AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ICC T20 WC 2026: વર્લ્ડ કપના પ્રારંભે જ શ્રીલંકાને મોટો ઝટકો, 154 વિકેટ લેનારો સ્ટાર લેગ સ્પીનર થયો બહાર

શ્રીલંકાના સ્ટાર લેગ સ્પીનર વાનિંદુ હસરંગા T20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ગયો છે. હેમસ્ટ્રીંગ ઈન્જરીને કારણે હસરંગાની વર્લ્ડકપ ટુર્નામેન્ટની એક મેચ બાદ જ સફર સમાપ્ત થઈ ગઈ છે.

| Updated on: Feb 10, 2026 | 6:26 PM
Share
T20 વર્લ્ડકપ પહેલા જ શ્રીલંકાને મોટો ઝટકો મળ્યો છે. તેના સ્ટાર લેગ સ્પિનર વાનિંદુ હસરંગા T20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ગયો છે. આયરલેન્ડ સામે ટીમે વર્લ્ડકપ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જીત મેળવી હતી. જેમા હસરંગાનો મહત્વપૂર્ણ ફાળો હતો. તેમણે 4 ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ખેડવી હતી. આ ત્રણેય વિકેટ ટોપ-5 માં બેટીંગ કરનારા બેટ્સમેનની હતી.

T20 વર્લ્ડકપ પહેલા જ શ્રીલંકાને મોટો ઝટકો મળ્યો છે. તેના સ્ટાર લેગ સ્પિનર વાનિંદુ હસરંગા T20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ગયો છે. આયરલેન્ડ સામે ટીમે વર્લ્ડકપ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જીત મેળવી હતી. જેમા હસરંગાનો મહત્વપૂર્ણ ફાળો હતો. તેમણે 4 ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ખેડવી હતી. આ ત્રણેય વિકેટ ટોપ-5 માં બેટીંગ કરનારા બેટ્સમેનની હતી.

1 / 7
T20 વર્લ્ડકપ પહેલા જ શ્રીલંકાને મોટો ઝટકો મળ્યો છે. તેના સ્ટાર લેગ સ્પિનર વાનિંદુ હસરંગા T20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ગયો છે. આયરલેન્ડ સામે ટીમે વર્લ્ડકપ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જીત મેળવી હતી. જેમા હસરંગાનો મહત્વપૂર્ણ ફાળો હતો. તેમણે 4 ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ખેડવી હતી. આ ત્રણેય વિકેટ ટોપ-5 માં બેટીંગ કરનારા બેટ્સમેનની હતી.

T20 વર્લ્ડકપ પહેલા જ શ્રીલંકાને મોટો ઝટકો મળ્યો છે. તેના સ્ટાર લેગ સ્પિનર વાનિંદુ હસરંગા T20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ગયો છે. આયરલેન્ડ સામે ટીમે વર્લ્ડકપ ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં જીત મેળવી હતી. જેમા હસરંગાનો મહત્વપૂર્ણ ફાળો હતો. તેમણે 4 ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ખેડવી હતી. આ ત્રણેય વિકેટ ટોપ-5 માં બેટીંગ કરનારા બેટ્સમેનની હતી.

2 / 7
ESPNcricinfo ના એક અહેવાલ મુજબ, તેને નોર્મલ થતા અને રિહેબ માટે સમય લાગશે. જેના કારણે હસરંગા 2026 ના T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.

ESPNcricinfo ના એક અહેવાલ મુજબ, તેને નોર્મલ થતા અને રિહેબ માટે સમય લાગશે. જેના કારણે હસરંગા 2026 ના T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.

3 / 7
દુશાન હેમન્થા શ્રીલંકાની ટીમમાં વાનિંદુ હસરંગાનું સ્થાન લેશે. 31 વર્ષીય લેગ-સ્પિનર ​​અત્યાર સુધીમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, જેમાં ચાર વિકેટ લીધી છે. તેણે પાંચ ODI માં બે વિકેટ લીધી છે.

દુશાન હેમન્થા શ્રીલંકાની ટીમમાં વાનિંદુ હસરંગાનું સ્થાન લેશે. 31 વર્ષીય લેગ-સ્પિનર ​​અત્યાર સુધીમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, જેમાં ચાર વિકેટ લીધી છે. તેણે પાંચ ODI માં બે વિકેટ લીધી છે.

4 / 7
શ્રીલંકા ટુર્નામેન્ટના ગ્રુપ B માં છે, 12 ફેબ્રુઆરીએ ઓમાન સામે તેની બીજી મેચ છે. ટીમ 2014 માં ટુર્નામેન્ટ જીતી હતી પરંતુ ત્યારબાદથી ટીમ સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકી નથી.

શ્રીલંકા ટુર્નામેન્ટના ગ્રુપ B માં છે, 12 ફેબ્રુઆરીએ ઓમાન સામે તેની બીજી મેચ છે. ટીમ 2014 માં ટુર્નામેન્ટ જીતી હતી પરંતુ ત્યારબાદથી ટીમ સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકી નથી.

5 / 7
 T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 28 વર્ષીય વાનિંદુ હસરંગાનો શાનદાર રેકોર્ડ છે.  તેણે 95 મેચમાં 154વિકેટ લીધી છે અને 807 રન બનાવ્યા છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 9 રન આપીને 4 વિકેટ છે. હસરંગા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી સફળ બોલર છે.

 T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 28 વર્ષીય વાનિંદુ હસરંગાનો શાનદાર રેકોર્ડ છે. તેણે 95 મેચમાં 154વિકેટ લીધી છે અને 807 રન બનાવ્યા છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 9 રન આપીને 4 વિકેટ છે. હસરંગા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી સફળ બોલર છે.

6 / 7
આ ટુર્નામેન્ટમાં તેણે 40 વિકેટ લીધી છે. તેણે આયર્લેન્ડ સામેની મેચ દરમિયાન શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો હતો. સૌથી વધુ વિકેટ (50)નો રેકોર્ડ બાંગ્લાદેશના શાકિબ અલ હસનના નામે છે.

આ ટુર્નામેન્ટમાં તેણે 40 વિકેટ લીધી છે. તેણે આયર્લેન્ડ સામેની મેચ દરમિયાન શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો હતો. સૌથી વધુ વિકેટ (50)નો રેકોર્ડ બાંગ્લાદેશના શાકિબ અલ હસનના નામે છે.

7 / 7

 

Breaking News: ICC T20 WCમાં વાઈફ-ગર્લફ્રેન્ડ નહીં રહે સાથે, ફેમિલી સપોર્ટ પર BCCI નો આકરો નિર્ણય- સૂત્ર

TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
g clip-path="url(#clip0_868_265)">