AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahila Naga Sadhu: શું મહિલા નાગા સંન્યાસીની નિર્વસ્ત્ર રહે છે ? જાણો શું છે તેમના કપડા પહેરવાનો નિયમ

Mahila Naga Sanyasi : આપણે સૌને ખબર છે કે નાગા સાધુઓ વસ્ત્ર વગરના હોય છે. પરંતુ, જ્યારે મહિલાઓ નાગા સાધુ બને છે, ત્યારે શું તેમને પણ નાગા બનાવવામાં આવે છે એટલે કે તેઓ પણ પુરુષ નાગા સાધુની જેમ નિર્વસ્ત્ર રહે છે કે કેમ ચાલો અહીં જાણીએ

| Updated on: Jan 20, 2025 | 9:22 AM
Share
પ્રયાગરાજમાં આજથી મહાકુંભનો પ્રારંભ થયો છે. પ્રથમ 'અમૃત સ્નાન' માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. લાખો નાગા સાધુઓ પણ અહીં પહોંચ્યા છે. તમે નાગા સાધુઓ વિશે સાંભળ્યું જ હશે. પરંતુ તમે મહિલા નાગા સંન્યાસીની વિશે કેટલીક રસપ્રદ વાતો નહીં જાણતા હોવ.

પ્રયાગરાજમાં આજથી મહાકુંભનો પ્રારંભ થયો છે. પ્રથમ 'અમૃત સ્નાન' માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. લાખો નાગા સાધુઓ પણ અહીં પહોંચ્યા છે. તમે નાગા સાધુઓ વિશે સાંભળ્યું જ હશે. પરંતુ તમે મહિલા નાગા સંન્યાસીની વિશે કેટલીક રસપ્રદ વાતો નહીં જાણતા હોવ.

1 / 7
આપણે સૌને ખબર છે કે નાગા સાધુઓ વસ્ત્ર વગરના હોય છે. પરંતુ, જ્યારે મહિલાઓ નાગા સંન્યાસીની બને છે, ત્યારે શું તેમને પણ નાગા બનાવવામાં આવે છે એટલે કે તેઓ પણ પુરુષ નાગા સાધુની જેમ નિર્વસ્ત્ર રહે છે કે કેમ ચાલો અહીં જાણીએ

આપણે સૌને ખબર છે કે નાગા સાધુઓ વસ્ત્ર વગરના હોય છે. પરંતુ, જ્યારે મહિલાઓ નાગા સંન્યાસીની બને છે, ત્યારે શું તેમને પણ નાગા બનાવવામાં આવે છે એટલે કે તેઓ પણ પુરુષ નાગા સાધુની જેમ નિર્વસ્ત્ર રહે છે કે કેમ ચાલો અહીં જાણીએ

2 / 7
તમને જણાવી દઈએ કે જ્યારે મહિલા નાગા સંન્યાસીની બને છે એટલે કે જ્યારે તેઓ દીક્ષા લે છે  ત્યારે તેમને નાગા બનાવવામાં આવે છે. પણ તે બાદ તેઓ કપડાં પહેરે છે પણ તેમને ફક્ત એક જ કપડું પહેરવાની છૂટ હોય છે, જે ગુરુઆ રંગનું હોય. તેમજ મહિલા નાગા સંન્યાસીની એ પોતાના કપાળ પર તિલક લગાવવું પડે છે

તમને જણાવી દઈએ કે જ્યારે મહિલા નાગા સંન્યાસીની બને છે એટલે કે જ્યારે તેઓ દીક્ષા લે છે ત્યારે તેમને નાગા બનાવવામાં આવે છે. પણ તે બાદ તેઓ કપડાં પહેરે છે પણ તેમને ફક્ત એક જ કપડું પહેરવાની છૂટ હોય છે, જે ગુરુઆ રંગનું હોય. તેમજ મહિલા નાગા સંન્યાસીની એ પોતાના કપાળ પર તિલક લગાવવું પડે છે

3 / 7
મહિલા નાગા સંન્યાસીનીઓ ગાંતી નામનું સીવેલું કાપડ પહેરે છે. નાગા સંન્યાસીનીબનતા પહેલા, મહિલાઓને 6 થી 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું પડે છે. જ્યારે મહિલાઓ તે સિદ્ધ કરે છે, ત્યારે મહિલા ગુરુ તેમને નાગા સંન્યાસીનીબનવાની પરવાનગી આપે છે.

મહિલા નાગા સંન્યાસીનીઓ ગાંતી નામનું સીવેલું કાપડ પહેરે છે. નાગા સંન્યાસીનીબનતા પહેલા, મહિલાઓને 6 થી 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું પડે છે. જ્યારે મહિલાઓ તે સિદ્ધ કરે છે, ત્યારે મહિલા ગુરુ તેમને નાગા સંન્યાસીનીબનવાની પરવાનગી આપે છે.

4 / 7
મહિલા નાગા સંન્યાસી એ સાબિત કરવું પડશે કે તે સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત છે. હવે તેનો દુન્યવી સુખો પ્રત્યેનો લગાવ સમાપ્ત થઈ ગયો છે.

મહિલા નાગા સંન્યાસી એ સાબિત કરવું પડશે કે તે સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત છે. હવે તેનો દુન્યવી સુખો પ્રત્યેનો લગાવ સમાપ્ત થઈ ગયો છે.

5 / 7
મહિલા નાગા સંન્યાસીએ પોતાનું પિંડદાન કરવું પડે છે. ભૂતકાળનું જીવન પાછળ છોડી દેવું પડે છે. મહિલા સંન્યાસી બનાવવાની પ્રક્રિયા અખાડાઓના સર્વોચ્ચ અધિકારી આચાર્ય મહામંડલેશ્વર દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.

મહિલા નાગા સંન્યાસીએ પોતાનું પિંડદાન કરવું પડે છે. ભૂતકાળનું જીવન પાછળ છોડી દેવું પડે છે. મહિલા સંન્યાસી બનાવવાની પ્રક્રિયા અખાડાઓના સર્વોચ્ચ અધિકારી આચાર્ય મહામંડલેશ્વર દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.

6 / 7
મહિલા નાગા સંન્યાસીનીઓ પરોઢિયે નદીમાં સ્નાન કરે છે. આ પછી મહિલા નાગા સંન્યાસીની પોતાનું ધ્યાન શરૂ કરે છે. તેઓ આખો દિવસ ભગવાનનું નામ જપ કરે છે. તે સવારે ઉઠીને શિવની પૂજા કરે છે. તે સાંજે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે.

મહિલા નાગા સંન્યાસીનીઓ પરોઢિયે નદીમાં સ્નાન કરે છે. આ પછી મહિલા નાગા સંન્યાસીની પોતાનું ધ્યાન શરૂ કરે છે. તેઓ આખો દિવસ ભગવાનનું નામ જપ કરે છે. તે સવારે ઉઠીને શિવની પૂજા કરે છે. તે સાંજે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે.

7 / 7

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભમેળાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">