AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : ઘરના મની પ્લાન્ટમાં મૂકો આ એક વસ્તુ, નાણાને લગતી તમામ મુશ્કેલીઓ થશે દૂર !

મની પ્લાન્ટને માત્ર એક સામાન્ય છોડ તરીકે નહીં, પરંતુ ઘર અને કાર્યસ્થળમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, આ છોડ ઘરના વાતાવરણમાં શાંતિ લાવે છે અને આર્થિક સંતુલન જાળવવામાં સહાયક બને છે.

| Updated on: Feb 01, 2026 | 5:21 PM
Share
બાલ્કની કે બગીચામાં લગાવેલા છોડ ઘરની શોભા વધારવા સાથે વાતાવરણને તાજું અને શાંત બનાવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, કેટલાક વિશેષ છોડ હકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિને આમંત્રિત કરે છે, જેમાં મની પ્લાન્ટને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. યોગ્ય દિશા અને યોગ્ય રીતે લગાવવામાં આવેલો મની પ્લાન્ટ ઘરમાં આર્થિક સ્થિરતા અને  પ્રગતિ લાવવામાં મદદ કરે છે. ( Credits: AI Generated )

બાલ્કની કે બગીચામાં લગાવેલા છોડ ઘરની શોભા વધારવા સાથે વાતાવરણને તાજું અને શાંત બનાવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, કેટલાક વિશેષ છોડ હકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિને આમંત્રિત કરે છે, જેમાં મની પ્લાન્ટને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. યોગ્ય દિશા અને યોગ્ય રીતે લગાવવામાં આવેલો મની પ્લાન્ટ ઘરમાં આર્થિક સ્થિરતા અને પ્રગતિ લાવવામાં મદદ કરે છે. ( Credits: AI Generated )

1 / 7
વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને ઘરમાં શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ છોડ ઘરનું વાતાવરણ સ્વચ્છ અને સકારાત્મક બનાવવામાં મદદ કરે છે તથા નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ઓછો કરે છે. માન્યતા છે કે જ્યાં મની પ્લાન્ટ સારી રીતે વિકસે છે અને હરિયાળો રહે છે, ત્યાં સુખ-શાંતિ સાથે આર્થિક સ્થિરતા પણ રહેતી હોય છે. ( Credits: AI Generated )

વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને ઘરમાં શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ છોડ ઘરનું વાતાવરણ સ્વચ્છ અને સકારાત્મક બનાવવામાં મદદ કરે છે તથા નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ઓછો કરે છે. માન્યતા છે કે જ્યાં મની પ્લાન્ટ સારી રીતે વિકસે છે અને હરિયાળો રહે છે, ત્યાં સુખ-શાંતિ સાથે આર્થિક સ્થિરતા પણ રહેતી હોય છે. ( Credits: AI Generated )

2 / 7
વાસ્તુ માન્યતાઓ મુજબ મની પ્લાન્ટની માટીમાં થોડું દૂધ ઉમેરવું શુભ ગણાય છે. દૂધને પવિત્રતા અને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે, જેના કારણે છોડની વૃદ્ધિ સારી થાય છે. એવી  માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં આર્થિક સંતુલન મજબૂત બને છે, દેવાના બોજમાં ઘટાડો થાય છે અને માતા લક્ષ્મીની કૃપા સતત ઘરમાં બની રહે છે. ( Credits: AI Generated )

વાસ્તુ માન્યતાઓ મુજબ મની પ્લાન્ટની માટીમાં થોડું દૂધ ઉમેરવું શુભ ગણાય છે. દૂધને પવિત્રતા અને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે, જેના કારણે છોડની વૃદ્ધિ સારી થાય છે. એવી માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં આર્થિક સંતુલન મજબૂત બને છે, દેવાના બોજમાં ઘટાડો થાય છે અને માતા લક્ષ્મીની કૃપા સતત ઘરમાં બની રહે છે. ( Credits: AI Generated )

3 / 7
વાસ્તુશાસ્ત્રની માન્યતાઓ પ્રમાણે મની પ્લાન્ટની માટીમાં થોડી માત્રામાં ખાંડ ઉમેરવાથી તેની વૃદ્ધિ ઝડપી બને છે. ખાંડને ઘરના સુમેળ, મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવો વિશ્વાસ છે કે આ સરળ ઉપાયથી ઘરનું વાતાવરણ આનંદમય બને છે, આર્થિક નુકસાનથી બચાવ થાય છે અને રાહુ સંબંધિત અશુભ અસરોમાં ઘટાડો થાય છે. ( Credits: AI Generated )

વાસ્તુશાસ્ત્રની માન્યતાઓ પ્રમાણે મની પ્લાન્ટની માટીમાં થોડી માત્રામાં ખાંડ ઉમેરવાથી તેની વૃદ્ધિ ઝડપી બને છે. ખાંડને ઘરના સુમેળ, મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવો વિશ્વાસ છે કે આ સરળ ઉપાયથી ઘરનું વાતાવરણ આનંદમય બને છે, આર્થિક નુકસાનથી બચાવ થાય છે અને રાહુ સંબંધિત અશુભ અસરોમાં ઘટાડો થાય છે. ( Credits: AI Generated )

4 / 7
વાસ્તુ મુજબ મની પ્લાન્ટની નજીક અથવા મની પ્લાન્ટના છોડને લાલ દોરો બાંધવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે લાલ દોરો છોડની સકારાત્મક ઊર્જાને મજબૂત બનાવે છે અને ઘરમાં આવકનો પ્રવાહ સ્થિર રાખે છે. આ સરળ અને પરંપરાગત ઉપાયથી ઘરનું વાતાવરણ શાંત રહે છે તેમજ સુખ અને આર્થિક સમૃદ્ધિ વધે છે. ( Credits: AI Generated )

વાસ્તુ મુજબ મની પ્લાન્ટની નજીક અથવા મની પ્લાન્ટના છોડને લાલ દોરો બાંધવું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે લાલ દોરો છોડની સકારાત્મક ઊર્જાને મજબૂત બનાવે છે અને ઘરમાં આવકનો પ્રવાહ સ્થિર રાખે છે. આ સરળ અને પરંપરાગત ઉપાયથી ઘરનું વાતાવરણ શાંત રહે છે તેમજ સુખ અને આર્થિક સમૃદ્ધિ વધે છે. ( Credits: AI Generated )

5 / 7
મની પ્લાન્ટની આજુબાજુ નાની સફેદ માળા અથવા સ્ફટિકો  મૂકવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જાનું સંચાલન વધુ મજબૂત થાય છે. આ ઉપાયથી ઘરનું વાતાવરણ શાંત અને સુખમય બને છે  સાથે, નાણાકીય સમૃદ્ધિ અને શાંતિની લાગણી વધે છે. ( Credits: AI Generated )

મની પ્લાન્ટની આજુબાજુ નાની સફેદ માળા અથવા સ્ફટિકો મૂકવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જાનું સંચાલન વધુ મજબૂત થાય છે. આ ઉપાયથી ઘરનું વાતાવરણ શાંત અને સુખમય બને છે સાથે, નાણાકીય સમૃદ્ધિ અને શાંતિની લાગણી વધે છે. ( Credits: AI Generated )

6 / 7
વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને ઘરના ઉત્તર કે પૂર્વ તરફ રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિશાઓ સંપત્તિ અને આર્થિક સમૃદ્ધિ લાવવામાં સહાયક ગણાય છે. ( નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી ) ( Credits: AI Generated )

વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને ઘરના ઉત્તર કે પૂર્વ તરફ રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ દિશાઓ સંપત્તિ અને આર્થિક સમૃદ્ધિ લાવવામાં સહાયક ગણાય છે. ( નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી ) ( Credits: AI Generated )

7 / 7

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
g clip-path="url(#clip0_868_265)">