હેરિટેજ માળખાની જાળવણી સાથે બિકાનેર રેલવે સ્ટેશનના વિકાસ કામનું વધ્યુ કામ, વડાપ્રધાન 8મી જુલાઈના રોજ કરશે શિલાન્યાસ

દેશમાં તમામ સ્થળોના વિકાસ વાયુ વેગે કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ સાથે હેરિટેજ માળખું જળવાય રહે તેની પણ ખાસ તકેદાઋ રાખવામા આવી રહી છે. બીકાનેર રેલવે સ્ટેશનનું પણ આ જ પ્રકારે રી-ડેવલોપમેન્ટ કરવામાં આવશે. પરંતુ હેરિટેજ મૂલ્યને જાળવી રાખવામા આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 5:34 PM
વડાપ્રધાન 8મી જુલાઈના રોજ બિકાનેર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન 8મી જુલાઈના રોજ બિકાનેર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.

1 / 5
આશરે રૂ 450 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે બિકાનેર રેલવે સ્ટેશન.

આશરે રૂ 450 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે બિકાનેર રેલવે સ્ટેશન.

2 / 5
રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યમાં તમામ પ્લેટફોર્મના નવીનીકરણનો સમાવેશ થશે.

રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યમાં તમામ પ્લેટફોર્મના નવીનીકરણનો સમાવેશ થશે.

3 / 5
હાલના હેરિટેજ માળખાના સ્ટેટસની જાળવણી કરવાની સાથે રેલવે સ્ટેટસનો વિકાસ કરાશે.

હાલના હેરિટેજ માળખાના સ્ટેટસની જાળવણી કરવાની સાથે રેલવે સ્ટેટસનો વિકાસ કરાશે.

4 / 5
બિકાનેર રેલ્વે સ્ટેશનનું નિર્માણ 1891માં કરવામાં આવ્યું હતું. જેને હવે ફરી રી-ડેવલોપ કરાશે.

બિકાનેર રેલ્વે સ્ટેશનનું નિર્માણ 1891માં કરવામાં આવ્યું હતું. જેને હવે ફરી રી-ડેવલોપ કરાશે.

5 / 5
Follow Us:
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">