ઈઝરાયેલ

ઈઝરાયેલ

ઈઝરાયેલ એ એક આરબ દેશ છે. દક્ષિણ પૂર્વ ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કાંઠે આવેલો આ દેશ ઈઝરાયેલની ઉત્તરમાં લેબનોન, પૂર્વ તરફમાં જોર્ડન અને સીરિયાથી જોડાયેલો છે. જ્યારે, ઇજિપ્ત દેશ છે તે ઈઝરાયેલની દક્ષિણમાં આવેલ છે. મિડલ ઈસ્ટનો આ દેશ તેની ટેક્નોલોજી અને ઈનોવેશન માટે વિશ્વભરમાં જાણીતો છે. આ કારણે જ ઈઝરાયેલને સ્ટાર્ટઅપ નેશન અને આગામી સિલિકોન વેલી કહેવામાં આવે છે.

ઈઝરાયેલની વસ્તી 93 લાખની હોવાનું કહેવાય છે. ઈઝરાયેલને યહૂદીઓના દેશ તરીકે પણ કહેવામાં આવે છે. ઈઝરાયેલમાં યહુદી ઉપરાંત ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના લોકો પણ મોટી સંખ્યામાં રહે છે. ઈઝરાયેલ આમ તો મૂળ યહૂદીઓનું ઘર હોવાનું માનવામાં આવે છે. 19મી સદીમાં જ્યારે યુરોપમાં યહૂદીઓ પર વ્યાપક અત્યાચાર ગુજારવામાં આવ્યો, ત્યારે તેઓ ત્યાંથી ધીરે ધીરે ઈઝરાયેલમાં આવેલા જેરુસલેમ ખાતે પહોંચવા લાગ્યા. આ રીતે ઈઝરાયેલ મુખ્યત્વે યહૂદીઓનો દેશ બની ગયો. ઈઝરાયેલનો પાયો 1948માં નાખવામાં આવ્યો હતો. તેલ અવીવ ઈઝરાયેલની રાજધાની છે. ઈઝરાયેલ દેશની મુખ્ય ભાષા હીબ્રુ છે. લોકો મુખ્યત્વે હિબ્રુમાં બોલે છે

ઇઝરાયેલને વર્ષોથી તેના પડોશી દેશો ઇજિપ્ત, લેબેનોન, પેલેસ્ટાઇન, જોર્ડન અને સીરિયા સાથે વિવાદ સર્જાયેલ છે. જેના કારણે ઘણી વખત ઈઝરાયેલ અને તેના પડોશી રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ પણ થયું હતું. જોકે, ઈઝરાયેલે અમેરિકા સહિતના તેના મિત્ર દેશો સાથે મળીને યુદ્ધ જેવી કપરી પરિસ્થિતિનો સામનો કર્યો અને અનેક ક્ષેત્રે આગળ વધ્યું છે. આજે ઇઝરાયેલ વિશ્વની 13મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાનું કહેવાય છે. જે પોતાની ટેક્નોલોજીના આધારે દુનિયાભરમાં જાણીતુ છે.

Read More

હિંમત હાર્યુ હમાસ, યુદ્ધવિરામની તમામ શરતોને રાખી માન્ય, હવે ઈઝરાયેલ કરશે આખરી ફેંસલો

હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે કતાર અને ઇજિપ્તને પણ આ નિર્ણય વિશે જાણ કરી છે, જેઓ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા હતા.

જામકંડોરણાની સભામાં અમિત શાહના વિપક્ષ પર પ્રહાર, કહ્યું – બન્ને તબક્કામાં રાહુલ બાબાના સુપડાં સાફ થઈ ગયા, જુઓ Video

લોકસભાની ચૂંટણી માટે પ્રચંડ પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે જામકંડોરણામાં જાહેર જનસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યુ બંન્ને તબક્કામાં રાહુલ બાબાના સુપડાં સાફ થઈ ગયા છે.

જગત જમાદાર અમેરિકાને રોકડું પરખાવતુ ભારત, કહ્યું-બીજાને શિખામણ આપતા પહેલા પોતાનું જોવું જોઈએ

અમેરિકાની 25 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પેલેસ્ટાઈન યુદ્ધને રોકવા માટે વિરોધ કરી રહ્યા છે. તેના પર ભારતના વિદેશ વિભાગે કહ્યું કે અમેરિકાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદો અને વ્યવસ્થા વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. બીજાને શીખ આપતા પહેલા તેને અનુસરવું વધુ સારું છે.

ફરી છેડાશે જંગ ! ઈઝરાયલે ઈરાનના હુમલાનો આપ્યો વળતો જવાબ, હવે શું કરશે ઈરાન?

રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, જો ઈઝરાયેલ ફરી હુમલો કરશે તો અમે કોઈપણ વિલંબ કર્યા વગર ઈઝરાયેલ પર બમણા બળથી હુમલો કરીશું.

Breaking News : ઈઝરાયેલે ઇરાન સામે લીધો બદલો, ઈસ્ફહાનમાં આવેલા ન્યુક્લિયર પ્લાન્ટમાં કર્યો મોટો હુમલો

1 એપ્રિલથી બંને દેશો વચ્ચે તણાવ શરૂ થયો હતો. ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર હુમલો કર્યો હતો. આ પછી 14 એપ્રિલે ઈરાને ઈઝરાયલ સામે જવાબી કાર્યવાહી કરી હતી અને હવે ઈઝરાયેલે તે હુમલાનો જવાબ આપ્યો છે.

ઈરાને જપ્ત કરેલ ઈઝરાયેલના જહાજમાંથી ભારતીય મહિલા ક્રુ મેમ્બર સ્વદેશ પરત ફરી, વિદેશ પ્રધાને કહ્યું- આ છે મોદી ગેરંટી

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુએઈના દરિયાઈ વિસ્તારમાં ઈઝરાયેલના જહાજને અટકાવી દીધું હતું. ઈરાને અટકાવેલ આ જહાજ એક કન્ટેનર જહાજ હતું, જેમાં કુલ 25 ક્રૂ મેમ્બર છે. જેમાંથી 17 ક્રૂ મેમ્બર ભારતીય છે. આમાંથી એક ભારતીય મહિલા સભ્ય આજે સ્વદેશ પરત ફરી છે. અન્યની મુક્તિ માટેના પ્રયાસો ચાલુ છે.

ગૌતમ અદાણીએ શોધ્યો ‘આફતમાં અવસર’, યુદ્ધની વચ્ચે ઇઝરાયેલને એક્સપોર્ટ કરી રહ્યા છે ડ્રોન

Gautam Adani : હૈદરાબાદની એક ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીએ ઈઝરાયેલની સેના માટે ડ્રોન મોકલ્યા છે. અદાણી ગ્રુપ આ કંપનીની માલિકી ધરાવે છે અને ઈઝરાયેલ પણ તેમાં હિસ્સો ધરાવે છે. અદાણી ગ્રુપ ડિફેન્સ સેક્ટરમાં મોટા પાયે કામ કરે છે.

Iran Israel war : ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના તણાવની અસર પેટ્રોલ અને ડીઝલ પર થશે ? જાણો ભારતમાં કિંમત વધશે કે નહીં

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ દરમિયાન મધ્ય પૂર્વમાં તણાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી શકે છે. યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી શકે છે, જો આવું થાય તો તેની સીધી અસર ભારતીયોના ખિસ્સા પર પડી શકે છે.

ભારતે ઈરાનમાંથી 17 ભારતીયોને મુક્ત કરવાની કરી માગ, યુદ્ધ વચ્ચે કરી શાંતિની અપીલ

ભારતે આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી. ભારતે કહ્યું કે, આ ક્ષેત્રમાં તેના દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતી દુશ્મનાવટથી ખૂબ જ ચિંતિત છીએ. આ વિસ્તારની શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે.

Iran Israel War : ઈઝરાયેલ પર હુમલો કરી ઈરાને કહ્યું- યુદ્ધ ખતમ, અમેરિકા દૂર રહે આ અમારો મામલો છે

Iran's Attack on Israel : ડ્રોન હુમલો કર્યાના ગણતરીના કલાકોમાં જ ઈરાને યુદ્ધ ખતમ કરવાની વાત કરી છે. ઈરાને કહ્યું કે આ દમાસ્કસમાં તેમના દૂતાવાસ પર ઈઝરાયેલે કરેલા હુમલાનો જવાબ છે. હુમલા સાથે મામલો પૂરો થયો ગણી શકાય. આ સાથે ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે તે આ સંઘર્ષથી દૂર રહે. આ અમારો મામલો છે.

Breaking News : ઈરાનનો ઈઝરાયેલ પર હુમલો, ડ્રોન છોડ્યા, બેલેસ્ટિક મિસાઈલોથી પણ હુમલો કર્યો

વિશ્વમાં યુદ્ધનો વધુ એક નવો મોરચો ખુલ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાને ઈઝરાયેલ પર 100 થી વધુ ડ્રોન છોડ્યા છે. આ સાથે ઈરાને 150 બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો છે. હુમલા બાદ ઈઝરાયેલની સેના હાઈ એલર્ટ પર છે. ઈરાને કહ્યું છે કે આ ઈઝરાયેલના હુમલાનો જવાબ છે.

ઈરાન કે ઈઝરાયેલ ના જાય કોઈ ભારતીય, યુદ્ધના ભણકારા વચ્ચે વિદેશ વિભાગે જાહેર કરી એડવાઈઝરી

ભારત સરકારે ઈરાન અને ઈઝરાયેલને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે, આ બન્ને દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ જ્યા સુધી બીજી સુચના ના મળે ત્યાં સુધી ઈરાન કે ઈઝરાયેલમાં ના જાય.

ઈઝરાયેલની સિરિયા પર એરસ્ટ્રાઈક, ઈરાની દૂતાવાસ જમીનદોસ્ત, અત્યાર સુધી 7 લોકોના મોત

ત્યારે ઈરાનની અરબી ભાષાના સરકારી ટેલિવિઝન અલ આલમ અને અરબી ક્ષેત્રના ટેલિવિઝન સ્ટેશન અલ મદીને કહ્યું કે હુમલામાં ઈરાની સેના સલાહકાર જનરલ અલી રજા જહદીનું મોત થયું. જહદીએ પહેલા 2016 સુધી લેબનાન અને સિરિયામાં ઈરાની કુલીન કુદ્સ ફોર્સનું નેતૃત્વ કર્ય હતું.

નેશનલ ડિફેન્સ કોલેજ સહિત ચાર દેશના અધિકારીઓ પ્રાંતિજ પહોંચ્યા, આ વિષયની મેળવી માહિતી, જુઓ

ભારત અને ઈઝરાયેલે મળીને પ્રાંતિજના વદરાડમાં એક્સલન્સ સેન્ટરની શરુઆત કરવામાં આવી છે. આ સેન્ટરની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાનાહૂ પણ લઈ ચૂક્યા છે. એક્સલન્સ સેન્ટરને લઈ વિસ્તારમાં અનેક લોકોને માટે સમૃદ્ધીના દ્વાર ખૂલ્યા છે.

ગાઝામાં યુદ્ધવિરામ પર કોઈ વાતચીત નહીં! જો બાઈડને રમઝાન અંગે આપી ચેતવણી

ગાઝામાં સંઘર્ષ વિરામ અને ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવાને લઈ હમાસની સાથે 3 દિવસની ચર્ચા કરી પણ તેનું કોઈ પરિણામ સામે આવ્યું નથી. અમેરિકા, કતર અને ઈજિપ્તે સમજૂતી કરાવવા માટે મધ્યસ્થતા કરવા માટે ઘણા સમય સુધી પ્રયત્ન કર્યો છે.

આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
g clip-path="url(#clip0_868_265)">