Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેરિટેજ માળખાની જાળવણી સાથે બિકાનેર રેલવે સ્ટેશનના વિકાસ કામનું વધ્યુ કામ, વડાપ્રધાન 8મી જુલાઈના રોજ કરશે શિલાન્યાસ

દેશમાં તમામ સ્થળોના વિકાસ વાયુ વેગે કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ સાથે હેરિટેજ માળખું જળવાય રહે તેની પણ ખાસ તકેદાઋ રાખવામા આવી રહી છે. બીકાનેર રેલવે સ્ટેશનનું પણ આ જ પ્રકારે રી-ડેવલોપમેન્ટ કરવામાં આવશે. પરંતુ હેરિટેજ મૂલ્યને જાળવી રાખવામા આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 5:34 PM
વડાપ્રધાન 8મી જુલાઈના રોજ બિકાનેર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન 8મી જુલાઈના રોજ બિકાનેર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.

1 / 5
આશરે રૂ 450 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે બિકાનેર રેલવે સ્ટેશન.

આશરે રૂ 450 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે બિકાનેર રેલવે સ્ટેશન.

2 / 5
રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યમાં તમામ પ્લેટફોર્મના નવીનીકરણનો સમાવેશ થશે.

રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યમાં તમામ પ્લેટફોર્મના નવીનીકરણનો સમાવેશ થશે.

3 / 5
હાલના હેરિટેજ માળખાના સ્ટેટસની જાળવણી કરવાની સાથે રેલવે સ્ટેટસનો વિકાસ કરાશે.

હાલના હેરિટેજ માળખાના સ્ટેટસની જાળવણી કરવાની સાથે રેલવે સ્ટેટસનો વિકાસ કરાશે.

4 / 5
બિકાનેર રેલ્વે સ્ટેશનનું નિર્માણ 1891માં કરવામાં આવ્યું હતું. જેને હવે ફરી રી-ડેવલોપ કરાશે.

બિકાનેર રેલ્વે સ્ટેશનનું નિર્માણ 1891માં કરવામાં આવ્યું હતું. જેને હવે ફરી રી-ડેવલોપ કરાશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">