નિવૃત્તિ બાદ માત્ર આરામ કરવાની ભૂલ ન કરો… જાણો વૃદ્ધાવસ્થામાં મહેનત કરવી કેમ જરૂરી છે ?

જો તમે પણ નિવૃત્તિનો સમય ગાળી રહ્યા છો અથવા નોકરીમાંથી નિવૃત્તિ લીધી છે, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે મોટી ઉંમરે કામ કરતા રહેવું કેટલું જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 5:04 PM
ઘણીવાર એવું જોવા મળે છે કે નોકરીમાંથી નિવૃત્ત થયા પછી લોકો કામ કરવાનું બિલકુલ બંધ કરી દે છે. લોકોનું માનવુ છે કે, વૃદ્ધાવસ્થા માત્ર આરામ માટે છે, પણ એવું નથી. આ ઉંમરે વૃદ્ધોએ ઘણો આરામ લેવો જોઈએ, પરંતુ આનો અર્થ એ નથી કે માત્ર આરામ જ લો. વાસ્તવમાં, આ ઉંમરે આરામની સાથે વૃદ્ધોએ એક્ટિવ રહેવુ ખુબ જરૂરી છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે નોકરીમાંથી નિવૃત્ત થયા પછી લોકો કામ કરવાનું બિલકુલ બંધ કરી દે છે. લોકોનું માનવુ છે કે, વૃદ્ધાવસ્થા માત્ર આરામ માટે છે, પણ એવું નથી. આ ઉંમરે વૃદ્ધોએ ઘણો આરામ લેવો જોઈએ, પરંતુ આનો અર્થ એ નથી કે માત્ર આરામ જ લો. વાસ્તવમાં, આ ઉંમરે આરામની સાથે વૃદ્ધોએ એક્ટિવ રહેવુ ખુબ જરૂરી છે.

1 / 5
વધુ આરામ કરવો કેમ ન કરવો જોઈએ ?- નેશનલ સ્લીપ ફેડરેશનના મતે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે 8-9 કલાકની ઊંઘ પૂરતી છે. જો છતા પણ વધુ ઊંઘ લેવામાં આવે, તો મગજ સંબંધિત સમસ્યાઓ રહે છે.

વધુ આરામ કરવો કેમ ન કરવો જોઈએ ?- નેશનલ સ્લીપ ફેડરેશનના મતે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે 8-9 કલાકની ઊંઘ પૂરતી છે. જો છતા પણ વધુ ઊંઘ લેવામાં આવે, તો મગજ સંબંધિત સમસ્યાઓ રહે છે.

2 / 5
એક્ટિવ રહેવું કેમ જરૂરી છે ?- સિનીયર સિટિઝન એક્સપર્ટ આ મામલે કહે છે કે સિનિયર સિટિઝને એક્ટિવ રહેવુ ખૂબ જ જરૂરી છે. શારીરિક પ્રવૃત્તિ તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે.

એક્ટિવ રહેવું કેમ જરૂરી છે ?- સિનીયર સિટિઝન એક્સપર્ટ આ મામલે કહે છે કે સિનિયર સિટિઝને એક્ટિવ રહેવુ ખૂબ જ જરૂરી છે. શારીરિક પ્રવૃત્તિ તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે.

3 / 5
આ સિવાય જો સિનીયર સિટિઝન શારીરિક પ્રવૃત્તિ કરતા રહે છે, તો તેઓ સ્નાયુઓની સમસ્યાઓથી દૂર રહે છે.

આ સિવાય જો સિનીયર સિટિઝન શારીરિક પ્રવૃત્તિ કરતા રહે છે, તો તેઓ સ્નાયુઓની સમસ્યાઓથી દૂર રહે છે.

4 / 5
નિવૃત્તિ પછી સતત સક્રિય રહેવાથી યાદશક્તિ મજબૂત રહે છે.

નિવૃત્તિ પછી સતત સક્રિય રહેવાથી યાદશક્તિ મજબૂત રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">