ખુલવા જઈ રહ્યું છે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન, Photos માં જુઓ તેની સુંદરતા

અમૃત ઉદ્યાનમાં ત્રણ પ્રકારના બગીચા છે - Rectangular, Circle અને Long. દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2023 | 6:45 PM
રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવ અંતર્ગત બગીચાનું નામ બદલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન)માં 12 પ્રકારના ટ્યૂલિપ ફૂલો છે.

રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવ અંતર્ગત બગીચાનું નામ બદલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન)માં 12 પ્રકારના ટ્યૂલિપ ફૂલો છે.

1 / 5
અમૃત ઉદ્યાનમાં ત્રણ પ્રકારના બગીચા છે - Rectangular, Circle અને Long. દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.

અમૃત ઉદ્યાનમાં ત્રણ પ્રકારના બગીચા છે - Rectangular, Circle અને Long. દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.

2 / 5
બગીચામાં 12 પ્રકારના ખાસ પ્રકારના ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. બગીચામાં સેલ્ફી પોઈન્ટ પણ છે, સાથે જ અહીં ફૂડ કોર્ટ પણ કાર્યરત થશે. લોકો QR કોડથી છોડની જાતો વિશે માહિતી મેળવી શકશે. તેમજ 120 પ્રકારના ગુલાબ અને 40 સુગંધિત ગુલાબ છે.

બગીચામાં 12 પ્રકારના ખાસ પ્રકારના ટ્યૂલિપ ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. બગીચામાં સેલ્ફી પોઈન્ટ પણ છે, સાથે જ અહીં ફૂડ કોર્ટ પણ કાર્યરત થશે. લોકો QR કોડથી છોડની જાતો વિશે માહિતી મેળવી શકશે. તેમજ 120 પ્રકારના ગુલાબ અને 40 સુગંધિત ગુલાબ છે.

3 / 5
આપને જણાવી દઈએ કે આ બગીચો તેની સુંદરતા માટે જાણીતો છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો અહીં ફરવા આવે છે. આ ગાર્ડન 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના સુધી ખુલ્લો રહેશે.

આપને જણાવી દઈએ કે આ બગીચો તેની સુંદરતા માટે જાણીતો છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો અહીં ફરવા આવે છે. આ ગાર્ડન 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના સુધી ખુલ્લો રહેશે.

4 / 5
આર્કિટેક્ટ લુટિયન્સે કાશ્મીરના બગીચાઓની શૈલીમાં મુગલ ગાર્ડન્સ બનાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓએ મુગલ ગાર્ડનનું બોર્ડ હટાવી અમૃત ઉદ્યાનનું બોર્ડ લગાવી દીધું છે.

આર્કિટેક્ટ લુટિયન્સે કાશ્મીરના બગીચાઓની શૈલીમાં મુગલ ગાર્ડન્સ બનાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના કર્મચારીઓએ મુગલ ગાર્ડનનું બોર્ડ હટાવી અમૃત ઉદ્યાનનું બોર્ડ લગાવી દીધું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">