AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4000 કરોડનું ઘર વિદેશમાં અભ્યાસ કર્યો, 29 વર્ષની ઉંમરે MPCAના પ્રમુખ બનેલા મહાઆર્યમાનના પરિવાર વિશે જાણો

4000 કરોડનું ઘર વિદેશમાં અભ્યાસ કર્યો, કોણ છે મહાઆર્યમન જે MP ક્રિકેટનો પ્રમુખ બન્યો.મહાનઆર્યમાન સિંધિયાનો જન્મ 17 નવેમ્બર 1995ના રોજ થયો હતો. મહાનઆર્યમાન સિંધિયાને ફોટોગ્રાફીનો ખુબ જ શૌખ છે. તેના સોશિયલ મીડિયા પર તેના ફોટો પોસ્ટ કરતો રહે છે.

| Updated on: Sep 08, 2025 | 7:20 AM
Share
માધવરાવ સિંધિયાનો જન્મ મરાઠા પરિવારમાં ગ્વાલિયરના છેલ્લા શાસક મહારાજા જીવાજીરાવ સિંધિયાને ત્યાં થયો હતો અને તેમની માતા રાજમાતા વિજય રાજે સિંધિયા હતી. તેમણે નેપાળના મધેશ પ્રાંતના લશ્કરી જનરલની પુત્રી માધવી રાજે સિંધિયા સાથે લગ્ન કર્યા હતા, તેમને બે બાળકો હતા, એક પુત્રી, ચિત્રાંગદા સિંહ અને પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા

માધવરાવ સિંધિયાનો જન્મ મરાઠા પરિવારમાં ગ્વાલિયરના છેલ્લા શાસક મહારાજા જીવાજીરાવ સિંધિયાને ત્યાં થયો હતો અને તેમની માતા રાજમાતા વિજય રાજે સિંધિયા હતી. તેમણે નેપાળના મધેશ પ્રાંતના લશ્કરી જનરલની પુત્રી માધવી રાજે સિંધિયા સાથે લગ્ન કર્યા હતા, તેમને બે બાળકો હતા, એક પુત્રી, ચિત્રાંગદા સિંહ અને પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા

1 / 12
જ્યોતિરાદિત્ય સિંધિયાનો જન્મ 1 જાન્યુઆરી 1971ના રોજ મુંબઈમાં માધવરાવ સિંધિયા અને માધવી રાજે સિંધિયાને ત્યાં થયો હતો.  સિંધિયાનું શિક્ષણ મુંબઈની કેમ્પિયન સ્કૂલ અને દૂન સ્કૂલ, દેહરાદૂનમાં થયું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયાનો જન્મ 1 જાન્યુઆરી 1971ના રોજ મુંબઈમાં માધવરાવ સિંધિયા અને માધવી રાજે સિંધિયાને ત્યાં થયો હતો. સિંધિયાનું શિક્ષણ મુંબઈની કેમ્પિયન સ્કૂલ અને દૂન સ્કૂલ, દેહરાદૂનમાં થયું હતું.

2 / 12
મહાઆર્યમાન સિંધિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

મહાઆર્યમાન સિંધિયાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
ત્યારબાદ તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં અભ્યાસ કર્યો. બાદમાં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીની અંડરગ્રેજ્યુએટ લિબરલ આર્ટ્સ કોલેજ હાર્વર્ડ કોલેજ ગયા, જ્યાં તેમણે 1993માં અર્થશાસ્ત્રમાં બીએની ડિગ્રી મેળવી.2001માં, તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

ત્યારબાદ તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં અભ્યાસ કર્યો. બાદમાં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીની અંડરગ્રેજ્યુએટ લિબરલ આર્ટ્સ કોલેજ હાર્વર્ડ કોલેજ ગયા, જ્યાં તેમણે 1993માં અર્થશાસ્ત્રમાં બીએની ડિગ્રી મેળવી.2001માં, તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

4 / 12
જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર રજવાડાના છેલ્લા મહારાજા જીવાજીરાવ સિંધિયાના પૌત્ર છે. તેમના પિતા માધવરાવ રાજકારણી અને રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી હતા. તેમની માતા, માધવી રાજે (કિરણ રાજ્ય લક્ષ્મી દેવી), નેપાળના રાજવી પરિવારમાંથી આવે છે. તેમના લગ્ન પ્રિયદર્શિની રાજે સિંધિયા સાથે થયા છે ,જેમણે મુંબઈની ફોર્ટ કોન્વેન્ટ સ્કૂલ અને પછી સોફિયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર રજવાડાના છેલ્લા મહારાજા જીવાજીરાવ સિંધિયાના પૌત્ર છે. તેમના પિતા માધવરાવ રાજકારણી અને રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી હતા. તેમની માતા, માધવી રાજે (કિરણ રાજ્ય લક્ષ્મી દેવી), નેપાળના રાજવી પરિવારમાંથી આવે છે. તેમના લગ્ન પ્રિયદર્શિની રાજે સિંધિયા સાથે થયા છે ,જેમણે મુંબઈની ફોર્ટ કોન્વેન્ટ સ્કૂલ અને પછી સોફિયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

5 / 12
તમને જણાવી દઈએ  કે, સિંધિયા પરિવારમાં માધવરાવ સિંધિયાને ચાર બહેનો પદ્મા રાજે, યશોધરા, વસુંધરા અને ઉષા રાજે સિંધિયા છે. વસુંધરા રાજસ્થાનની મુખ્યમંત્રી રહી ચૂકી છે, તો બીજી તરફ માધવરાવના પુત્ર જ્યોતિરાદિત્ય ગુનાના સાંસદ પણ રહી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે, સિંધિયા પરિવારમાં માધવરાવ સિંધિયાને ચાર બહેનો પદ્મા રાજે, યશોધરા, વસુંધરા અને ઉષા રાજે સિંધિયા છે. વસુંધરા રાજસ્થાનની મુખ્યમંત્રી રહી ચૂકી છે, તો બીજી તરફ માધવરાવના પુત્ર જ્યોતિરાદિત્ય ગુનાના સાંસદ પણ રહી ચૂક્યા છે.

6 / 12
મહાઆર્યમાન સિંધિયાનો જન્મ 17 નવેમ્બર 1995ના રોજ થયો હતો. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ દૂન સ્કૂલ, દેહરાદૂનમાંથી કર્યું હતું. ત્યારબાદ તેઓ વિદેશ ગયા અને યેલ યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાન અને સરકારમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો. મધ્યપ્રદેશમાં તેમને યુવરાજ તરીકે સંબોધવામાં આવે છે.

મહાઆર્યમાન સિંધિયાનો જન્મ 17 નવેમ્બર 1995ના રોજ થયો હતો. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ દૂન સ્કૂલ, દેહરાદૂનમાંથી કર્યું હતું. ત્યારબાદ તેઓ વિદેશ ગયા અને યેલ યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાન અને સરકારમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો. મધ્યપ્રદેશમાં તેમને યુવરાજ તરીકે સંબોધવામાં આવે છે.

7 / 12
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાઆર્યમાનએ પરિવારથી અલગ રસ્તો પસંદ કર્યો છે. રાજકારણને બદલે, તેમણે બિઝનેસ ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી છે. તેઓ 'માયમંડી' નામના સ્ટાર્ટઅપ સાહસના સહ-સ્થાપક છે. મહાઆર્યમાન સિંધિયાએ માત્ર બે વર્ષ પહેલાં તેનો પાયો નાખ્યો હતો. તેને ઝડપી સફળતા મળી છે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાઆર્યમાનએ પરિવારથી અલગ રસ્તો પસંદ કર્યો છે. રાજકારણને બદલે, તેમણે બિઝનેસ ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી છે. તેઓ 'માયમંડી' નામના સ્ટાર્ટઅપ સાહસના સહ-સ્થાપક છે. મહાઆર્યમાન સિંધિયાએ માત્ર બે વર્ષ પહેલાં તેનો પાયો નાખ્યો હતો. તેને ઝડપી સફળતા મળી છે.

8 / 12
રાજવી પરિવારના ત્રીજી પેઢીના વારસદાર મહાઆર્યમાન સિંધિયા માત્ર તેમની યુવા નેતૃત્વ ક્ષમતાઓ માટે જ નહીં પરંતુ તેમની શાહી લાઈફસ્ટાઈલ માટે પણ સમાચારમાં રહે છે.

રાજવી પરિવારના ત્રીજી પેઢીના વારસદાર મહાઆર્યમાન સિંધિયા માત્ર તેમની યુવા નેતૃત્વ ક્ષમતાઓ માટે જ નહીં પરંતુ તેમની શાહી લાઈફસ્ટાઈલ માટે પણ સમાચારમાં રહે છે.

9 / 12
મહાઆર્યમાન સિંધિયા 400 રૂમવાળા ભવ્ય મહેલમાં રહે છે. તે જય વિલાસ પેલેસ તરીકે ઓળખાય છે.

મહાઆર્યમાન સિંધિયા 400 રૂમવાળા ભવ્ય મહેલમાં રહે છે. તે જય વિલાસ પેલેસ તરીકે ઓળખાય છે.

10 / 12
. ગ્વાલિયરના મધ્યમાં સ્થિત, આ મિલકત 4,000 કરોડ રૂપિયાની છે. તે સિંધિયા પરિવારના કાયમી વારસાનું પ્રતીક છે.

. ગ્વાલિયરના મધ્યમાં સ્થિત, આ મિલકત 4,000 કરોડ રૂપિયાની છે. તે સિંધિયા પરિવારના કાયમી વારસાનું પ્રતીક છે.

11 / 12
આ મહેલની એક કિંમતી સંપત્તિ છે. તેનો કુલ વિસ્તાર 1,24,771 ચોરસ ફૂટ છે. આ મહેલમાં અંદાજે 400 રુમ છે.જેમાંથી કેટલાકનો ઉપયોગ હજુ પણ સિંધિયા પરિવાર પોતાના અંગત ઉપયોગ માટે કરે છે.

આ મહેલની એક કિંમતી સંપત્તિ છે. તેનો કુલ વિસ્તાર 1,24,771 ચોરસ ફૂટ છે. આ મહેલમાં અંદાજે 400 રુમ છે.જેમાંથી કેટલાકનો ઉપયોગ હજુ પણ સિંધિયા પરિવાર પોતાના અંગત ઉપયોગ માટે કરે છે.

12 / 12

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">