ઉપસંરપચ પદેથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર રાજપાલસિંહ જાદવને ભાજપે પંચમહાલ લોકસભાની આપી ટિકિટ, જાણો તેમના વિશે
પંચમહાલ ભાજપમાં લોકસભાની ચુંટણીને લઈ આશ્ચર્ય પમાળનારો નિર્ણય કરાયો છે. રતનસિંહ રાઠોડની ટિકિટ કાપીને ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે. તેમની સ્થાને લોકસભા બેઠક માટે રાજપાલસિંહ યાદવના નામની જાહેરાત કરવામાં આવી છે.
Latest News Updates
Most Read Stories