AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પટૌડી પરિવારની વહુને કોર્ટે મોકલી લીગલ નોટિસ, જાણો શું છે મામલો?

કરીના કપૂર ખાન કાનૂની મામલામાં ફસાઈ છે. અભિનેત્રીને તેના એક પુસ્તકને લઈને મુશ્કેલીમાં છે. અભિનેત્રીએ જુલાઈ 2021માં તેનું પુસ્તક 'કરીના કપૂર ખાન'સ પ્રેગ્નન્સી બાઈબલ' લોન્ચ કર્યું હતું. હવે તે આ પુસ્તકના નામને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. એક વકીલે પુસ્તકના શીર્ષકમાં 'બાઇબલ' શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2024 | 11:52 AM
Share
પટૌડી પરિવારની વહુ અને બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન કાનૂની મામલામાં ફસાઈ છે.  અભિનેત્રીને તેના એક પુસ્તકને લઈને મુશ્કેલીમાં છે. અભિનેત્રીએ જુલાઈ 2021માં તેનું પુસ્તક 'કરીના કપૂર ખાન'સ પ્રેગ્નન્સી બાઈબલ' લોન્ચ કર્યું હતું. હવે તે આ પુસ્તકના નામને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. એક વકીલે પુસ્તકના શીર્ષકમાં 'બાઇબલ' શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે અને અભિનેત્રી વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે. આવી સ્થિતિમાં કોર્ટ તરફથી કરીનાને નોટિસ મોકલવામાં આવી છે.

પટૌડી પરિવારની વહુ અને બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન કાનૂની મામલામાં ફસાઈ છે. અભિનેત્રીને તેના એક પુસ્તકને લઈને મુશ્કેલીમાં છે. અભિનેત્રીએ જુલાઈ 2021માં તેનું પુસ્તક 'કરીના કપૂર ખાન'સ પ્રેગ્નન્સી બાઈબલ' લોન્ચ કર્યું હતું. હવે તે આ પુસ્તકના નામને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. એક વકીલે પુસ્તકના શીર્ષકમાં 'બાઇબલ' શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે અને અભિનેત્રી વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે. આવી સ્થિતિમાં કોર્ટ તરફથી કરીનાને નોટિસ મોકલવામાં આવી છે.

1 / 5
મળતી માહિતી મુજબ બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. હાઇકોર્ટે કરીનાને નોટિસ પાઠવી છે. તેના પુસ્તકના શીર્ષક અંગે, આરોપ લગાવવામાં આવ્યો છે કે અભિનેત્રીએ પુસ્તકના નામમાં 'બાઇબલ' શબ્દનો ઉપયોગ કરીને ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

મળતી માહિતી મુજબ બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. હાઇકોર્ટે કરીનાને નોટિસ પાઠવી છે. તેના પુસ્તકના શીર્ષક અંગે, આરોપ લગાવવામાં આવ્યો છે કે અભિનેત્રીએ પુસ્તકના નામમાં 'બાઇબલ' શબ્દનો ઉપયોગ કરીને ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

2 / 5
જબલપુર સિવિલ લાઇનના રહેવાસી ક્રિસ્ટોફર એન્થોનીએ કરીના કપૂર ખાન વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને તેની સામે ફોજદારી કેસ ચલાવવાની માંગ કરી છે.

જબલપુર સિવિલ લાઇનના રહેવાસી ક્રિસ્ટોફર એન્થોનીએ કરીના કપૂર ખાન વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને તેની સામે ફોજદારી કેસ ચલાવવાની માંગ કરી છે.

3 / 5
મળતી માહિતી મુજબ બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. હાઇકોર્ટે કરીનાને નોટિસ પાઠવી છે. તેના પુસ્તકના શીર્ષક અંગે, આરોપ લગાવવામાં આવ્યો છે કે અભિનેત્રીએ પુસ્તકના નામમાં 'બાઇબલ' શબ્દનો ઉપયોગ કરીને ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

મળતી માહિતી મુજબ બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. હાઇકોર્ટે કરીનાને નોટિસ પાઠવી છે. તેના પુસ્તકના શીર્ષક અંગે, આરોપ લગાવવામાં આવ્યો છે કે અભિનેત્રીએ પુસ્તકના નામમાં 'બાઇબલ' શબ્દનો ઉપયોગ કરીને ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

4 / 5
કરીના કપૂર ખાનનું પુસ્તક 'કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઇબલ' 2021માં લૉન્ચ થયું હતું. આ પુસ્તકમાં અભિનેત્રીએ તેની પ્રેગ્નન્સી જર્ની વિશે વાત કરી છે. આ ઉપરાંત નવી માતાઓ અને ટૂંક સમયમાં થનારી માતાઓને માતૃત્વ અને બાળકોની સંભાળ રાખવાની ટીપ્સ પણ આપવામાં આવી હતી. આ પુસ્તકમાં, નવી માતાઓને આહાર, ફિટનેસ, સ્વ-સંભાળ અને નર્સરીની તૈયારી વિશે ટિપ્સ આપવામાં આવી છે. અદિતિ શાહ ભીંજયાનીએ કરીના કપૂર ખાન સાથે મળીને આ પુસ્તક લખ્યું છે.

કરીના કપૂર ખાનનું પુસ્તક 'કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઇબલ' 2021માં લૉન્ચ થયું હતું. આ પુસ્તકમાં અભિનેત્રીએ તેની પ્રેગ્નન્સી જર્ની વિશે વાત કરી છે. આ ઉપરાંત નવી માતાઓ અને ટૂંક સમયમાં થનારી માતાઓને માતૃત્વ અને બાળકોની સંભાળ રાખવાની ટીપ્સ પણ આપવામાં આવી હતી. આ પુસ્તકમાં, નવી માતાઓને આહાર, ફિટનેસ, સ્વ-સંભાળ અને નર્સરીની તૈયારી વિશે ટિપ્સ આપવામાં આવી છે. અદિતિ શાહ ભીંજયાનીએ કરીના કપૂર ખાન સાથે મળીને આ પુસ્તક લખ્યું છે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">