AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Changes in Indian Currency : શું ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવી શકાય! Legal Provisions વિશે તમે નહીં જાણતા હોવ

ભારતીય ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની છબી હટાવવા કે બદલવા અંગે લોકોમાં ઘણી જિજ્ઞાસા છે. કાનૂની દ્રષ્ટિએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પાસે નોટો અંગેની વિવિધ સતાઓ છે.

| Updated on: Feb 10, 2026 | 3:04 PM
Share
હાલમાં ભારતની તમામ માન્ય ચલણી નોટોમાં મહાત્મા ગાંધીની છબી છપાયેલી છે. જે નોટો પર મહાત્મા ગાંધીની છબી નથી, તે ભારતમાં કાયદેસર ચલણ તરીકે માન્ય ગણાતી નથી. પરંતુ શું આ છબી હંમેશા માટે અચળ છે, કે પછી તેને બદલી શકાય?

હાલમાં ભારતની તમામ માન્ય ચલણી નોટોમાં મહાત્મા ગાંધીની છબી છપાયેલી છે. જે નોટો પર મહાત્મા ગાંધીની છબી નથી, તે ભારતમાં કાયદેસર ચલણ તરીકે માન્ય ગણાતી નથી. પરંતુ શું આ છબી હંમેશા માટે અચળ છે, કે પછી તેને બદલી શકાય?

1 / 5
કાનૂની રીતે જોવામાં આવે તો, ચલણી નોટોમાંથી મહાત્મા ગાંધીની છબી દૂર કરવી અથવા બદલવી શક્ય છે. જોકે, આજ સુધી ભારત સરકાર કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. હાલમાં એવી કોઈ યોજના કે વિચાર પણ નથી કે નોટોમાંથી મહાત્મા ગાંધીની છબી દૂર કરવામાં આવે.

કાનૂની રીતે જોવામાં આવે તો, ચલણી નોટોમાંથી મહાત્મા ગાંધીની છબી દૂર કરવી અથવા બદલવી શક્ય છે. જોકે, આજ સુધી ભારત સરકાર કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. હાલમાં એવી કોઈ યોજના કે વિચાર પણ નથી કે નોટોમાંથી મહાત્મા ગાંધીની છબી દૂર કરવામાં આવે.

2 / 5
ભારતીય ચલણી નોટો સંબંધિત તમામ નિયમો ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 હેઠળ આવે છે. આ કાયદાની કલમ 22 મુજબ, દેશમાં ચલણી નોટો જારી કરવાનો સંપૂર્ણ અધિકાર ફક્ત RBI પાસે જ છે.

ભારતીય ચલણી નોટો સંબંધિત તમામ નિયમો ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 હેઠળ આવે છે. આ કાયદાની કલમ 22 મુજબ, દેશમાં ચલણી નોટો જારી કરવાનો સંપૂર્ણ અધિકાર ફક્ત RBI પાસે જ છે.

3 / 5
આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે ચલણી નોટો પર શું છપાવવું, તેમાં કયા ચિહ્નો અથવા છબીઓ હશે, તે નક્કી કરવાનો અધિકાર કોઈ બીજી સંસ્થાને નથી. ચલણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો હોય, તો તે માત્ર RBI ની દેખરેખ અને પ્રક્રિયા હેઠળ જ થઈ શકે છે.

આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે ચલણી નોટો પર શું છપાવવું, તેમાં કયા ચિહ્નો અથવા છબીઓ હશે, તે નક્કી કરવાનો અધિકાર કોઈ બીજી સંસ્થાને નથી. ચલણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો હોય, તો તે માત્ર RBI ની દેખરેખ અને પ્રક્રિયા હેઠળ જ થઈ શકે છે.

4 / 5
આ ઉપરાંત, જો RBI ચલણી નોટોની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો નિર્ણય લે છે, તો તેને અધિનિયમની કલમ 25 હેઠળ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે. કેન્દ્ર સરકારની સંમતિ બાદ જ ચલણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર અમલમાં મૂકી શકાય છે.

આ ઉપરાંત, જો RBI ચલણી નોટોની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો નિર્ણય લે છે, તો તેને અધિનિયમની કલમ 25 હેઠળ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે. કેન્દ્ર સરકારની સંમતિ બાદ જ ચલણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર અમલમાં મૂકી શકાય છે.

5 / 5

તમારા લીવરને ચકાચક રાખવા માટે કયા ફળો ખાવા જોઈએ?

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">