Plant In Pot : ખાટા-મીઠા ફળ એવા અનાનસના છોડને ઘરે કૂંડામાં જ ઉગાડો, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનીંગનો શોખ હોય છે. કિચન ગાર્ડનમાં મોંઘા ફળથી લઈ ગુણવત્તાયુક્ત અનેક શાકભાજી ઉગાડી શકાય છે. ત્યારે આજે આપણે ઘરે કૂંડામાં અનાનસ કેવી રીતે ઉગાડવુ તે જાણીશું.

| Updated on: Jul 11, 2024 | 1:26 PM
અનાનસ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. અનાનસને પાઈનેપલ તરીકે પણ ઓળખવામાં આવે છે.પાઈનેપલ સામાન્ય રીતે દેખાવમાં લીલા કાંટાવાળું ફળ હોય છે, પરંતુ તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.આજે ઘરે કૂંડામાં અનાનસ કેવી રીતે ઉગાડવુ તે જોઈશું.

અનાનસ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે. અનાનસને પાઈનેપલ તરીકે પણ ઓળખવામાં આવે છે.પાઈનેપલ સામાન્ય રીતે દેખાવમાં લીલા કાંટાવાળું ફળ હોય છે, પરંતુ તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.આજે ઘરે કૂંડામાં અનાનસ કેવી રીતે ઉગાડવુ તે જોઈશું.

1 / 5
અનાનસ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા નર્સરીમાંથી ઉત્તમ ગુણવત્તાના બીજ લાવો. બીજથી છોડ ન ઉગાડવો હોય તો અનાનસ ખરીદો ત્યારે તેના ઉપર રહેલો પાનવાળા ભાગને કાપીને પાણીમાં રાખો. આમ કરવાથી તેના રુટસ ઉગશે.

અનાનસ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા નર્સરીમાંથી ઉત્તમ ગુણવત્તાના બીજ લાવો. બીજથી છોડ ન ઉગાડવો હોય તો અનાનસ ખરીદો ત્યારે તેના ઉપર રહેલો પાનવાળા ભાગને કાપીને પાણીમાં રાખો. આમ કરવાથી તેના રુટસ ઉગશે.

2 / 5
પાઈનેપલને ઉગાડવા માટે એક કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટી ભરો. માટી ભરતા ધ્યાન રાખો કે માટી ડ્રેનેજ વાળી હોવી જોઈએ. જેમાં રેતીનું પ્રમાણ વધારે હોય.

પાઈનેપલને ઉગાડવા માટે એક કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાવાળી માટી ભરો. માટી ભરતા ધ્યાન રાખો કે માટી ડ્રેનેજ વાળી હોવી જોઈએ. જેમાં રેતીનું પ્રમાણ વધારે હોય.

3 / 5
કૂંડામાં માટી ભર્યા પછી છાણિયુ ખાતર નાખી મીક્સ કરો. ત્યાર બાદ પાણીમાં રાખેલો અનાનસના ઉપરના ભાગને કૂંડામાં ઉગાડો. તેમાં  જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. ધ્યાન રાખો કે પાણી વધારે ન પીવડાવો.

કૂંડામાં માટી ભર્યા પછી છાણિયુ ખાતર નાખી મીક્સ કરો. ત્યાર બાદ પાણીમાં રાખેલો અનાનસના ઉપરના ભાગને કૂંડામાં ઉગાડો. તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. ધ્યાન રાખો કે પાણી વધારે ન પીવડાવો.

4 / 5
અનાનસનો છોડ ગરમ વાતાવરણનો છોડ છે. પાઇનેપલના છોડને પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળે તેનું ધ્યાન રાખો. જેથી તેનો ગ્રોથ ઝડપી થાય છે. 2-3 મહિનામાં છાણિયું ખાતર નાખો. એક વર્ષ પછી અનાનસનું ફળ આવશે. ( Image - House Digest )

અનાનસનો છોડ ગરમ વાતાવરણનો છોડ છે. પાઇનેપલના છોડને પૂરતા પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળે તેનું ધ્યાન રાખો. જેથી તેનો ગ્રોથ ઝડપી થાય છે. 2-3 મહિનામાં છાણિયું ખાતર નાખો. એક વર્ષ પછી અનાનસનું ફળ આવશે. ( Image - House Digest )

5 / 5

Latest News Updates

Follow Us:
અમદાવાદમાં 17 દિવસમાં 345 ડેન્ગ્યુના કેસ નોંધાયા
અમદાવાદમાં 17 દિવસમાં 345 ડેન્ગ્યુના કેસ નોંધાયા
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની રાખવી કાળજી
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની રાખવી કાળજી
રાજ્યમાં ફરી મેઘ મહેર શરુ, સૌથી વધુ ચીખલીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં ફરી મેઘ મહેર શરુ, સૌથી વધુ ચીખલીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
બી.જે. મેડિકલ કોલેજમાં સતત પાંચમા દિવસે જુનિયર ડૉક્ટર્સની હડતાળ યથાવત્
બી.જે. મેડિકલ કોલેજમાં સતત પાંચમા દિવસે જુનિયર ડૉક્ટર્સની હડતાળ યથાવત્
ગિફ્ટ સિટીમાં રોડ બ્લોક કરી રેસ લગાવતા નબીરાઓનો Video થયો વાયરલ
ગિફ્ટ સિટીમાં રોડ બ્લોક કરી રેસ લગાવતા નબીરાઓનો Video થયો વાયરલ
બી.જે મેડિકલ કોલેજમા મહિલા ડૉક્ટર્સને સ્વરક્ષા માટે અપાઈ કરાટેની તાલીમ
બી.જે મેડિકલ કોલેજમા મહિલા ડૉક્ટર્સને સ્વરક્ષા માટે અપાઈ કરાટેની તાલીમ
ભરુચમાં ખાબક્યો ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ભરુચમાં ખાબક્યો ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સુરત શહેરમાં જામ્યો વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ
સુરત શહેરમાં જામ્યો વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ
યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી દ્વારા સીધી ભરતી પર મોદી સરકારનો યુ ટર્ન
યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી દ્વારા સીધી ભરતી પર મોદી સરકારનો યુ ટર્ન
g clip-path="url(#clip0_868_265)">