AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મગફળી આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ, નહિતર હોસ્પિટલ જવું પડશે !

મગફળીને સામાન્ય રીતે 'ગરીબોની બદામ' તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે સસ્તી હોવા છતાં સ્વાસ્થ્યના ગુણોથી ભરપૂર છે. તમે મગફળી ખાવાના અનેક ફાયદાઓ વિશે જાણતા હશો, પરંતુ શું તમે જાણો છો કે કયા લોકોએ ભૂલથી પણ તેનું સેવન ના કરવું જોઈએ? જાણો વિગતે.

| Updated on: Nov 10, 2025 | 4:23 PM
Share
શિયાળો આવી ગયો છે, અને લોકો આ ઋતુમાં મગફળી ખાવાનું વધારે પસંદ કરે છે. મગફળી સ્વાસ્થ્ય ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનિજ તત્ત્વ હોય છે. મગફળી ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં.

શિયાળો આવી ગયો છે, અને લોકો આ ઋતુમાં મગફળી ખાવાનું વધારે પસંદ કરે છે. મગફળી સ્વાસ્થ્ય ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનિજ તત્ત્વ હોય છે. મગફળી ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં.

1 / 9
દરરોજ મગફળી ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે, વજન નિયંત્રણમાં મદદ કરે છે અને તમારા શરીરને જરૂરી પોષક તત્ત્વો પુરા પાડે છે.

દરરોજ મગફળી ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે, વજન નિયંત્રણમાં મદદ કરે છે અને તમારા શરીરને જરૂરી પોષક તત્ત્વો પુરા પાડે છે.

2 / 9
મગફળી ખાવાના ઘણા ફાયદા હોવા છતાં, તે દરેક માટે યોગ્ય નથી. કેટલાક લોકોએ મગફળી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

મગફળી ખાવાના ઘણા ફાયદા હોવા છતાં, તે દરેક માટે યોગ્ય નથી. કેટલાક લોકોએ મગફળી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

3 / 9
ખાસ કરીને જે લોકો મગફળીની એલર્જી હોય છે, અથવા જેમની પાચનશક્તિ નબળી હોય છે, તેમને વધુ પડતી મગફળી ખાવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કે કોને મગફળી ખાવાનું ટાળવું જોઈએ.

ખાસ કરીને જે લોકો મગફળીની એલર્જી હોય છે, અથવા જેમની પાચનશક્તિ નબળી હોય છે, તેમને વધુ પડતી મગફળી ખાવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કે કોને મગફળી ખાવાનું ટાળવું જોઈએ.

4 / 9
જે લોકોની પાચનશક્તિ ઓછી હોય, તેઓએ મગફળી ખાવાનું ટાળવું જોઈએ. તે પેટમાં દુખાવો, ગેસ, અપચો અને ઝાડાનું કારણ બની શકે છે. મગફળીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે કેટલાક લોકો માટે તેને પચાવવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

જે લોકોની પાચનશક્તિ ઓછી હોય, તેઓએ મગફળી ખાવાનું ટાળવું જોઈએ. તે પેટમાં દુખાવો, ગેસ, અપચો અને ઝાડાનું કારણ બની શકે છે. મગફળીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે કેટલાક લોકો માટે તેને પચાવવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

5 / 9
કેટલાક લોકોને મગફળીથી એલર્જી હોઈ શકે છે. આ એલર્જી ખૂબ સામાન્ય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, તે ગંભીર પણ હોઈ શકે છે. મગફળીની એલર્જીના લક્ષણોમાં ખંજવાળ, સોજો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો દેખાય છે.

કેટલાક લોકોને મગફળીથી એલર્જી હોઈ શકે છે. આ એલર્જી ખૂબ સામાન્ય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, તે ગંભીર પણ હોઈ શકે છે. મગફળીની એલર્જીના લક્ષણોમાં ખંજવાળ, સોજો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો દેખાય છે.

6 / 9
મગફળી ખાવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી શકે છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. સંધિવા અથવા હાયપરયુરિસેમિયાથી પીડિત લોકોએ મગફળીનું સેવન મર્યાદિત કરવું જોઈએ, કારણ કે તે સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

મગફળી ખાવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી શકે છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. સંધિવા અથવા હાયપરયુરિસેમિયાથી પીડિત લોકોએ મગફળીનું સેવન મર્યાદિત કરવું જોઈએ, કારણ કે તે સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

7 / 9
કિડનીના રોગવાળા લોકોએ મગફળી ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મગફળીમાં પ્રોટીન, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે, તેથી કિડનીના દર્દીઓએ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. વધુ પડતી મગફળી ખાવાથી કિડની પર દબાણ આવી શકે છે અને શરીરમાં વધારાનો કચરો જમા થઈ શકે છે.

કિડનીના રોગવાળા લોકોએ મગફળી ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મગફળીમાં પ્રોટીન, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે, તેથી કિડનીના દર્દીઓએ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. વધુ પડતી મગફળી ખાવાથી કિડની પર દબાણ આવી શકે છે અને શરીરમાં વધારાનો કચરો જમા થઈ શકે છે.

8 / 9
જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમને મગફળીના ખાવી ના જોઈએ. મગફળી ખાવાથી શરીરમાં ચરબી અને કેલરી વધારે છે. વધુ પડતી મગફળી ખાવાથી વજન વધી શકે છે.

જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમને મગફળીના ખાવી ના જોઈએ. મગફળી ખાવાથી શરીરમાં ચરબી અને કેલરી વધારે છે. વધુ પડતી મગફળી ખાવાથી વજન વધી શકે છે.

9 / 9

Disclaimer: આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી માટે છે. કોઈપણ સમસ્યા અથવા પ્રશ્નો માટે નિષ્ણાતની સલાહ લો.

સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">