસીમાં ડિગ્રી પૂર્ણ કરી છે. તેમણે મુંબઈની કૃષ્ણા શાહ સાથે લગ્ન કર્યા છે.

5 / 13
રિપોર્ટ મુજબ જય અને અનમોલ અંબાણીની કુલ સંપત્તિ કરોડો રુપિયામાં છે. અનમોલે નાની ઉંમરે 18 વર્ષ રિલાયન્સ મ્યુચ્યુલ ફંડમાં ઈન્ટરશીપથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેમણે 2014માં કંપની સાથે જોડાયો હતો.

રિપોર્ટ મુજબ જય અને અનમોલ અંબાણીની કુલ સંપત્તિ કરોડો રુપિયામાં છે. અનમોલે નાની ઉંમરે 18 વર્ષ રિલાયન્સ મ્યુચ્યુલ ફંડમાં ઈન્ટરશીપથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેમણે 2014માં કંપની સાથે જોડાયો હતો.

6 / 13
અનિલ અંબાણી અને ટીના અંબાણીનો સૌથી નાનો દિકરો જય અંશુલ અંબાણી છે. જે અનમોલ થી 5 વર્ષ નાનો છે. તેમણે ન્યુયોર્ક યૂનિવર્સિટીના સ્ટર્ન સ્કુલ ઓફ બિઝનેસમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

અનિલ અંબાણી અને ટીના અંબાણીનો સૌથી નાનો દિકરો જય અંશુલ અંબાણી છે. જે અનમોલ થી 5 વર્ષ નાનો છે. તેમણે ન્યુયોર્ક યૂનિવર્સિટીના સ્ટર્ન સ્કુલ ઓફ બિઝનેસમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

7 / 13
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનિલ અંબાણીનું ઘર લગ્ઝરી ઘર છે તેમજ ભારતના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. જેની કિંમત અંદાજે 5,000 કરોડ રુપિયા છે. મુકેશ અંબાણીના પરિવાર જે ઘરમાં રહે છે તેનું નામ એન્ટીલિયા છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનિલ અંબાણીનું ઘર લગ્ઝરી ઘર છે તેમજ ભારતના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. જેની કિંમત અંદાજે 5,000 કરોડ રુપિયા છે. મુકેશ અંબાણીના પરિવાર જે ઘરમાં રહે છે તેનું નામ એન્ટીલિયા છે.

8 / 13
2005માં પિતા ધીરુભાઈ અંબાણીની સંપત્તિને લઈ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે વિવાદો થવા લાગ્યા હતા. ત્યારબાદ માતા કોકિલાબેને સંપત્તિનો ભાગ પાડ્યો હતો. મુકેશ અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને કેમિકલ બિઝનેસ મળ્યો જ્યારે અનિલ અંબાણીને રિલાયન્સ કોમ્યુનિકેશન , રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ પાવર જેવી કંપનીઓ ભાગમાં આવી હતી.

2005માં પિતા ધીરુભાઈ અંબાણીની સંપત્તિને લઈ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે વિવાદો થવા લાગ્યા હતા. ત્યારબાદ માતા કોકિલાબેને સંપત્તિનો ભાગ પાડ્યો હતો. મુકેશ અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને કેમિકલ બિઝનેસ મળ્યો જ્યારે અનિલ અંબાણીને રિલાયન્સ કોમ્યુનિકેશન , રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ પાવર જેવી કંપનીઓ ભાગમાં આવી હતી.

9 / 13
અનિલ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણી અને તેમની પત્ની કોકિલાબેન અંબાણીના સૌથી નાના પુત્ર છે. તેમણે કિશનચંદ ચેલારામ કૉલેજમાંથી વિજ્ઞાનની સ્નાતકની ડિગ્રી મેળવી અને 1983માં યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાની વૉર્ટન સ્કૂલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી.

અનિલ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણી અને તેમની પત્ની કોકિલાબેન અંબાણીના સૌથી નાના પુત્ર છે. તેમણે કિશનચંદ ચેલારામ કૉલેજમાંથી વિજ્ઞાનની સ્નાતકની ડિગ્રી મેળવી અને 1983માં યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાની વૉર્ટન સ્કૂલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી.

10 / 13
 મુકેશ અંબાણીની એક દિકરીના લગ્ન પીરામલ પરિવારમાં થયા છે. આ બંન્નેને 2 બાળકો પણ છે. તો મુકેશ અંબાણીના મોટા દિકરાના લગ્ન વર્ષ 2019માં શ્લોકા મહેતા સાથે થયા છે. બંન્નેને પણ 2 બાળકો છે.

મુકેશ અંબાણીની એક દિકરીના લગ્ન પીરામલ પરિવારમાં થયા છે. આ બંન્નેને 2 બાળકો પણ છે. તો મુકેશ અંબાણીના મોટા દિકરાના લગ્ન વર્ષ 2019માં શ્લોકા મહેતા સાથે થયા છે. બંન્નેને પણ 2 બાળકો છે.

11 / 13
નીતા અંબાણી માત્ર મુકેશ અંબાણીની પત્ની તરીકે ઓળખાતા નથી.  તેમનું પોતાનું આજે એક અલગ જ નામ છે જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનથી લઈને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ, ફૂટબોલ લીગનો સમાવેશ થાય છે.

નીતા અંબાણી માત્ર મુકેશ અંબાણીની પત્ની તરીકે ઓળખાતા નથી. તેમનું પોતાનું આજે એક અલગ જ નામ છે જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનથી લઈને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ, ફૂટબોલ લીગનો સમાવેશ થાય છે.

12 / 13
એશિયાના બીજા સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે ટુંક સમયમાં લગ્નના સુર સાંભળવા મળશે. તેમના નાના દિકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચટ સાથે થશે.

એશિયાના બીજા સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે ટુંક સમયમાં લગ્નના સુર સાંભળવા મળશે. તેમના નાના દિકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચટ સાથે થશે.

13 / 13

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
g clip-path="url(#clip0_868_265)">