સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વે શ્રદ્ધાળુઓને કરાવાશે પાર્થીવેશ્વર શિવલિંગની પૂજા, આ પૂજાના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાણવા જુઓ તસવીરો
મહાશિવરાત્રીના પર્વે ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીની મહાપૂજા કરાવવાનું ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. આ પૂજા માટે ટ્રસ્ટ દ્વારા માત્ર 251- ₹ માં પાર્થેશ્વર પુજન આયોજન કરાયુ છે. 8 માર્ચે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે.
Latest News Updates
Most Read Stories