ખુલવા જઈ રહ્યું છે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન, Photos માં જુઓ તેની સુંદરતા
અમૃત ઉદ્યાનમાં ત્રણ પ્રકારના બગીચા છે - Rectangular, Circle અને Long. દર વર્ષની જેમ આ વખતે પણ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે.
Latest News Updates
Most Read Stories