AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્ની સહિત આખો પરિવાર વિવાદોમાં રહી ચૂક્યો છે, પરિવારની વિરુદ્ધ જઈને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા

ચિદમ્બરમ (P. Chidambaram )નો જન્મ 16 સપ્ટેમ્બર 1945ના રોજ થયો હતો. તેમનું બાળપણ તમિલનાડુના કનાડુકથન ગામમાં વીત્યું હતું. તેણે તેના પરિવારની વિરુદ્ધ જઈને લવ મેરેજ કર્યા હતા.

| Updated on: Sep 16, 2025 | 9:32 AM
Share
 પી. ચિદમ્બરમનો જન્મ 16 સપ્ટેમ્બર 1945ના રોજ તમિલનાડુના શિવગંગાઈ જિલ્લામાં કનાડુકથનમાં થયો હતો. તેમણે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ પીએસ કૈલાશમની પુત્રી નલિની સાથે લગ્ન કર્યા છે.ચિદમ્બરમ અને નલિનીને એક પુત્ર છે, જેનું નામ કાર્તિ ચિદમ્બરમ છે.કાર્તિએ શ્રીનિધિ સાથે લગ્ન કર્યા છે અને બંનેને એક પુત્રી છે, જેનું નામ અદિતિ ચિદમ્બરમ છે.

પી. ચિદમ્બરમનો જન્મ 16 સપ્ટેમ્બર 1945ના રોજ તમિલનાડુના શિવગંગાઈ જિલ્લામાં કનાડુકથનમાં થયો હતો. તેમણે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ પીએસ કૈલાશમની પુત્રી નલિની સાથે લગ્ન કર્યા છે.ચિદમ્બરમ અને નલિનીને એક પુત્ર છે, જેનું નામ કાર્તિ ચિદમ્બરમ છે.કાર્તિએ શ્રીનિધિ સાથે લગ્ન કર્યા છે અને બંનેને એક પુત્રી છે, જેનું નામ અદિતિ ચિદમ્બરમ છે.

1 / 8
પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમનો આજે 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તે  INX મીડિયા મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં પણ રહી ચૂક્યા છે. તેમનો 74મો જન્મદિવસ તેમણે જેલમાં સેલિબ્રેટ કર્યો હતો.ચાલો જાણીએ પી ચિદમ્બરમના અંગત જીવન અને પરિવાર વિશે.

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમનો આજે 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તે INX મીડિયા મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં પણ રહી ચૂક્યા છે. તેમનો 74મો જન્મદિવસ તેમણે જેલમાં સેલિબ્રેટ કર્યો હતો.ચાલો જાણીએ પી ચિદમ્બરમના અંગત જીવન અને પરિવાર વિશે.

2 / 8
16 સપ્ટેમ્બર 1945ના રોજ તમિલનાડુના કાનાડુકથન નામના નાના ગામમાં જન્મેલા ચિદમ્બરમના અંગત જીવનમાં પણ ઘણા રસપ્રદ વળાંક આવ્યા છે.પી ચિદમ્બરમે પોતાના પરિવારની વિરુદ્ધ જઈને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. પી ચિદમ્બરમની પત્નીનું નામ નલિની ચિદમ્બરમ છે.

16 સપ્ટેમ્બર 1945ના રોજ તમિલનાડુના કાનાડુકથન નામના નાના ગામમાં જન્મેલા ચિદમ્બરમના અંગત જીવનમાં પણ ઘણા રસપ્રદ વળાંક આવ્યા છે.પી ચિદમ્બરમે પોતાના પરિવારની વિરુદ્ધ જઈને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. પી ચિદમ્બરમની પત્નીનું નામ નલિની ચિદમ્બરમ છે.

3 / 8
પી ચિદમ્બરમનો પરિવાર નહોતો ઈચ્છતો કે તે નલિની સાથે લગ્ન કરે.ચિદમ્બરમે ઘરેથી ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ચિદમ્બરમ અને નલિનીના નિર્ણયથી બંનેના પરિવારજનો ખૂબ નારાજ હતા.નલિની ચિદમ્બરમ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ પીએસ કાલિયાસમની પુત્રી છે. નલિનીની માતા સૌંદર્યા કાલિયાસમ લોકપ્રિય તમિલ લેખિકા અને કવિ હતી.

પી ચિદમ્બરમનો પરિવાર નહોતો ઈચ્છતો કે તે નલિની સાથે લગ્ન કરે.ચિદમ્બરમે ઘરેથી ભાગીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ચિદમ્બરમ અને નલિનીના નિર્ણયથી બંનેના પરિવારજનો ખૂબ નારાજ હતા.નલિની ચિદમ્બરમ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ પીએસ કાલિયાસમની પુત્રી છે. નલિનીની માતા સૌંદર્યા કાલિયાસમ લોકપ્રિય તમિલ લેખિકા અને કવિ હતી.

4 / 8
ચિદમ્બરમ અને નલિનીને એક પુત્ર છે. પુત્રનું નામ કાર્તિ છે.પી. ચિદમ્બરમને ઉમા નારાયણ નામની બહેન છે. તે ચેન્નાઈમાં પોતાનો બિઝનેસ ચલાવે છે.ચિદમ્બરમના બે ભાઈઓ પણ છે. તેના નામ છે પી. લક્ષ્મણ અને પી. અન્નામલાઈ. પી. લક્ષ્મણ એક વેપારી છે જ્યારે પી. અન્નામલાઈનું અવસાન થયું છે.

ચિદમ્બરમ અને નલિનીને એક પુત્ર છે. પુત્રનું નામ કાર્તિ છે.પી. ચિદમ્બરમને ઉમા નારાયણ નામની બહેન છે. તે ચેન્નાઈમાં પોતાનો બિઝનેસ ચલાવે છે.ચિદમ્બરમના બે ભાઈઓ પણ છે. તેના નામ છે પી. લક્ષ્મણ અને પી. અન્નામલાઈ. પી. લક્ષ્મણ એક વેપારી છે જ્યારે પી. અન્નામલાઈનું અવસાન થયું છે.

5 / 8
કાર્તિ ચિદમ્બરમનો જન્મ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં નલિની ચિદમ્બરમ અને પી ચિદમ્બરમને ત્યાં થયો હતો. કાર્તિએ 1993માં ટેક્સાસ યુનિવર્સિટીની મેકકોમ્બ્સ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. આ પછી, 1995માં તેમણે કેમ્બ્રિજની વુલ્ફસન કોલેજમાંથી 'બેચલર ઓફ લો'ની ડિગ્રી લીધી.

કાર્તિ ચિદમ્બરમનો જન્મ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં નલિની ચિદમ્બરમ અને પી ચિદમ્બરમને ત્યાં થયો હતો. કાર્તિએ 1993માં ટેક્સાસ યુનિવર્સિટીની મેકકોમ્બ્સ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. આ પછી, 1995માં તેમણે કેમ્બ્રિજની વુલ્ફસન કોલેજમાંથી 'બેચલર ઓફ લો'ની ડિગ્રી લીધી.

6 / 8
તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ તમિલનાડુના શિવગંગાઈ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ રહી ચૂક્યા છે.2013માં જ્યારે પી ચિદમ્બરમ નાણામંત્રી હતા અને લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમનો આખો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો.

તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ તમિલનાડુના શિવગંગાઈ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ રહી ચૂક્યા છે.2013માં જ્યારે પી ચિદમ્બરમ નાણામંત્રી હતા અને લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે તેમનો આખો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો.

7 / 8
પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ ટેનિસના શોખીન છે અને ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશનના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કાર્તિની પત્ની શ્રીનિધિ વ્યવસાયે ડોક્ટર હોવાની સાથે-સાથે ભરતનાટ્યમ ડાન્સર પણ છે.કાર્તિ  અને શ્રીનિધિને અદિતિ ચિદમ્બરમ નામની પુત્રી છે.

પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ ટેનિસના શોખીન છે અને ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશનના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કાર્તિની પત્ની શ્રીનિધિ વ્યવસાયે ડોક્ટર હોવાની સાથે-સાથે ભરતનાટ્યમ ડાન્સર પણ છે.કાર્તિ અને શ્રીનિધિને અદિતિ ચિદમ્બરમ નામની પુત્રી છે.

8 / 8

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">